Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
- પાઠ ર૩ મો.
સમાસ ભિન્ન ભિન્ન અર્થવાળા શબ્દો ભેગા થઈને એક અર્થને જણાવનારૂં જે પદ, તેને સમાસ કહે છે.
પ્રાકૃતમાં સમાપ્રકરણ સંસ્કૃતિની માફક જાણી લેવું. જેમ સંસ્કૃતમાં દ્વન્દ્ર, તપુરુષ, કર્મધારય, બહુવ્રીહિ, હિંગ, અવ્યયીભાવ અને એકશેષ એમ સાત પ્રકારના સમાસો આવે છે. તે જ પ્રમાણે પ્રાકૃતમાં છે. જેમકે
दंदे य 'बहुव्वीही, कम्मधारयए "दिगुयए चेव । "तप्पुरिसे अव्वईभावे, “एगसेसे य सत्तमे ॥
૨ ચંદ્ર (%) સમાસ. એક મૂળ નામનો બીજા એક અથવા અનેક નામો સાથે સમાસ થાય અથવા તો ઘણા નામો એક એક સાથે જોડી મોટો સમાસ પણ કરી શકાય છે, તે દ્વન્દ્ર કહેવાય છે. (આ સમાસમાં બધા નામો મુખ્ય હોય છે. એટલે એકજ ક્રિયાના કરનારા હોય છે.)
આ સમાસ કરવા માટે મ, ય અને કોઈ ઠેકાણે અવ્યયનો પ્રયોગ કરવામાં આવે છે. (નિ. ૨૮ જુઓ). ૨. દ્વન્દ સમાસ બહુવચનમાં વપરાય છે અને છેલ્લા નામની જાતિ આખા | સમાસને લાગે છે. ઉદાહનિયંતિળો (ગણિતશાન્તી) = ગરિમો સંતી – અજિતનાથ
અને શાન્તિનાથ. ૩સવીરા (ઋષમવીરો) = ૩eો વીરો –ષભ દેવ અને
વીરજિનેશ્વર. देवदाणवगंधव्वा (देवदानवगन्धर्वाः)= देवा य दाणवा य गंधव्वा
ય–દેવો, દાનવો અને
ગંધર્વો. વાનરોરા (વાનરેમપૂરા) = વાનરો ગ ગોરો ય દૂતો -વાનર,
મોર અને હંસ.