Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 425
________________ ૩૦૦ શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ પ્રશ્નશા કારણથી? ઉત્તર–અવિરતિ હોવાથી. આ જ પ્રમાણે નારકીના જીથી યાવત્ વિમાનિક સુધીના જ હિંસાના કારણવાળા પણ છે અને કારણરૂપ પણ છે. પ્રશ્ન–હે ભગવન્! જીવે અધિકરણ સહિત છે કે અધિકરણ રહિત છે? ઉત્તર- હે ગૌતમ ! જો અધિકરણ સહિત છે, અધિકરણ રહિત નથી. પ્રશ્ન-શા કારણથી ? ઉત્તર-અવિરતિને લીધે. આ પ્રમાણે યાવત્ વિમાનિક દેવ સુધી. જીવેણં ભતે કિં આયોહિકરણ પરાહિકરણ તદુભયાતિકરણ? ગોયમા ! આયાધિકરણ વિ પરાહિકરણી વિ તદુભયાહિકરણ વિ. સે કણકેણું ભંતે ! એવં વુઈ જાવ તદુભાયાણિકરણ વિ? ગોયમા ! અવિરતિં પહુચ્ચ, સે તેણઠેણે જાવ તદુભયાહિકરણી વિ, એવં જાવ માણિએ. જીણું ભંતે ! અધિકરણે કિં આયપ્પનનિવૃત્તિઓ પરમ્પઓગનિવૃત્તિએ તદુભયપઓગનિવૃત્તિએ ? ગોયમા ! આયપુઓ નિવૃત્તિએ વિ પરપગનિવૃત્તિઓ વિ તદુભયપુઓ નિવૃત્તિઓ વિ. સે કેણઠેણં ભતે! એવં વચ્ચઈ ? ગાયમા ! અવિરતિં પડુચ્ચ, સે તેણણું જાવ તદુભયuઓગનિવૃત્તિઓ વિ. એવું જોવ માણિએ." (શ્રી ભગવતી સૂત્ર. સૂત્ર પ૬૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476