Page #1
--------------------------------------------------------------------------
________________
श्री आत्मानंद, ग्रंथमाला. नंबर को
Mondana
-
airmane
RSSC
EMANTI
DDRUAARAPARAJ.
-
નય માર્ગદર્શક सात नयनुं स्वरूप.
(पाता ३५)
-
-
-
मा
LADAM
-
-
उपावी प्रसिद्ध करनार. श्री जैन आत्मानंद सभा.
जावनगर,
Camarikaaaaaaaaaa
2
.....--:mir
છે ! વીર સંવત ૨૪૩૫ આત્મ સંવત ૧૪ વિક્રમ સંવત ૧૯૬૫
m
a
धीमान श्री-टी प्रेस--सावनगर
- - mero
"
SHA
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
प्रकाशितं जनानां यर्मतं सर्व नयाश्रितम् चित्ते परिणतं चेदं येषां ते न्यो नमोनमः ॥१॥
લેકના હિતને માટે સર્વ નયાશ્રિત મત જેણે પ્રકાશિત કર્યો છે, અને જેના ચિત્તમાં તે પરિણત થયે છે, તેને વારંવાર નમસ્કાર છે.'
समारित्र पवित्र चित्र चरितं चारु प्रबोधान्वितं शांतं श्री शमतारसेन मुखदं सर्वज्ञ सेवाधरम् વિનંજલ મુરારી સંધ્યા तं सूरिं प्रणमाम्यहं मुविजयानंदानिधं सादरम् ॥१॥
ઉત્તમ આચાએ કરીને પવિત્ર અને સુંદર છે ચારિત્ર જેમનું, તેમજ સુંદર બંધવડે જે યુક્ત છે, વળી શમતાના રસ કરીને શાંત સુખને આપનારા, સર્વશની સેવાને ધારણ કરનારા, વિદ્વાનેના મંડળમાં આભુષણરૂપ, અને ભુમંડળની અંદર જેમને યશ સારી રીતે વ્યાપેલે છે, તેવા શ્રી વિજ્યાનંદસૂરિ { આત્મારામજી મહારાજ ) ને હુ આનંદ પૂર્વક નમસ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
न्यायाम्भोनिधि श्रीमद्विजयानन्दसूरि. ( आत्मारामजी महाराज . )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્માનંદ પ્રકાશ.
(માસિક)
જૈન કોમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી પ્રતિ માસે પ્રગટ કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક, અને નૈતિક સંબંધી ઉત્તમ લેખેથી આપણી કમમાં નીકળતા માસિકમાં આ માસિક પ્રથમ પંક્તિ ધરાવે છે, જેને માટે વિદ્વાન સાધુ મુનિરાજે જન વિદ્વાન ગૃહસ્થ, અને ન્યુસપિપરેએ એક અવાજે વખાણ કરેલા છે. દરેક શ્રાવણમાસથી નવું વર્ષ શરૂ થાય છે. અને દરેક વર્ષ પૂર્ણ થતાં એક નવીન દ્રવ્યાનુયેગને વિષયથી ભરપૂર બુક લગભગ નવથી દશ ફામ જેટલી મોટી શાહકેને ભેટ આપવામાં આવે છે. વાર્ષિક મૂલ્ય રૂ. ૧––– બહાર ગામવાળાને પેટેજના –૪–૦ વધારે આપવા પડે છે તેના પ્રમાણમાં લાભ બહુ વિશેષ છે. ગુરૂ ભક્તિ નિમિત્તે દરેક જૈન બંધુઓએ અવશ્ય લાભ લેવા ચકવું નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્વિજ્યાનંદસૂરિ વિરચિત “શ્રી જૈન તત્વાદર્શ.”
( ગુજરાતી ભાષાંતર) જૈન દર્શનના તને આદર્શરૂપ આ ગ્રંથ કેઈપણ વખત જેના દષ્ટિ માર્ગમાં આવ્યું નથી, તે જૈન દર્શનનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવામાં બહુજ અજ્ઞ રહે છે. પૂર્વ મહાત્માઓએ રચેલા તત્વ જ્ઞાનના અમૂલ્ય ગ્રંથનું રહસ્ય આ ગ્રંથમાં સારરૂપે દેહન કરાયેલું છે. તેથી દરેક જૈન બંધુઓનાહતમાં આ ગ્રંથનિરંતર રહેવો જોઈએ ઉંચા કાગળ સુંદર ટાઈપ અને મજબુત બાઈડીંગથી તૈયાર કરવામાં આવ્યો છે કિમત રૂ. ૩-૦-૦ પરદેશવાળાને પિન્ટેજ ચાર્જ વધારે પડશે.
