Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 442
________________ પુદ્ગલ વૈસિરાવવાની વિધિ ૪૦૭ એક વાણીથી એક જ કાલે અનેક જીવાના સંશયાને શાસનને સ્થાપનારા શ્રી છેદનારા, ત્રણે ભુવનમાં ધરૂપ અરિહંતે મારે શરણરૂપ હૈ. ૬ અમૃતસમાન વચનથી ત્રણેય જગતના જીવાની તથા ગુણના માર્ગે સ્થાપનારા, વેદનાને શમાવનારા ભવભીરૂ આત્માઓને ઉદ્ધાર કરનારા, શ્રી અરિહંત પરમાત્માએ મારે શરણુરૂપ હેા. ૭ વૃદ્ધાવસ્થા અને મરણને સર્વથા ત્યજી દેનારા, સમસ્ત પ્રકારના દુઃખાથી પીડાતા આત્માઓના શરણભૂત, ત્રણે લેાકના ભવ્ય જીવાને શાશ્વત સુખ આપનારા શ્રી અરિહ‘ત પરમાત્માને હું નમસ્કાર કરૂં છું. ૮ અતિ આશ્ચય કારી ગુણાવાળા, પેાતાના યશરૂપી ચંદ્રથી દિશાઓના છેડા સુધી પ્રકાશને ફેલાવનારા, નિયત અનાદિ અનંત એવા શ્રી અરિહંતાના શરણને હું સ્વીકરૂં છું. ૯ પાંત્રીસ ગુણયુકત વાણીવડે ભવ્ય જીવેાને મેધ પમાડતા પૃથ્વીતલ ઉપર વિચરી રહેલા શ્રી અરિહતાને હું નમસ્કાર કરૂં છું, ૧૦ (ufl) કમ્મટ્ઠક્ષયસિદ્દા, સાહાવિઅનાણુદ સણસમિદ્દા; સ‰લદ્ધિસિદ્ધા, તે સિદ્દા હુંતુ મે સરણું. ૧૧ મૂલક્ષયપિડવક્ષા, અમૂઢલક્ખા સોગિપચ્ચકખા; સાહાવિત્તસુક્ષ્મા, સિદ્દા સરણું સિદ્દાસરણું પરમમુા. ૧૨ t Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476