Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
१४१ આધાર રાખનાર બીજું પણ નથી જ બન્યું, આ રીતે ક્રિયાની નિષ્ફળતા અર્થ સૂચવે છે. (૩/૧૭૯)
પ્રત્યયો. ૨. વિશેના લિંગ પ્રમાણે પ્રથમાના એકવચન અને બહુવચનના ને તે લિંગના પ્રત્યયો –HIM ને લગાડી તૈયાર થએલા પ્રત્યયો તથા સર્વપુરુષ અને સર્વ વચનમાં –જ્ઞા પ્રત્યયો ધાતુને લગાડવાથી ક્રિયાતિપસ્યર્થનાં રૂપો થાય છે. (૩/૧૮૦)
* તૈયાર પ્રચયો એકવચન
બહુવચન પંલિંગના તો, મળો,
તા, માળા. સ્ત્રીલિંગના ની, પાપી, નીરો, માછીમો, જો, માપ,
નાગો, માગો. નપુંસકના નાં, મા, તા, માખવું.
સવે પુરુષ, સવે વચન-ળ, ગા.
* માં આ પ્રત્યયાતવાળા પ્રયોગો પ્રાકૃત સાહિત્યમાં બહુ જ થોડા જોવામાં આવે છે.
પ્રાકૃત રૂપાવતારમાં –માન પ્રત્યયની પૂર્વે મેં નો રૂ–પ કરવામાં આવેલ છે. જેમ સંતો, હતો, સિમા, હમાનું વગેરે.
* પ્રાકૃત સાહિત્યમાંથી ઉત કિયાતિપત્યર્થના ત્રણે લિંગના દષ્ટાન્તો. पुं० ० जइ तुमं संपइमं न मुंचंतो, ता हं मंसगिद्धगिद्धाइयाण भक्खं हुंतो ।
પૂજાક. (પૃ. ૨૪, યા ૪૬). (જો તેં હાલમાં મને ન છોડયો હોત, તો
હું માંસમાં આસકત એવા ગીધ વગેરે પક્ષીઓના ભોજન રૂપ થાત.) ૫૦ બ૦ તે કુળ નવું સોનું સંતા, તથા તત્વ ને વિનંતા ! (બૃહ૦ ગા
૩૪ર૭) (તેઓએ વળી જો એકબીજાને પરસ્પર જોયા હોત, તો ત્યાં
પ્રવેશ કરત નહિ) પં. એ ો પ તારૂ નુ દતા, તા – ગો વિ (i) સહિતો . (સંવેગશાહ બ૦ પૂ.૩૭, ગા. ૯૮) (જો તેનામાં ગુણો હોત, તો નક્કી માણસો પણ તેની
પ્રશંસા કરત)