Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir
View full book text
________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
૩૯૭
સાગરવરગંભીરા સુધીને કાઉસ્સગ કરી પારીને લેગસ્સ કહે. પછી શિષ્ય–ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી મમ નંદીસૂત્ર સંભળાવે છે. ગુરુસાંભળે. ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! નંદીસૂત્ર કહું કહી ત્રણ નવકારરૂપ નંદી સંભળાવી શિષ્યને માથે વાસક્ષેપ નાખવે.
શિષ્ય બે હાથ ભેગા કરી છેલી (ટચલી) આંગળીમાં મુહપત્તિ તથા બે અંગુઠામાં ચરવળે રાખી અંજલી જેડી માથું નમાવીને ઊભા ઊભા નંદીસૂત્ર સાંભળે.
પછી ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહે અભવયુગલાઈ સિરાજી દુક્કડાઈ ગારહાજી.
(નેટ:-નીચે આપવામાં આવતા પાઠો વગેરે ક્રિયા કરનાર, અને ક્રિયા કરાવનારની સ્થિરતા પ્રમાણે સમજાવવા, છેલ્લે પુણ્ય પ્રકાશનું સ્તવન ખાસ સંભળાવવું. એ પ્રમાણે સિરાવરાવી, ગર્વણા. કરાવરાવી અને મિચ્છામિ દુક્કડ દેવરાવ્યા બાદ, ખમાસમણુના. આદેશે મંગાવવા.)
ઈહ ભવિયમન્નમવિયં, મિચ્છરૂપવત્તર્ણ જમહિગરણું જિણપવયણપડિક દુદું ગરિહામિ ત પાવું.” શિષ્યો મિચ્છામિ દુક્કડ ૩ વાર (ચઉસરણ પયને-૫૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/595b2547252bf80c0a81f890f22eda8e16cf8975784236274423890e482f0d9b.jpg)
Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476