________________
પુદ્ગલ વૈસિરાવવાની વિધિ
૪૦૭
એક વાણીથી એક જ કાલે અનેક જીવાના સંશયાને શાસનને સ્થાપનારા શ્રી
છેદનારા, ત્રણે ભુવનમાં ધરૂપ અરિહંતે મારે શરણરૂપ હૈ. ૬
અમૃતસમાન વચનથી ત્રણેય જગતના જીવાની તથા ગુણના માર્ગે સ્થાપનારા,
વેદનાને શમાવનારા ભવભીરૂ આત્માઓને ઉદ્ધાર કરનારા, શ્રી અરિહંત પરમાત્માએ મારે શરણુરૂપ હેા. ૭
વૃદ્ધાવસ્થા અને મરણને સર્વથા ત્યજી દેનારા, સમસ્ત પ્રકારના દુઃખાથી પીડાતા આત્માઓના શરણભૂત, ત્રણે લેાકના ભવ્ય જીવાને શાશ્વત સુખ આપનારા શ્રી અરિહ‘ત પરમાત્માને હું નમસ્કાર કરૂં છું. ૮
અતિ આશ્ચય કારી ગુણાવાળા, પેાતાના યશરૂપી ચંદ્રથી દિશાઓના છેડા સુધી પ્રકાશને ફેલાવનારા, નિયત અનાદિ અનંત એવા શ્રી અરિહંતાના શરણને હું સ્વીકરૂં છું. ૯
પાંત્રીસ ગુણયુકત વાણીવડે ભવ્ય જીવેાને મેધ પમાડતા પૃથ્વીતલ ઉપર વિચરી રહેલા શ્રી અરિહતાને હું નમસ્કાર કરૂં છું, ૧૦
(ufl) કમ્મટ્ઠક્ષયસિદ્દા, સાહાવિઅનાણુદ સણસમિદ્દા; સ‰લદ્ધિસિદ્ધા, તે સિદ્દા હુંતુ મે સરણું. ૧૧ મૂલક્ષયપિડવક્ષા, અમૂઢલક્ખા સોગિપચ્ચકખા; સાહાવિત્તસુક્ષ્મા, સિદ્દા સરણું સિદ્દાસરણું પરમમુા. ૧૨
t
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org