________________
પુગલ વોસિરાવવાની વિધિ
૩૮૯ હોય ત્યાં તે જ પાંચ પ્રકારની ક્રિયાના પાપકર્મથી બંધાય છે.”
“જીવેણું ભંતે ! કિં અધિકરણી અધિકારણું ? ગાયમા ! જીવે અધિકરણ વિ અધિકરણું પિ, સે કેટકેણું ભંતે ! એવં વચ્ચઈ જીવે અધિકરણી વિ અધિકારણું પિ? ગાયમા ! અવિરતિં પડુચ, સે તેણણું જાવ અહિકર્ણપિ. નેરઇએણે અંતે ! કિં અધિકરણ અધિકરણું ? ગોયમા ? અધિકરણી વિ અધિકારણે પિ, એવું જાહેર જીવે તહેવ નેઈએ, એવું નિરંતરે જાવ માણિએ.
જીવેણું ભંતે! કિં સાહિકરણ નિરહિકરણ ? ગાયમા ! સાહિકરણ ને નિરહિકરણ, સે કણઠેણું પુચ્છા, ગોયમા ! અવિરતિં પડુચ્ચ, સે તેણણું જાવ ને નિરહિકરણ એવં જાવ માણિએ.”
અર્થ–પ્રશ્ન–હે ભગવન્! જ જીવહિંસાના કારણવાળા છે કે કારણરૂપ છે?
ઉત્તર–હે ગૌતમ! જી જીવહિંસાના કારણવાળા પણ છે અને કારણરૂપ પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org