SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ પ્રશ્નશા કારણથી? ઉત્તર–અવિરતિ હોવાથી. આ જ પ્રમાણે નારકીના જીથી યાવત્ વિમાનિક સુધીના જ હિંસાના કારણવાળા પણ છે અને કારણરૂપ પણ છે. પ્રશ્ન–હે ભગવન્! જીવે અધિકરણ સહિત છે કે અધિકરણ રહિત છે? ઉત્તર- હે ગૌતમ ! જો અધિકરણ સહિત છે, અધિકરણ રહિત નથી. પ્રશ્ન-શા કારણથી ? ઉત્તર-અવિરતિને લીધે. આ પ્રમાણે યાવત્ વિમાનિક દેવ સુધી. જીવેણં ભતે કિં આયોહિકરણ પરાહિકરણ તદુભયાતિકરણ? ગોયમા ! આયાધિકરણ વિ પરાહિકરણી વિ તદુભયાહિકરણ વિ. સે કણકેણું ભંતે ! એવં વુઈ જાવ તદુભાયાણિકરણ વિ? ગોયમા ! અવિરતિં પહુચ્ચ, સે તેણઠેણે જાવ તદુભયાહિકરણી વિ, એવં જાવ માણિએ. જીણું ભંતે ! અધિકરણે કિં આયપ્પનનિવૃત્તિઓ પરમ્પઓગનિવૃત્તિએ તદુભયપઓગનિવૃત્તિએ ? ગોયમા ! આયપુઓ નિવૃત્તિએ વિ પરપગનિવૃત્તિઓ વિ તદુભયપુઓ નિવૃત્તિઓ વિ. સે કેણઠેણં ભતે! એવં વચ્ચઈ ? ગાયમા ! અવિરતિં પડુચ્ચ, સે તેણણું જાવ તદુભયuઓગનિવૃત્તિઓ વિ. એવું જોવ માણિએ." (શ્રી ભગવતી સૂત્ર. સૂત્ર પ૬૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy