Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh

View full book text
Previous | Next

Page 416
________________ ३७७ नाणाई (ज्ञानादि-) नाणं मोहमहंधयारलहरी-हारसूरुग्गमो, नाणं 'दिट्ठअदिट्ठइट्ठघडणा-संकप्पकप्पमुमो । 'नाणं 'दुज्जयकम्मकुंजरघडा - पंतपंचाणणो, "नाणं “जीवअजीववत्थुविसर-सालोयणे "लोयणं ॥२३२॥ जहा खरो चंदणभारवाही, 'भारस्स 'भागी न हु 'चंदणरस । “एवं खुनाणी चरणेण "हीणो, 'नाणस्स"भागी न हु"सुग्गईए ।।२३३।। सुच्चा जाणइ कल्लाणं, 'सुच्चा जाणइ 'पावगं ।। 'उभयं पि जाणइ "शोच्चा, "जं "सेयं तं स्मायरे ॥२३४।। ज्ञानं मोहमहान्धकारलहरीसंहारसूर्योद्गन, ज्ञानं दृष्टाऽदृष्टेष्टघटनासङ्कल्पकल्पद्रुमः । ज्ञानं दुर्जयकर्मकुञ्जरघटापञ्चत्वपञ्चाननः; ज्ञानं जीवाऽजीववस्तुसमूहस्याऽऽलोकने लोचनम् ॥२३२।। यथा चन्दनभारवाही खरः, भारस्य भागी न खलु चन्दनस्य । एवं खलु चरणेन हीनो ज्ञानी, ज्ञानस्य भागी न खलु सुगतेः ।।२३।। श्रुत्वा कल्याणं जानाति, श्रुत्वा पापकं जानाति । श्रुत्वोभयमपि जानाति, यच्छ्रेयस्तत् समाचरेत् ॥२३४।। જ્ઞાન એ મોહ રૂપી મહાન અંધકારની પરંપરાને દૂર કરવામાં સૂર્યના ઉદય જેવું છે. જ્ઞાન એ જોયેલ કે નહિ જોયેલ મનપસંદ કાર્ય કરવાના સંકલ્પ માટે કલ્પવૃક્ષ સમાન છે, જ્ઞાન એ દુર્જય એવા કર્મોરૂપી હાથીઓના વંદને નાશ કરવામાં સિંહ સરખું છે અને જ્ઞાન એ જીવ-અજીવ આદિ પદાર્થોના સમૂહને જોવા માટે આંખ સમાન છે. ર૩ર. જેમ ચંદનના ભારને વહન કરનાર ખચ્ચર માત્ર ભારને જ વહે છે, પરંતુ ચંદનને ભોગવતો નથી, તેમ ચારિત્ર વગરનો જ્ઞાની, માત્ર જ્ઞાનને જાણે છે, પરંતુ સદ્ગતિ પામતો નથી. ર૩૩. સાંભળીને જ પોતાનું શ્રેય જાણે છે, સાંભળીને જ પાપને ઓળખે છે; સાંભળીને જ શ્રેય અને પાપ બને જાણે છે, પછી જે શ્રેયસ્કર લાગે તે આચરવું જોઈએ. ર૩૪.

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496