Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
कारे
२२२ कराव
करावित्तु करावमाणी-णा करावे
करावेत्तु करावेमाणी-णा कार
कारित्ता-णं
कारेत्ता-णं कराव
करावित्ता-णं करावे
करावेत्ता-णं
વિધ્યર્થ કર્મણિ કૃદંત. कारियव्वं, कारेयव्वं, करावियव्वं, करावेयव्वं, कारणीअं, कारेअणीअं, करावअणीअं, करावेअणीअं, कारणिज्जं, कारेअणिज्जं, करावणिज्ज, करावेअणिज्जं. આ પ્રમાણે સર્વ ધાતુઓનું પ્રેરક અંગ તૈયાર કરી કૃદન્તો સમજવાં.
પ્રરેક કર્મણિ અને ભાવે રૂપો. ધાતુઓનો પ્રેરક કર્મણિ કે ભાવે પ્રયોગ કરવો હોય તો -- ए-आव-आवे में प्रत्ययाने स्थान प्रे२६ सूर्य *आवि प्रत्यय લગાડવો અને તે તૈયાર થયેલાં અંગને પૂર્વે કહેલા
भनि-मावेना-ईअ-इज्ज प्रत्ययो बाडन ते ते ना ५२५ बोध પ્રત્યયો લગાડવાથી પ્રેરક કર્મણિ ભાવે રૂપ થાય છે. તેમજ બીજી રીતે પણ પ્રેરક સૂચક કોઈપણ પ્રત્યય લગાડયા વિના ઉપન્ય ' હોય तो आ री ईअ-इज्ज' प्रत्यय 43थी प्रेमर-भावे ३५ो थाय छे. कर+आविस्करावि+ईअकरावीअ कर् + आवि=करावि+इज्ज कराविज्ज कर्-कार् + ईअकारी
कर्-कार् + इज्ज-कारिज्ज *आवि प्रत्यय ५॥ता पूर्वना अनी आ पर 15 स्थणे थाय छे. हासावीअइ. (णायविढत्तधणेण जं काराविज्जंति देवभवणाई । कुव. मा.पृ. २०६-पं. १६)