Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir
View full book text
________________
૪૦૫
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
(૫) ચાર શરણાં
(એ) “રાગદેસારીણું હંતા, કમ્મગાઈ અરિહંતા; વિષયકસાયારીણું, અરિહંતા હું, મે સરણું. ૧ રાયસિરિમુવમિત્તા, તવચરણે દુશ્ચ અણુચરિત્તા; કેવલસિરિમરહંતા, અરિહંતા હું, મે સરણું. ૨ થઇનંદણમરહંતા, અમરિંદનરિદપૂઅમરહંતા; સાસયસુહરહંતા, અરિહંતા હું, મે સરણું. ૩ પરમણગયં મુર્ણતા, જોઈંદમહિંદઝામરહંતા; ધમ્મકહે અરહંતા, અરિહંતા હું, મે સરણું. ૪
| (ચઉસરણ પયો. ગાથા. ૧૩ થી ૧૬) અથ:–“રાગ અને દ્વેષરૂપ શત્રુઓનો નાશ કરનાર, આઠે કર્મોને સર્વથા ક્ષય કરનારા, વિષય અને કષાયોને શત્રુની જેમ જીતી લેનારા શ્રી અરિહંતાનું મારે શરણ હે. ૧
રાજ્યલમીને ત્યાગ કરીને દુખે કરીને આચરી શકાય એવા તપ અને સંયમનું પાલન કરીને કેવલજ્ઞાનરૂપી લકમીને થયેલા શ્રી અરિહંતદેવનું મારે શરણ હે. ૨
સ્તુતિ અને વંદનાને લાયક, ઈન્દ્રો અને ચકવર્તિ વગેરેને પૂજવા ગ્ય, શાશ્વત સુખ જે મેક્ષ તેને મેળવવાને એગ્ય શ્રી અરિહંતદેવનું મારે શરણ છે. ૩ -
સર્વ જીના મનમાં રહેલા ભાવેને જાણનારા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1f4c22b34e0f2e81a03196c7db62964082643096b2800f73273da037315373f9.jpg)
Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476