શ્રીમદ્વિજયાનંદસૂરિ વિરચિત. “શ્રી અજ્ઞાન તિમિર
ભાસ્કર ગ્રંથ.” આ મહાશયના લેખ પ્રથમથી જ પ્રશંસનીય થતા આવેલ છે. આહંત ધર્મના તત્વેની જે ભાવના તેમના મગજમાં જન્મ પામેલી, તે લેખરૂપે બહેર આવતાં જ આખી દુનિયાના પંડિત, જ્ઞાનીઓ, શોધકે શાસ, ધર્મગુરૂઓ લેખક અને સામાન્ય લેકે ઉપર જે અસર કરેલી છે, તેજ તેની સસારતા અને ઉપયોગિતા દર્શાવવા ને પૂર્ણ છે. મિથ્યાત્વજનિત અજ્ઞાનતાને લઈને અન્યમતિ ભારતવાસીઓએ સનાતન જૈનધર્મ ઉપર જેજે આક્ષેપ કર્યો છે અને કરે છે, તથા વેદાદિગ્રંથોના સ્વકલ કલ્પિત અર્થે કરી જે જે લેખ દ્વારા પ્રયત્ન કર્યા છે તે ન્યાય અને યુતિપૂર્વક તેતે ગ્રંથનું મથન કરી આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે, અને જેના દર્શનની કિયા તથા પ્રવર્તન સર્વરીતે અબાધિત અને નિર્દોષ છે, એવું જગત ના સર્વ ધાર્મિકોની દૃષ્ટિએ સિદ્ધ કરી આપેલ છે. કી. રૂ. ૨-૮-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
अमारा तरफथी छपाता ग्रंथो.
૧ કુમાર
વિહાર શ મૂળ તથા અવર ભાષાંતર સાથે વિવિધ પૂજા સ ંગ્રહ ( સૂરિશ્વર આત્મારામજી મહારાજ કૃત આવૃતિ ખીજી તૈયાર છે.
9-61)
૩ હ‘સવિનાદ આવૃતિ ત્રીજી સુધારા વધારા સાથે ૦-૧૨-૦
૪ જૈન ધમ વિષયિક પ્રશ્નનેાત્તર ( શ્રી આત્મારામજી મહારાજ કૃત. )
૫ શ્રાદ્ગુણુ વિવરણુ મૂળ અને ભાષાંતર સાથે છપાય છે. ૬ ધબિન્દુ મૂળ તથા ટીકા, ભાષાંતર અને વિવેચન સહીત. છ કુમારપાળ પ્રમધ ( ભાષાંતર ) નવીન પદ્ધતિથી,
આ શિવાય દરેક જાતનાં જૈનધર્મનાં પુસ્તક, નકશા, તેમજ મુનિ મહારાજાઓના ફાટામાસ વગેરે અમારી આફ્રી સમાં તૈયાર મળે છે. નફ્રા જ્ઞાનખાતામાં રહે છે, જેથી દરેક જન ખ'ધુ લાભ લેશે.
મગાવના પત્ર વ્યવહા૨ નીચેને શીરનામે કરવા.
91718
શ્રી જૈન આત્માનંદ સંભા
ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
: જૈનધર્મના તત્વજ્ઞાનનો માર્ગ અતિ ગહન છે, એ ગહન માર્ગમાં પ્રવેશ કરવાને માટે તેવા ઉત્તમ સાધને મેલવવા જોઇએ, જ્યાં સુધી ઉત્તમ પ્રકારની સાધન સંપત્તિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી એ ગહન માર્ગમાં પ્રવેશ કરી શકાય તેમ નથી; તેથી તેના સાધનરૂપે આ લઘુ લેખની યોજના કરવામાં આવી છે. સાતયનું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં આવે તે સ્વીકાદ સિદ્ધાંતનું રહસ્ય સારીરીતે સમજવામાં આવી શકે છે આહંત ધર્મના પારંગત મહાનુભાવ પુરૂષોએ પિતાના લોકોત્તર જ્ઞાનના બળથી સાતનય અને સપ્તભંગીની યુક્તિ સહિત પદ્ધતિ પ્રગટ કરી છે, તેમાં સાતત્યનું જ્ઞાન વસ્તુના યથાર્થ સ્વરૂપને સારી રીતે દર્શાવી શકે છે.
આત ધર્મના સિદ્ધાંત ગ્રંથ સમજવાને માટે સમર્થ વિદ્વાનેએ સાતયના સ્વરૂપને યુક્તિ પુર્વક દર્શાવ્યું છે, અને તે ઉપર અનેક ગ્રંથો લખેલા છે, કેટલાએક તે સમજવાને એટલા બધા મુશ્કેલ છે કે, તેમાં પ્રવેશ કરવાને માટે ન્યાયના મોટા ગ્રંથના અભ્યાસની આવશ્યકતા છે.
વર્તમાનકાળે જૈનવર્ગમાં તેવા ગ્રંને અભ્યાસ કરનારા ઘણા વિરલા પુરૂષો જોવામાં આવે છે, કદિ મુનિવર્ગમાંથી કોઈ તેવા વિદ્વાને નીકળી આવે છે, પણ ગૃહસ્થ વર્ગમાંથી તે કઈકજ તેવા વિદ્વાન મળી આવે છે, આથી આ લધુ પુસ્તકની લેજના વિશેષ ઉપગી થવાનો સંભવ છે.
