SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ પુગલ વોસિરાવવાની વિધિ કરી કર્મબંધ, એના ઉદયે પાછું એ જ રીતે કર્મબંધ, એમ પરંપરા અનંત ભવ સુધી ચાલી શકે છે, પણ જે બંધાયેલા કર્મમાંથી મર્મસ્વરુપ અનુબંધ તેડી નંખાય, તે પરંપરા અટકી અનંતસંસારીતા મીટે છે, પણ જે આમ પરંપરાને બદલે અનંત ભવ સુધી વેઠવા લાયક માત્ર એક જ નિરુપકમ કર્મને બંધ થયે હેય તે એ અવશ્ય ભોગ્યકર્મ જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી ‘તેવા પ્રકારના અધ્યવસાય વિશેષના કારણે પ્રાયશ્ચિત્તને સ્વીકાર જ ન હોય. નિયત ફેરફાર થઈ શકે તેવા સ્વભાવવાળા કમંબંધમાં આ જનમમાં કે જન્માંતરમાં તેનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે અને તેથી આલેચના પ્રતિક્રમણ કરવાથી, દુષ્ટકમ તેવા પ્રકારના ફળને આપવા માટે સમર્થ થઈ શકતાં નથી.” “અતીતકાલપરિમુક્તાનિ હિ શરીરાદીનિ પુગલરૂપત્થાત્ સમાસાદિત પરિણામાન્તરાણિ તદવસ્થાનિ વા યાવદપિ ગરણક્રમણ ન ત્યજયન્ત ભાવતસ્તાવદપિ ભલીતોમરકર્ણિ કાનુછવાસ્નાયુશરવાજકીચકશલાકાધાકારેણ પરિણુતાનિ પ્રાણિનાં પરિતાપ મવદ્રાવણું વા વિદધતિ સતિ પૂર્વકસ્ય કસ્તુરવધેન વેગમામાદયતિ. પ્રસ્તીતં ચૈતલેકે–ચર્સ પરિગ્રહે વર્તમાનઃ પરમાક્રોશતિ હતિ વ્યાપાદયતિ વા તત્ર પરિગ્રહિતુર્દોષસ્તમપકારિણપરિત્યજત, ન ચ અનયૌવ યુત્પાડવધ ક્ષયહેતવઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy