Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
પાઠ ૭ મો.
અકારાન્ત નામ. २०पढमा भने बीया-विभक्ति.
. પ્રત્યયો. (/૨, ૫, ૪, ૨, ૪, રપ, ર૬) એકવચન.
બહુવચન મકારાન્ત છે ૫૦–ઓ ()" પુંલ્લિંગ ઈ વી –
ઝા, છે. મકારાન્ત- ૧ ૦ વી –મ્ રું, , fણ, (૩) નપુંસકલિંગ છે
૧ અકારાન્ત પુંલ્લિંગમાં પંચમી વિભકિત સિવાયના સ્વરાદિ પ્રત્યયો લગાડતાં પૂર્વનો સ્વર લોપાય છે. જેમકે-
નિગ્રો નિખો. ૨ પદાનમાં – હોય તો સર્વ ઠેકાણે પૂર્વના અક્ષર ઉપર અનુસ્વાર મૂકાય છે, તેમજ તે ૫ ની પછી સ્વર આવે તો પૂર્વના અક્ષર ઉપર અનુસ્વાર વિકલ્પ થાય છે. જ્યારે અનુસ્વાર ન થાય ત્યારે મેં માં પછીનો સ્વર મલી જાય છે. (૧/૨૩૨૪) જેમકે -નિપત્તિ , નિપા+જિયંત્રનાં નિયં અથવા બિપિનિયં, ૩૬ નિ ચ વધે અથવા ૩૩મનિય ર વેકે.
૩. નપુંસકલિંગના , હું, fખ, પ્રત્યય લગાડતાં પૂર્વનો સ્વર દીર્ધ થાય છે. (૩/૨૬) ઉદાપછકડું હાડું, પાë પાળિ.
ર૦ પ્રાકૃત ભાષામાં સાત વિભક્તિઓ માટે પઢમાં (પ્રથમ), વીયા (દ્વીતીયા), તયા (તૃતીયા), વસત્થી (વસુર્થી), પંખી ( મી), છઠ્ઠી (ષષ્ઠી), સત્તમ (સપ્તમી) આ શબ્દો વપરાય છે.
૨૧ આ ૪ પ્રત્યય તેમજ બીજા પણ આવા કૌસમાં આપેલા પ્રત્યયો આર્ષમાં જ વપરાય છે. ઉદાહ સમો મથવું મહાવીરે.