________________
(48)
નયમાગદર્શક.
સાત નયના ઉપયોગ થાય છે. જો યથાર્થ રીતે એ સાત નયનુ` સ્વરૂપ સમજી દરેક રોય વસ્તુની અંદર તે સાતે નયને બરાબર ઘટ્ટાવ્યા હાય, તા તે જ્ઞેય વસ્તુ સ્પષ્ટ રીતે સમજાય છે.
નયચંદ્ર વિનયથી એલ્યા—ભગવન, આપે કહેલ સાત નયનું સ્વ રૂપ મારા સમજવામાં આવ્યું, તથાપિ તે બીજીજ્ઞેય વસ્તુમાં કેવીરીતેટાવી શકાય ? તે મને સમજાવે, અને તે ઉપર શાસ્રીય અને લૈાકિક અને દૃષ્ટાંત આપે.
સુબાધા—ભગવન્, મારી પણ એજ ઇચ્છા હતી. જિજ્ઞાસુ—પૂજ્યપાદ મહાનુભાવ, મારા પિતાએ જે પ્રાર્થના કરી છે, તે પ્રાર્થનાને મારૂ પણ અનુમેદન છે. તેમના આ વચને સાંભળી સૂરિવર શાંત સ્વરથી ખેાલ્યાન્હે ભવ્ય આત્માએ, તે વિ જે આવતી કાલે હું તમાને સમજાવીશ. આજે તે વ્યાખ્યાન પૂર્ણ - રવાના સમય થઇ ગયા છે.
પછી આદીશ્વર ભગવાના જયનિ સાથે શ્રાવક નયચંદ્ર પા તાના કુટુંબ સાથે સૂરિવરને વંદના કરી ત્યાંથી પ્રસાર થયા. મહાનુ ભાવ સૂરિવર પણ પેાતાના મુનિધર્મની ક્રિયામાં પ્રવાં હતા.
તલેટીના પવિત્ર પ્રદેશમાંથી પ્રસાર થતા નયચંદ્ર, સુમેધા અ ને જિજ્ઞાસુ પરસ્પર સૂરિવરના વ્યાખ્યાન વિષે વાતા કરતા હતા અ ને તેમના વ્યાખ્યાનની પ્રશ'સા કરી ઉત્તમ પ્રકારની ભાવના ભાવ
તા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com