Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 416
________________ ૩૮૧ પુગલ વોસિરાવવાની વિધિ કરી કર્મબંધ, એના ઉદયે પાછું એ જ રીતે કર્મબંધ, એમ પરંપરા અનંત ભવ સુધી ચાલી શકે છે, પણ જે બંધાયેલા કર્મમાંથી મર્મસ્વરુપ અનુબંધ તેડી નંખાય, તે પરંપરા અટકી અનંતસંસારીતા મીટે છે, પણ જે આમ પરંપરાને બદલે અનંત ભવ સુધી વેઠવા લાયક માત્ર એક જ નિરુપકમ કર્મને બંધ થયે હેય તે એ અવશ્ય ભોગ્યકર્મ જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી ‘તેવા પ્રકારના અધ્યવસાય વિશેષના કારણે પ્રાયશ્ચિત્તને સ્વીકાર જ ન હોય. નિયત ફેરફાર થઈ શકે તેવા સ્વભાવવાળા કમંબંધમાં આ જનમમાં કે જન્માંતરમાં તેનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે અને તેથી આલેચના પ્રતિક્રમણ કરવાથી, દુષ્ટકમ તેવા પ્રકારના ફળને આપવા માટે સમર્થ થઈ શકતાં નથી.” “અતીતકાલપરિમુક્તાનિ હિ શરીરાદીનિ પુગલરૂપત્થાત્ સમાસાદિત પરિણામાન્તરાણિ તદવસ્થાનિ વા યાવદપિ ગરણક્રમણ ન ત્યજયન્ત ભાવતસ્તાવદપિ ભલીતોમરકર્ણિ કાનુછવાસ્નાયુશરવાજકીચકશલાકાધાકારેણ પરિણુતાનિ પ્રાણિનાં પરિતાપ મવદ્રાવણું વા વિદધતિ સતિ પૂર્વકસ્ય કસ્તુરવધેન વેગમામાદયતિ. પ્રસ્તીતં ચૈતલેકે–ચર્સ પરિગ્રહે વર્તમાનઃ પરમાક્રોશતિ હતિ વ્યાપાદયતિ વા તત્ર પરિગ્રહિતુર્દોષસ્તમપકારિણપરિત્યજત, ન ચ અનયૌવ યુત્પાડવધ ક્ષયહેતવઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476