આ લઘુ પુસ્તકમાં સાતનયનું સ્વરૂપ હેલાઈથી સમજી શકાય, તેવી - જના કરવામાં આવી છે. આનંદસૂરિ નામના એક જૈનાચાર્ય અને નયચંદ્ર નામના એક શ્રાવકના કુટુંબનો સંબંધ લઈ ઉક્ત વિષયને સારી રીતે વિવેચન પુર્વક ચર્ચવામાં આવ્યા છે, અને હેલી ભાષાથી તેને સ્પષ્ટ રીતે સમજાવવામાં આ વ્યો છે. મહાનુભાવ આનંદસૂરિ પિતાને શિષ્ય પરિવારને લઈ સિદ્ધગિરિની યાત્રા એ આવે છે અને ત્યાં નયચંદ્ર નામના શ્રાવકના કુટુંબને તેમને યોગ થઈ આવે છે, પરોપકારી આનંદસૂરિ શંકાશીલ નયચંદને પ્રતિબંધ આપવાને માટે સિદ્ધગિ. રિની યાત્રાએ આવેલા છે, અને સિદ્ધગિરિની સાત યાત્રા કરવાનો સંકલ્પ કરી સાત દિવસમાં સાતનના સ્વરૂપને ઉપદેશ આપે છે.
( ૧ લી યાત્રામાં માનભાવ આનંદસૂરિએ બહિરાત્મા, અંતરાત્મા અને ૫ રમાત્માનું સ્વરૂપ, દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ, તેના દશ સામાન્ય ગણું, કેળ વિશેષસુ, સ્વભાવ, નિયશબ્દને અર્થ, અને તેના સાત પ્રકાર દર્શાવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૨ ) ર યાત્રામાં મહાનુભાવ આનંદસૂરિએ વ્યાર્થિક પર્યાયાર્ષિક એવા નયના છે મૂળ મેદ અને દ્રવ્યાર્થિક નયના દશ ભેદ વર્ણવી બતાવ્યા છે.
૩ છ યાત્રામાં પર્યાય શબ્દને અર્થ, પર્યાયાર્થિકનયના ચારભેદ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે.
૪ થી યાત્રામાં શ્રાવિકા સુધાની શંકાને સમાધાનમાં જિજ્ઞાસુને મુખે સામાન્યનું સ્વરૂપ કહેવરાવી સૂરિવરે નિશ્ચયનય અને વ્યવહારનય ઉપર સારું વિવેચન કરી ૧ ગમ ૨ સંગ્રહ અને ૩ વ્યવહારનયનું સ્વરૂપ પ્રરૂપેલું છે.
૫ મી યાત્રામાં પર્યાયાર્થિ નયના ભેદ તરીકે ૧ જુસૂત્ર, ૨ શબ્દ, સમભિ અને ૮ એવભૂત-એ ચાર નવનું સ્વરૂપદર્શાવી સાતવયની વ્યાખ્યા પૂર્ણ કરેલી છે.
૬ ઠી યાત્રામાં નયના પ્રસંગને લઇને ૧ પ્રવૃત્તિ ૨ સંકલ્પ અને ૩ પરિ તિએ વસ્તુની ત્રણ અવસ્થા અને શુદ્ધનય અને અશુદ્ધનયનું વિવેચન કરી સાતે નયને દષ્ટાંત સાથે સારી રીતે સમજાવ્યા છે.
૭ મી યાત્રામાં નિયવિષે વિશેષ વિવેચન કરી જ્ઞાનનય અને ક્રિયાનય તથા નયાભાસને સંક્ષેપમાં દર્શાવી એ વિધેયને સમાપ્ત કર્યો છે છેવટે જિજ્ઞાસુના મુખથી ધર્મ તથા વ્યવહારને ઉપયોગી બોધ આપી આ લઘુ લેખને પુર્ણ કરવામાં આવ્યો છે.
આ લઘુ ગ્રંથ દરેક જૈનના સંતાનને ઉપયોગી છે. જો આ ગ્રંથ મનન પુવિક અાંત વાંચવામાં આવશે, તો વસ્તુસ્વરૂપને યથાર્થ બેઘ થયા વગર રહેશે નહિ. અનંતકાલ અને અતુલ માનવશક્તિને નિરર્થક વ્યય ન કરતાં આવા પ્રાચી ન તાત્વિક વિચારેનું મનન કરવામાં આવે છે તે કાલ અને શક્તિ વિક્ષરદાર પ્રેરવાથી અત્યંત બલવાલી અને સુખદ નીવડે છે. એ નિ:સંદેય વાત છે.
ઘેડા વખતમાં બહોળા ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક પિતાના ગ્રાહકોના આવતા લવાજમ ઉપર નજર રાખતાં, દરેક વર્ષે એક એકથી વ. ધારે સારી ભેટની બુક વધારે ખર્ચ કરી પ્રગટ કરી, પોતાના માનવંતા ગ્રાહકોને બીજા કોઈપણ માસિક કરતાં વધારે સારે દર વર્ષે એક સરખી રીતે લાભ આ. પેિ છે. જેથી દરેક જૈનબંધુઓ આવા અત્યુતમ ધાર્મિક કાર્યને (જ્ઞાનખાતાના કાર્યને તેના ગ્રાહક થઈ કે બીજીરીતે તેનું સંરક્ષણ કશે એવી અમે આશા રાખીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
આવા પઠન પાઠન કરવા માટે અયુતમ ઉપયોગી દ્રવ્યાનુયોગના ગ્રંશે આ મારા તરફથી પ્રસિદ્ધ થતાં શ્રી આત્માન પ્રકાશના ગ્રાહકેને દરવર્ષે ઉપર મુજબ ભેટ આપવામાં આવે છે, તે મુજબ આ છઠ્ઠા વર્ષની ભેટ તરીકે આ અપૂર્વગ્રંથ માટે ખર્ચ કરી આ માસિકના ગ્રાહકોને ભેટ આપવા માટે પ્રગટ કરવામાં આવ્યા છે.
ભારતવર્ષના મહાન ઉપકારી શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી મ
હારાજ ) ના સમણું અને ભક્તિ નિમિત્તે આ સંસ્થાને જન્મ થયેલ હોવાથી તે કપાળુ ગુરરાજનું હિંદુસ્તાનના ચસકળ સંધને રમણ રહે તે માટે આ ગ્રંથમાં તે પરમપુજ્ય ગુરૂરાજની છબી અમોએ મેટે ખર્ચ કરી તૈયાર કરી મુકવામાં આવી છે.
આ ગ્રંથની પેજના જૈન વિદ્વાનના પ્રાચીન લેખને અનુસરીને કરવામાં આવી છે, તે છતાં પ્રમાદને લઈને કોઈ સ્થળે એ કઈ જાતની સખલના થઈ હોય તે અમે મિથ્યાદુકૃત સહિત ક્ષમા યાચીએ છીએ.
આમાનંદ ભુવન, ) વરસંવતર૪૩૫આત્મસંવત ૧૪
શ્રી જૈન આત્માનંદ સભા.
ના અષાઢ પૂર્ણિમા
સંવત ૧૯૬૫
|
ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
:
-
કિ
Prદ્ધક
'
-
જચ માર્ગદર્શક
યાને.
सातनयन स्वरूप.
યાત્રા ૧ લી.
=
=
=
* *
રવજ્ઞાનની ઈચ્છાને ધારણ કરનાર, આહંતધર્મના પ્રSel= કાશથી જેના હૃદયનું અંધકાર દૂર થયેલું છે, અને 3 | જેના શુદ્ધ હદયમાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવાની
રડ પ્રબળ ઈચ્છા જાગ્રત રહ્યા કરે છે, એ એક તરૂણ દીકરી પુરૂષ નિરંતરશેધ કરવાની બુદ્ધિથી દેશદેશ ભમ્યા કરતે હતે, વસ્તુ સ્વરૂપની જિજ્ઞાસા તેના શુદ્ધ મનને આકર્ષી કરતી હતી. તે હૃદયથી અતિ આસ્તિક હતું, તથાપિ કઈ કઈવાર શંકાએનું જાળ તેના આસ્તિક હૃદયને દબાવી દેતું હતું.
આ તરૂણ પુરૂષનું નામ નચદ્ર હતું, તેણે બાલ્યવયથી શાશા સારા વિદ્વાનેને સમાગમ કર્યું હતું, તે પ્રથમથી શુદ્ધ આહંત ધર્મને ઉપાસક હતા. આહંતધર્મની ઉપાસના તેને કુળમાં પરંપસથી ચાલી આવતી હતી, જેનધર્મના પવિત્ર સંસ્કારે તેને કોમળ હૃદયમાં પ્રથમથી જ વાસિત થયા હતા.
આ પ્રમાણે નયચંદ્ર સર્વ રીતે છે છતાં તેનામાં એક મહા દેખા દેઈ કેહવારે પ્રગટ થતા હતા તે જ તે રામ વાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
(૨) નયમાર્ગદર્શક. તે, તેના હૃદયમાં વસ્તુ સ્વરૂપને વિચાર કરતાં અને ધાર્મિક તત્ત્વને વિમર્શ કરતાં વારંવાર શંકાઓ થયા કરતી હતી, કઈ કઈવાર તે તે શંકાના પ્રવાહમાં એટલે બધે તણાઈ જતો કે, તેને હૃદયની અંદર રહેલી ધાર્મિક આસ્થા પણ ક્ષણવાર ચલાયમાન થઈ જતી હતી.
નયચંદ્રઅતિશય ધનાઢ્ય ન હતું, પણ તે સારી સ્થિતિમાંહતે તેને પિતા એક મહાન વ્યાપારી હતા, તેણે વ્યાપારકળાથી ઘ- • શું દ્રવ્ય એકઠું કર્યું હતું, પણ તેજ માર્ગે પાછું તે દ્રવ્ય આકર્ષાઈ ગયું હતું.
લક્ષમીની ચંચળતા વ્યાપારકળામાં પ્રત્યક્ષ દેખાય છે. સમુદ્રના મિજાની જેમ વ્યાપાર લક્ષમીના ઉત્પત્તિ તથા લય ક્ષણે ક્ષણે થયા કરે છે. મહા વ્યાપારીના કેશાગારમાં નૃત્ય કરતી લક્ષ્મી વિદ્યુતની જેમ ક્ષણિક છે. વ્યાપારકળા જેવી લક્ષ્મી વર્ધક છે, તેવી ક્ષાથક પણ છે, તથાપિ માનવજીવનની સ્વતંત્રતાને પ્રભાવ વ્યાપાર ક ળાને આભારી છે. સેવાવૃત્તિથી વ્યાપારવૃત્તિ ઘણે દરજે ઉંચી છે, જે એ કળા સાથે ઉદારતાને ઉત્તમ ગુણ પ્રાપ્ત થયેલ હોય તે વ્યાપા રી આત્મા આલેક તથા પરલેક–ઉભયને સાધી શકે છે. આવા માહાન વ્યાપારી પિતાને પુત્ર નયચંદ્ર વ્યાપાર માર્ગને પ્રવાસી બન્ય ન હતું, તેના પિતાને માટે વૈભવ ચાલ્યો ગયે હતું, તથાપિ તેને. નિર્વાહ સુ ચાલે એટલું દ્રવ્ય તેને પિતા તરફથી પ્રાપ્ત થયું હતું, આથી તેને મનપસંસારની ઉપાધિની અસર થતી નહતી.
નયચંદ્રને સુબેધા નામે એક વિદુષી સ્ત્રી હતી. સુબેધામાં તેણુંના નામ પ્રમાણે ગુણ હતા. સુધાના ઉદરથી જિજ્ઞાસુ નામે એક પુત્ર ઉત્પન્ન થયે હતું, તે પણ યથાર્થ નામા હ. જિજ્ઞાસુએ પિતાના આસ્તિક પિતા પાસેથી ધાર્મિક અને વ્યવહારિક બંને પ્રકારની કેળવણી લીધી હતી, તે સાથે તેના કુમળા મન ઉપર આહંતધર્મની સંગીન આસ્તા પ્રથમથીજ પડી ગઈ હતી.
નયચંદ્ર સુધા અને જિજ્ઞાસુ–એ એકજ કુટુંબની ત્રિપુટી હમેશાં શિવત્તિને વખતે સાથે બેસી ધર્મચર્ચા કરતી હતી. વિદુષી સુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક
બધાના હૃદયમાં આર્હુતધર્મના તત્ત્વનું ઉત્તમ જ્ઞાન આરૂઢ થયું. હતું, તેથી તેણીના હૃદયમાં સ`ખા ક’ખા વગેરે ઢોષાને અવકાશ મળતે નહેાતા, તેણીના ૮૦ હૃદયમાં તત્ત્વને નિશ્ચય અચળપણું થ ગેલા હતા.
તે કુટુંબ જ્યારે તત્ત્વની ચર્ચા કરવાને બેસતુ, તે વખતે શ કાશીલ નયચંદ્ર અનેક પ્રકારની શકાએ કરતા અને તે દોષને લઈને તે ધ તત્ત્વના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નહાતા, શંકા વગરની તેની શ્રી સુખાધા ઘણીવાર વિનય અને પ્રાર્થના સાથે પોતાના શ'કાશીલ પતિને સમજાવતી તે પણ નયચંદ્ર પોતાના આગ્રહને વશ થઇ તે વાત માન્ય કરતા નહાતા.
એક વખતે ચૈત્ર માસની પૂર્ણિમાના પર્વને વિષે નયચ'દ્ર પેાતાના કુટુંબને લઇને સિદ્ધગિરિની યાત્રા કરવાને ગયા, તે શ‘કાશીલ હતા, તથાપિ આહુતધના પરપરાના સસ્કારોને લઈને તેણે શુદ્ધ હૃદ યથી યાત્રા કરવા માંડી. હૃદયમાં શંકા આવતી છતાં પૂના સંસ્કાર બળે આસ્તાના અંકુરાને પ્રગટાવતા નયચંદ્ર તે મહાપણીને ક્રિ વસે સિદ્ધગિરિના શિખર ઉપર આરૂઢ થયા. ત્યાં જઇ તેણે સ્નાન કરી આદિનાથ પ્રભુની પૂજા કરવાની પ્રવૃત્તિ કરવા માંડી. તેની શુદ્ધ શ્રા વિકા સુબેાધા અને પુત્ર જિજ્ઞાસુ પણ તેની સાથે નાનાદિ કરી પુજા કરવાને તત્પર થયા. સ કુટુંબ પ્રભુની પૂક્ત ભક્તિમાં તલ્લીન થયું, ઋને તેમણે વિવિધ ભાવનાથી પ્રભુની પુજા ભક્તિ કરી.
આ વખતે નયચ ંદ્રે ત્રિભુવન નાયક આદીશ્વર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી—“ હે દયાનિધિ, હે સુરાસુરપૂજ્ય, હું મહે।પકારી પ્રભુ, આ શક્તિ શ્રાવકને શરણ આપે, આપના પ્રરૂપેલા સ્યાદ્વાદ સિદ્ધાં ત મારા શકિત હૃદયમાં આરૂઢ થતા નથી, મને તે ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, છતાં મારૂ શુદ્ધ હૃદય તે વિષે શકા કર્યાં કરે છે. હે નાથ, આપ કરૂણાના સાગર છે, આપના તે સિદ્ધાંતનુ` સ્વરૂપ મનેપ્રત્યક્ષ દર્શાવે, અને મારા હૃદયમાં ઉત્પન્ન થતુ· શંકા જાળ દૂર કરશે. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
* ૧
, , ,
,
-
,
- -
-
~
-
-
~
-
-
*~
*
*
-
~-~
*
*
* *
*
* * * *
* * *
નમાર્ગદર્શક, આ પ્રમાણે સ્તુતિ કરી નયચંદ્ર પિતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની નીચે ઉતર્યો, જ્યાં તે તળેટીના પવિત્ર ભાગમાં આવે, ત્યાં જાણે પ્રભુને કરેલી તેની સ્તુતિ સફળ થઈ હોય, તેવા એક સમર્થ તત્વવેત્તા, અને શુદ્ધ ચારિત્રધારી ચમત્કારી મુનિ તળેટી પર વિશ્રાંત થયેલા તેના જવામાં આવ્યા. તે મહાનુભાવ વિમલાચળની યાત્રાએ આવ્યા હતા. તેમની સાથે બીજા બે તરૂણ મુનિઓ હતા, તેઓ તેમના શિષ્ય હતા, તે મહાત્મા મુનિવરને જોઈ નયચંદ્ર પોતાના કુટુંબ સાથે તેમની પાસે આવે, કુટુંબ સહિત તે મહાનુભાવને તેણે વંદના કરી. પવિત્ર મુનિવરે તેને ધર્મ લાભની આશીષ આપી.
પવિત્ર મુનિ નયચંદ્રને જાણે ઓળખતા હોય, તેમ આનંદપૂર્વક બોલ્યા–“ભદ્ર, ચૈત્ર માસની પૂર્ણિમાની પવિત્ર યાત્રા કરવાને તમને કુટુંબ સહિત આવેલા જોઈ હું ઘણે ખુશી થયે છું. આ પવિત્ર પર્વને દિવસ સિદ્ધગિરિની યાત્રામાં પ્રસાર કર જોઈએ.
નયચંદ્રની આવી સ્થિતિ જોઈ દયાળુ મુનિ પ્રસન્ન થઈને બેવ્યા–“ભદ્ર, આશ્ચર્યથી હૃદયને ક્ષેભ પમાડશે નહી અને તમારા શંકાળ હદયને નવાનવા તર્કને જાળમાં ફસાવશે નહીં. હું આ નંદસૂરિનામે જૈનમુનિ છું, કઈ મારા શિષ્ય મને જણાવ્યું હતું કે, નયચંદ્ર શ્રાવક આહંતધર્મને ઉપાસક અને વિદ્વાન છે, છતાં તે સ વંદા શંકાશીળ છે, તેની શંકા કેઈનાથી દૂર થઈ શકતી નથી. તેની સી સુધા સદગુણી શ્રાવિકા છે, અને તેને જિજ્ઞાસુ નામે પુત્ર ખરેખ રિ ધર્મને જિજ્ઞાસુ છે. આવા ઉત્તમ કુટુંબમાં વસનારા ભદ્રિક આ ભાનું હદય શંકાઓના સમૂહથી આવૃત રહ્યા કરે છે, તેની શંકાઓને કોઈ પણ વિનષ્ટ કરી શકતું નથી. આ ખબર સાંભળી મારા મન માં વિચાર છે કે, નયચંદ્રને ઉપદેશ આપી નિઃશંક કરે, કે જે થી આ શરીરવડે કાંઈપણ ઉપકારનું કાર્ય થયેલું ગણાય. આ તે વિચાર કરતાં જ્ઞાનના બળથી મારા જાણવામાં આવ્યું કે, “નય ગ્ર પિતાના કુટુંબ સાથે હાલ સિદ્ધગિરિની યાત્રાએ ગયેલ છે, આ જાણી તેમજ અમારે પણ સિદ્ધગિરિની યાત્રા કરવા ભાવ હતા, જે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક થી અમે પણ વિહાર કરી આસ્થળે આવ્યા છીયે. જ્ઞાનના બળથી મેં તમને કુટુંબ સહિત ઓળખી લીધા છે. જ્ઞાન અને જ્ઞાની મહારા જના પસાયથી તમારી શંકાઓ દૂર કરવાની મારી ઈચ્છા છે.”
મુનિવરના આવા વચન સાંભળી નયચંદ્ર અત્યંત ખુશી થઈ ગયે. પ્રબેધા અને જિજ્ઞાસુ પણ હદયમાં અતિ આનંદ પામી ગયા. સર્વેએ તે મહાનુભાવને વંદના કરી. નયચંદ્ર વિનયથી બે -“ભગવન, આપ મહોપકારીના દર્શનથી હું સહકુટુંબ કૃતાર્થ થ છું. આ ૫ આનંદસૂરિજી ખરેખર આનંદદાયક થયા છે. આપની પવિ ત્ર વાણી એ મારા આત્માને પૂર્ણ આરામ આપવાથી આપ સત્ય રી તે આત્મારામ રૂપ છે. આ૫ ભારતવર્ષના જૈનમુનિઓમાં વિખ્યા તિ પામેલા જૈનાચાર્ય છે. મેં અનેકવાર આપનું પવિત્ર નામ પ્રશ સા સાથે સાંભળ્યું છે. આપની વાણીએ ભારતવર્ષની જનપ્રજાને ભારે ઉપકાર કર્યો છે. મારા જેવા એક લઘુ શ્રાવકને માટે વિહાર કરી ઉપદેશ આપવા આ તરફ પધાર્યા, એ આપની મહેપકારવૃત્તિને ધન્યવાદ ઘટે છે, આપના જેવા શુદ્ધ ચારિત્રધારી અને પરોપકારી જેનમહાત્માઓ જ્યાં સુધી ભારતક્ષેત્ર ઉપર વિચરે છે, ત્યાં સુધી વીરશાસન વિજ્યવંત છે. મહાનુભાવ,હવે કૃપા કરી મારી શંકાઓને દૂર કરે, અને શ્રદ્ધારૂપી દઢશિલા ઉપર અથડાતા મારા શંકિત હૃદયને તે પર સ્થિર કરે.”
નયચંદ્રના આવા ઉચિત વચને સાંભળી આનંદસૂરિ અતિ આનંદ પામીને બેલ્યા–“ભદ્ર, દરેક ક્ષેત્રમાં વિચરી ઉપદેશ આપ
–એ અમારું કર્તવ્ય છે. અને ચરિત્રને ઉપયોગ પણ તેમાં જ ચરિતાર્થ છે. શ્રાવકજી, જે ક્ષેત્ર સ્પર્શના હશે તે અમારે અહિં સાત યાત્રાઓ કરવી છે. શરીરની સ્થિતિ નિર્બળ હેવાથી હમેશાં એક એક યાત્રા થઈ શકશે. તે યાત્રા પૂર્ણ કરી આવ્યા પછી, આજ સ્થાને તમને અને તમારા કુટુંબને ઉપદેશ આપવામાં આવશે. તમે ઉપવેગ રાખી તે જ વખતે યાત્રા પૂર્ણ કરી પરવારજે.”
સૂરિવારનાં આવાં વચન સાંભળી નયચંદ્રનું હદય હર્ષથી ઉભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક. રાઈ ગયું. ગુરૂભકિતના પ્રભાવથી શરીર માંચિત થઈ ગયું અને નેત્રે હર્ષાશ્રુથી ભરાઈ ગયા. ક્ષણવાર પછી તે વિનય વચને બેભે–ભગવન, આપે મારા ઉપર બહુ કૃપા કરી છે, પણ મારા હૃદયમાંથી શંકાઓ દૂર થશે કે નહીં, એ મને સંદેહ છે. મેં ઘણાં શાએ વાંચ્યા છે અને ઘણાં જૈન વિદ્વાની સાથે મારે ચચા થઈ છે, પરંતુ હું અદ્યાપિ કેઈરીતે નિઃશંક થયેલ નથી. અહતતત્વના સ્વરૂપ અને લક્ષણમાં મને અનેક શંકાઓ રહ્યા કરે છે. જે હું આપનાથી શંકા રહિત થઈશ, તે આપને સમાગમ અને મારું જીવન કૃતાર્થ થયા વિના રહેશે નહીં.
નયચંદ્રના આ વચને સાંભળી આનંદસૂરિ મંદ મંદ હાસ્ય કરતાં બોલ્યા–“ભદ્ર, તમારા હૃદયની શંકા દૂર થવાને જે સત્ય ઉપાય છે, તે તમારા જાણવામાં કે સાંભળવામાં આવ્યું નથી, એમ લાગે છે. જ્યાં સુધી એ ઉપાય ગ્રહણ કરવામાં ન આવે, ત્યાં સુધી જૈનધર્મના સિદ્ધાંતનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. અને તમારે માટે પણ તેમજ બન્યું છે.”
નયચંદ્ર નિર્મળ હૃદયે જણાવ્યું–ભગવન, એ ક ઉપાય છે? તે કૃપા કરી જણ સૂરિવર બેલ્યા–શ્રાવક, જૈન સિદ્ધાંત અને જૈનમત સમજવાને માટે પ્રથમ છ દ્રવ્યનું સ્વરૂપ અને સાત નય જાણવા જેઈએ. જ્યાં સુધી સાત નયનું સ્વરૂપ સમજવામાં આવે નહીં, ત્યાં સુધી તત્ત્વનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. છ દ્રવ્ય, જીવ, અજીવ વિગેરે સર્વ પદાર્થો અને તેની ઘટના નયની રીતિથીજ સમજાય છે. તેથી તમારે પ્રથમ યથાર્થ રીતે નયનું સ્વરૂપ જાણવું જોઈશે, જેથી તમારા હૃદયની શંકાએ તત્કાળ દૂર થઈ જશે.
નયચંદ્ર નમ્રતાથી બે -“ભગવન, આપનું કહેવું યથાર્થ છે. સાત નયનું સ્વરૂપ મારા સમજવામાં આવ્યું નથી. હવે આપ કૃપા કરી મને તે વિષે સમજાવે.”
૪૧ ધર્માસ્તિકાય, ૨ અધમતિકાય, આકાશાસ્તિકાય, ૪પુદગલાસ્તિકાય, ૫ કાલ, ૬ વાસ્તિકાય- એ છ દ્રવ્ય કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક.
