Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 17
________________ નયમાર્ગદર્શક. ( ૭ ) આ વખતે શ્રાવિકા સુત્રેાધા અને પુત્ર જિજ્ઞાસુ વિનયપૂર્વક બાલ્યા—“ ભગવદ્, આપ નિષ્કારણુ દયાનિધિ અમારી ઉપર કૃપા કરી એ સાત નયના સ્વરૂપના ઉપદેશ આપે. એ ગહન વિષય અમારાથી સમજી શકાતા નથી. જેવી રીતે અમે અજ્ઞ અને અલ્પમતિ સ મજી શકીએ. તેવી રીતે સમજાવશે તેા અમારી ઉપર આપના મ હાન ઉપકાર થશે. આનંદસૂરિ ગ‘ભીર સ્વરથી ખેલ્યા—હે ભવ્ય આત્માએ, હું તમને તે સાત નયનુ` સ્વરૂપ યથા રીતે સમજાવીશ અને તે વિષય અમેાએ ધારેલી સાત યાત્રામાં સ`પૂર્ણ કરવામાં આવશે. હમેશાં યાત્રા પૂર્ણ કરી આ તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવવાની ઇચ્છા રાખજો. આ પ્રમાણે કહી તે મહાનુભાવ સૂરિવરે ઉપદેશને આર‘ભ કર્યાં પેહેલા નીચે પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગલાચરણ કર્યું—— प्रणम्य परमब्रह्मशुद्धानंदरसास्पदम् । वीरं सिद्धार्थ राजेंद्रनंदनं लोकनंदनम् ॥ १ ॥ પરમ બ્રહ્મના શુદ્ધ આનંદ રસના સ્થાનરૂપ અનેકાને આનદ આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વીર પરમાત્માને પ્રણામ કરીને. नयस्वरूपं वक्ष्ये वस्तुयाथार्थ्यबोधकम् । यद्ज्ञानेन प्रबुद्धात्मा निःशंको जायते नरः ||२|| વસ્તુના યથાર્થ ખેાધને આપનારા સાત નયનુ' સ્વરૂપ કહીશ, જેના જ્ઞાનથી પ્રતિધ પામેલે પુરૂષ નિઃશંક થાય છે. ૨ આ પ્રમાણે મ’ગળાચરણ કર્યાં પછી આન'દસૂરિ શ્રીવીર શાસનના વિજય ઈચ્છી અને તેના વિજયથી પેાતાને વિજયવત માની એટલે પેતે વિજયાન'દસૂરિ યથા મની શાંતસ્વરથી આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90