Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 414
________________ પુગલ વોસિરાવવાની વિધિ ૩૭૯ વિરતિ (વ્રત પાલન) થઈ શકતું નથી, મિથ્યાત્વ હોય ત્યાં સુધી શ્રી જિનેશ્વર ભગવંતના વચન પર શ્રદ્ધા-સમ્યકત્વ થઈ શકતું નથી, અર્થાત્ મિથ્યાત્વ ગયા પછી જ સમ્યક્ત્વ આવે છે, અવિરતિ ગયા પછી વિરતિ આવે છે, કષાય ગયા પછી કેવળજ્ઞાન થાય છે અને મન-વચન-કાયાના યેગ ગયા પછી જ સિદ્ધપણું પ્રગટ થાય છે. જ્યાં સુધી જીવ અવિરતિમાં હોય છે ત્યાં સુધી આ ભવન અને પૂર્વ ભવના પાપકર્મોને પ્રવાહ ચાલુ રહે છે, અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીએ જે જે શરીર મૂકેલાં છે, તે તે શરીરે દ્વારા થઈ રહેલાં હિંસાદિ પાપકને અશુભકર્મ બંધ (અવિરતિ હેવાથી) અહીં આ ભવમાં પણ લાગી રહ્યો છે, પણ અહિંસાદિ પુણ્યકર્મોને પુણ્યબંધ (અનુમોદના નહિ હોવાથી) થતો નથી, અવિરતિજન્ય આ પાપકર્મોને બંધ, ત્યારે જ અટકે કે જ્યારે પૂર્વના તે તે શરીરાદિ ગુગલેને સિરાવી દેવામાં આવે, તે માટે જ ભૂતકાળમાં મૂકેલા શરીરપુગલને (પાપાધિકરણોને) સિરાવી દેવા જોઈએ અને વિરતિમાં આવી જવું જોઈએ, જેથી ઘણું પાપકર્મોના બંધથી બચી જવાય. આ હેતુથી આ ક્રિયા કરાવવામાં આવે છે. જીવને કર્મબંધ કેવી રીતે લાગે છે તે અંગે શ્રી ધર્મપરીક્ષા આદિ ગ્રંથમાં આવતા પાઠે અહીં આપવામાં આવ્યા છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476