SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ વૈસિરાવવાની વિધિ ૪૦૭ એક વાણીથી એક જ કાલે અનેક જીવાના સંશયાને શાસનને સ્થાપનારા શ્રી છેદનારા, ત્રણે ભુવનમાં ધરૂપ અરિહંતે મારે શરણરૂપ હૈ. ૬ અમૃતસમાન વચનથી ત્રણેય જગતના જીવાની તથા ગુણના માર્ગે સ્થાપનારા, વેદનાને શમાવનારા ભવભીરૂ આત્માઓને ઉદ્ધાર કરનારા, શ્રી અરિહંત પરમાત્માએ મારે શરણુરૂપ હેા. ૭ વૃદ્ધાવસ્થા અને મરણને સર્વથા ત્યજી દેનારા, સમસ્ત પ્રકારના દુઃખાથી પીડાતા આત્માઓના શરણભૂત, ત્રણે લેાકના ભવ્ય જીવાને શાશ્વત સુખ આપનારા શ્રી અરિહ‘ત પરમાત્માને હું નમસ્કાર કરૂં છું. ૮ અતિ આશ્ચય કારી ગુણાવાળા, પેાતાના યશરૂપી ચંદ્રથી દિશાઓના છેડા સુધી પ્રકાશને ફેલાવનારા, નિયત અનાદિ અનંત એવા શ્રી અરિહંતાના શરણને હું સ્વીકરૂં છું. ૯ પાંત્રીસ ગુણયુકત વાણીવડે ભવ્ય જીવેાને મેધ પમાડતા પૃથ્વીતલ ઉપર વિચરી રહેલા શ્રી અરિહતાને હું નમસ્કાર કરૂં છું, ૧૦ (ufl) કમ્મટ્ઠક્ષયસિદ્દા, સાહાવિઅનાણુદ સણસમિદ્દા; સ‰લદ્ધિસિદ્ધા, તે સિદ્દા હુંતુ મે સરણું. ૧૧ મૂલક્ષયપિડવક્ષા, અમૂઢલક્ખા સોગિપચ્ચકખા; સાહાવિત્તસુક્ષ્મા, સિદ્દા સરણું સિદ્દાસરણું પરમમુા. ૧૨ t Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy