SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ પુદ્ગલ વોસિરાવવાની વિધિ (૫) ચાર શરણાં (એ) “રાગદેસારીણું હંતા, કમ્મગાઈ અરિહંતા; વિષયકસાયારીણું, અરિહંતા હું, મે સરણું. ૧ રાયસિરિમુવમિત્તા, તવચરણે દુશ્ચ અણુચરિત્તા; કેવલસિરિમરહંતા, અરિહંતા હું, મે સરણું. ૨ થઇનંદણમરહંતા, અમરિંદનરિદપૂઅમરહંતા; સાસયસુહરહંતા, અરિહંતા હું, મે સરણું. ૩ પરમણગયં મુર્ણતા, જોઈંદમહિંદઝામરહંતા; ધમ્મકહે અરહંતા, અરિહંતા હું, મે સરણું. ૪ | (ચઉસરણ પયો. ગાથા. ૧૩ થી ૧૬) અથ:–“રાગ અને દ્વેષરૂપ શત્રુઓનો નાશ કરનાર, આઠે કર્મોને સર્વથા ક્ષય કરનારા, વિષય અને કષાયોને શત્રુની જેમ જીતી લેનારા શ્રી અરિહંતાનું મારે શરણ હે. ૧ રાજ્યલમીને ત્યાગ કરીને દુખે કરીને આચરી શકાય એવા તપ અને સંયમનું પાલન કરીને કેવલજ્ઞાનરૂપી લકમીને થયેલા શ્રી અરિહંતદેવનું મારે શરણ હે. ૨ સ્તુતિ અને વંદનાને લાયક, ઈન્દ્રો અને ચકવર્તિ વગેરેને પૂજવા ગ્ય, શાશ્વત સુખ જે મેક્ષ તેને મેળવવાને એગ્ય શ્રી અરિહંતદેવનું મારે શરણ છે. ૩ - સર્વ જીના મનમાં રહેલા ભાવેને જાણનારા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy