Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
२३५
કાળ પસાર કરે છે.
एसो रज्जस जोग्गो ता झत्ति रज्जे ठविज्जउ, *अलाहि निग्गुणेहिं अन्नेहिं । एष राज्यस्य योग्यस्तस्मात् झटिति राज्ये स्थाप्यतामलं निर्गुणैरन्यैः ।
આ રાયને યોગ્ય છે, તેથી જલ્દી રાજય ઉપર સ્થાપન કરાવો, ગુણરહિત એવા બીજાઓ વડે સર્યું.
गिहं जहा को वि न जाणइ तह पवेसेमि नीसारेमि य ।
गृहं यथा कोऽपि न जानाति, तथा प्रवेशयामि निस्सारयामि च ।
જેવી રીતે કોઇ ન જાણે તેવી રીતે હું ઘરમાં પ્રવેશ કરાવું છું અને બહાર કાઢું છું.
जो सावज्जे पत्तो सयंपि अतरंतो कहं तारए अन्नं ? |
यः सावद्ये प्रसक्तः स्वयमप्यतरन् कथं तारयेदन्यम् ? |
જે પાપમાં આસકત હોય તે જાતે નહિ તરતો, બીજાને કેવી રીતે तारी शे ?.
गुरुणा पुणरुत्तं अणुसासिओ वि न कुप्पेज्जा ।
गुरुणा पुनः पुनरनुशासितोऽपि न कुप्येत् ।
ગુરુવડે વારંવાર શિખામણ આપ્યા છતાં કોપ ન કરવો. 'एक्कस्स चेव 'दुक्खं, 'मारिज्जंतस्स 'होइ 'रवणमेक्कं । " जावज्जीवं 'सकुडुंबयस्स पुरिसस धणहरणे ||४२|| मार्यमाणस्यैकस्यैवैकं क्षणं दुःखं भवति ।
धनहरणे सकुटुम्बकस्य पुरुषस्य यावज्जीवम् ॥४२॥
પુરુષને મારતાં એકલાને જ એક ક્ષણ દુ:ખ થાય છે, પણ ધન હરણ કરવાથી કુટુંબસહિત પુરુષને, જીવે ત્યા સુધી દુ:ખ થાય છે. ૪૨ 'समसमएवि हु हेमसूरिणो निसुणिऊण 'वयणाई ।
'सव्वजणो "जीवदयं, 'कराविओ 'कुमरवाले ||४३|| * આ અવ્યયના યોગમાં ત્રીજી વિભકિત મૂકાય છે.