________________
ઇન્દ્રિયે આહંકારિક છે એ સાંખ્ય મત ઘટતે નથી
૨૬
ચક્ષુરિન્દ્રિય ઉપકાર થાય છે. એટલે જ ગોલકના ગુણદોષ અનુસાર વિષયના જ્ઞાનમાં પણ ગુણ-દેણ ઘટે છે, કારણ કે આધાર દ્વારા તે આધારના આધેયમાં તે ગુણ-દેણ આવે છે. અપ્રાપ્ત વિષયનું ગ્રહણ ન ઘટતું હેઈ ગોલિક જ ચક્ષુરિન્દ્રિય છે એ બૌદ્ધોએ કપેલે પક્ષ બુદ્ધિમાનના હૃદયમાં સ્થિર થતું નથી. એટલે પ્રાયકારી તેજ જ ચક્ષુરિન્દ્રિય છે એ નિશ્ચિત થયું.
___32. इत्थं भौतिकेन्द्रियवादेऽपि प्राप्यकारित्वसिद्धेन कापिलकथितमाहङ्कारिकत्वमिन्द्रियाणामुपपद्यते ।
32 આમ દ્િ ભૌતિક છે એ સિદ્ધાન્તમાં પણ ઈન્દ્રિયની પ્રાયકારીતા સિદ્ધ થતી હોઈ, સાંખ્યોએ કહેલ ઈન્દ્રિયની આહંકારિક્તા ઘટતી નથી.
___33. ननु पक्षद्वयेऽपि प्राप्यकारित्वोपपत्तेः कोऽयं भौतिकत्वं प्रत्यभिनिवेशातिशयो भवतामिति ? उच्यते । एकप्रकृतिकत्वे हीन्द्रियाणामेकमेव सर्वविषयप्रकाशनकुशलमिन्द्रियं भवेत् सर्वाणि वा सर्वविषयग्राहीणि भवेयुः, कारणस्याविशेषात् । कारणनियमाधीनो हि कार्यनियमः । अहङ्काराख्यं च कारणं सकलविषयप्रकाशनशक्तियुक्तम् । इन्द्रियाण्यपि तथा भवेयुः । एकविषयप्रकाशनशक्तियुक्ते तस्मिन् कथमिन्द्रियान्तराणि विषयान्तरग्राहीणि भवेयुः ? भौतिकत्वे तु भूतानां भेदात् गुणो
कर्षयोगित्वान्नियतविषयग्राहीन्द्रिय प्रकृतित्वम् । तथा च प्रदीपादितेजः रूपरसाद्यनेकविषयसन्निधानेऽपि रूपस्यैव प्रकाशकमुपलब्धम् । अतस्तेजःप्रकृति चक्षुरिन्द्रियमपि रूपस्यैव प्रकाशकं भवितुमर्हति । एवमिन्द्रियान्तरेष्वपि वक्तव्यम् । तदेष विषयनियमः प्रकृतिनियमकारित इन्द्रियाणामिति भौतिकानीन्द्रियाणि ।
33. શંકાકાર – ઉપર્યુક્ત બન્ને પક્ષોમાં પ્રાયકારીતા ઘટતી હોઈ, ઈન્દ્રિોના ભૌતિકવ પ્રત્યે તમને તૈયાયિકોને કેમ પક્ષપાત છે ?
નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. જે બધી ઈન્દ્રિનું ઉપાદાનકારણ એક જ હોય તે કાં તો બધા વિષયોને જાણનારી એક જ ઇન્દ્રિય હાય, કાં તો બધી ઈન્દ્રિો બધા વિષયને જાણનારી હોય કારણ કે તેમનું ઉપાદાનકારણ એક જ છે. અમુક કારણને અધીન અમુક કાર્ય હોય છે. અહંકાર નામનું ઉપાદાનકારણ બધા વિષયોને જાણવાની શક્તિ ધરાવે છે, તેથી ઈન્દ્રિયો પણ તેવી જ હોય. જે અહંકાર એક વિષયને જ જાણવાની શક્તિ ધરાવતું હોય તે બીજી ઈન્દ્રિયે બીજા વિષયને કેવી રીતે જાણી શકે ? ઇન્દ્રિયોને ભૌતિક માનતાં, ભૂત તે ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં હોઈ, અમુક જ વિષયને ગ્રહણ કરનારું તે તે ઇન્દ્રિયનું તે તે ઉપાદાનકારણ છે. પ્રદીપ આદિનું તેજ રૂ૫, રસ આદિ અનેક વિષય નજીક હોવા છતાં રૂપને જ પ્રકાશિત કરે છે. તેથી તેજ જેનું ઉપાદાનકારણ છે એવી ચક્ષુરિન્દ્રિય પણ રૂપને જ પ્રકાશિત કરવાને લાયક છે. આમ જ બીજી ઇન્દ્રિયની બાબતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org