Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
१५३ जा नारी भत्तारम्मि पउस्सेइ, सा सुहं न पावेइ ।
या नारी भर्तरि प्रद्वेष्टि, सा सुखं न प्राप्नोति ।
જે સ્ત્રી ધણી ઉપર દ્વેષ કરે છે, તે સુખ પામતી નથી. कुलबालियाणं भत्तवो चेव देवा । कुलबालिकानां भर्तार एव देवाः ।
કુલાંગનાઓને ધણી એ જ દેવ છે.
माआ धूआणं पुत्ताणं च बहुं धणं अप्पेइ ।
माता दुहितृभ्यः पुत्रेभ्यश्च बहु धनमर्पयति । માતા દિકરીઓને અને પુત્રોને ઘણું ધન આપે છે. जे नरा भत्तूणमासे न वट्टन्ते, ते दुहिणो हवन्ति ।
ये नरा भर्तृदणामादेशे न वर्तन्ते, ते दुःखिनो भवन्ति । જે માણસો ધણીના હુકમમાં વર્તતા નથી, તે દુ:ખી થાય છે. आवयासु जे सहेज्जा हुति, ते च्च भाऊणो ।
आपत्सु ये साहाय्या भवन्ति, त एव भ्रातरः ।
દુ:ખમાં જે સહાયક થાય છે, તે જ ભાઈઓ છે. धूआए माआए य परुप्परं अईव नेहो अत्थि । दुहितुर्मातुश्च परस्परमतीव स्नेहोऽस्ति ।
પુત્રી અને માતાને પરસ્પર ઘણો જ સ્નેહ છે. सासूणं जामाउणो अईव पिआ हवन्ति ।
श्वश्रूणां जामातरोऽतीव प्रिया भवन्ति ।
સાસુઓને જમાઈ ઘણા વહાલા હોય છે.
अहं माअराए य पिउणा य भायरेहिं च ससाहिं च सह सिद्धगिरिस्स जत्ताए जाएज्ज: ।
अहं मात्रा च पित्रा च भ्रातृभिश्च स्वसृभिश्च सह सिद्धगिरेर्यात्रायै यास्यामि ।
હું માતા, પિતા, ભાઈઓ અને બહેનો સાથે સિદ્ધાચલની યાત્રા માટે જઈશ.