Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ।
देवा अपि तं नमस्यन्ति, यस्य धर्मे सदा मनः । જેનું મન હંમેશાં ધર્મમાં છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. मिच्छा तं पुत्ताणं कुज्झसि । मिथ्या त्वं पुत्रेभ्यः क्रुध्यसि ।
તું પુત્રો ઉપર ફોગટ ફોધ કરે છે. जो धणस्स मएण मज्जइ, सो भवमडइ ।
यो धनस्य मदेन माद्यति, स भवमटति । જે ધનના મદ વડે મદોન્મત્ત થાય છે, તે સંસારમાં ભટકે છે. पावाणं कम्माणं खयाए ठामि काउस्सग्गं ।
पापानां कर्मणां क्षयाय तिष्ठामि कायोत्सर्गम् । પાપ કર્મોનો ક્ષય માટે, કાયોત્સર્ગમાં હું ઊભો રહું છું. मज्जम्मि मंसम्मि य पसत्ता मणुसा निरयं वच्चन्ति ।
मो मांसे च प्रसक्ता मनुष्या नरकं वजन्ति । મદિરામાં અને માંસમાં આસક્ત મનુષ્યો નરકમાં જાય છે. नक्खत्ताणं मिअंको जोअइ । नक्षत्राणां मृगाङ्को द्योतते ।
नक्षत्रोमा यंट्र प्रशे छे. परोवयारो पुण्णाय, पावाय अन्नस्स पीलणं, "इ33- नाणं जस्स हिए सो धम्मिओत्ति । परोपकारः पुण्याय, पापायाऽन्यस्य पीडनम्, इति ज्ञानं यस्य हृदये स धार्मिक इति । પરોપકાર પુય માટે, બીજાને પીડા કરવી એ પાપ માટે છે, એ પ્રમાણે જ્ઞાન જેના હૃદયમાં હોય તે ધાર્મિક છે.
૪૬. જેઓની ઉપર ક્રોધ-દ્રોહ ઈત્યાદિ કરવામાં આવે, તેની છઠ્ઠી વિભક્તિ મૂકાય છે.
५० पायनी माहिम इति ने पहले इअं भूय छे. नेम इअ नाणं जस्स हियए", 50 इई ५॥ मापे छ, पहान्ते १२नी पछी इति' ने पहले त्ति भूय छ, ५॥ ५हान्ने स२ न होय तो ति भूय छे. (१/४२, ९१) GL. तहत्ति (तथेत्ति)
जुत्तंति (युक्तमिति) पिओत्ति (प्रिय इति)
किंति (किमिति)