( ૭ )
આ વખતે શ્રાવિકા સુત્રેાધા અને પુત્ર જિજ્ઞાસુ વિનયપૂર્વક બાલ્યા—“ ભગવદ્, આપ નિષ્કારણુ દયાનિધિ અમારી ઉપર કૃપા કરી એ સાત નયના સ્વરૂપના ઉપદેશ આપે. એ ગહન વિષય અમારાથી સમજી શકાતા નથી. જેવી રીતે અમે અજ્ઞ અને અલ્પમતિ સ મજી શકીએ. તેવી રીતે સમજાવશે તેા અમારી ઉપર આપના મ હાન ઉપકાર થશે.
આનંદસૂરિ ગ‘ભીર સ્વરથી ખેલ્યા—હે ભવ્ય આત્માએ, હું તમને તે સાત નયનુ` સ્વરૂપ યથા રીતે સમજાવીશ અને તે વિષય અમેાએ ધારેલી સાત યાત્રામાં સ`પૂર્ણ કરવામાં આવશે. હમેશાં યાત્રા પૂર્ણ કરી આ તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવવાની ઇચ્છા રાખજો.
આ પ્રમાણે કહી તે મહાનુભાવ સૂરિવરે ઉપદેશને આર‘ભ કર્યાં પેહેલા નીચે પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગલાચરણ કર્યું——
प्रणम्य परमब्रह्मशुद्धानंदरसास्पदम् । वीरं सिद्धार्थ राजेंद्रनंदनं लोकनंदनम् ॥ १ ॥
પરમ બ્રહ્મના શુદ્ધ આનંદ રસના સ્થાનરૂપ અનેકાને આનદ આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વીર પરમાત્માને પ્રણામ
કરીને.
नयस्वरूपं वक्ष्ये वस्तुयाथार्थ्यबोधकम् ।
यद्ज्ञानेन प्रबुद्धात्मा निःशंको जायते नरः ||२||
વસ્તુના યથાર્થ ખેાધને આપનારા સાત નયનુ' સ્વરૂપ કહીશ, જેના જ્ઞાનથી પ્રતિધ પામેલે પુરૂષ નિઃશંક થાય છે. ૨
આ પ્રમાણે મ’ગળાચરણ કર્યાં પછી આન'દસૂરિ શ્રીવીર શાસનના વિજય ઈચ્છી અને તેના વિજયથી પેાતાને વિજયવત માની એટલે પેતે વિજયાન'દસૂરિ યથા મની શાંતસ્વરથી આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
(<)
નયમાર્ગદર્શક.
ઓલ્યા હે ભવ્ય આત્મા નયચંદ્ર, પ્રથમ તમારે આત્માને માટે થાડુ’ જાણવું જોઇશે. આપણા સર્વજ્ઞ પરમાત્માએ આત્માને ત્રણ પ્રકારે જણાવ્યેા છે. અહિરાત્મા, અતરાત્મા અને પરમાત્મા. જે જીવ મિથ્યાત્વના ઉદયથી શરીર, સ્ત્રી, ધન, પુત્ર, પુત્રી વગેરે પરિવારમાં તથા પોતાના ગૃહવૈભવ,નગર, દેશ, મિત્ર વગેરે ઋષ્ટ વસ્તુઓમાં રાગ બુદ્ધિ અને શત્રુ વગેરે અનિષ્ટ વસ્તુઓમાં દ્વેષબુદ્ધિ ધારણ કરે છે, તે અહિરાત્મા કહેવાય છે. તેને વિદ્વાને ભવાભિન'દી પણ કહે છે. કારણ કે, તે જીવ ખાહ્ય વસ્તુને તત્ત્વ સમજે છે અને ભાગવિલાસમાં આનંદ માને છે. મહેરની વસ્તુઓ ઉપર પોતાના જીવનના ઉપયાગ કરનારા જીવ અહિરાત્મા કહેવાય છે. જે જીવ ચાથાથી તેખારમે ગુણ સ્થાને રહી અ`તષ્ટિ વાળા હાય, તે અ'તરાત્મા કહેવાય છે. તેવા જીવને તત્ત્વ ઉપર શ્રદ્ધા હોય છે, તે કર્મના ખ'ધના હેતુઓને સારી રીતે જાણે છે. તે લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે. સુખદુઃખમાં સરખી રીતે વર્તે છે. હુ તથા શાક ધારણ કરતા નથી અને સદા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે.
આ વખતે નયચંદ્ર શંકા લાવી એલ્યુ~~ મહારાજ, આ શ‘કાશીલ શ્રાવકના મનમાં એક શકા ઉત્પન્ન થઇ છે, જે આજ્ઞા હાય તેા તે શંકા દૂર કરવાને પ્રશ્ન કરૂં?
*
સૂરિવરે પ્રસન્નતાથી કહ્યું, “ભદ્ર,જે શંકા હાય તેને માટે ખુશીથી
પ્રશ્ન કરો.
નયચંદ્ર—ભગવન,આપે કહ્યું, કે અ‘તરાત્મા જીવ કર્મના અધ ના હેતુઓને જાણે છે. તે તે કર્મના ખ'ધના હેતુ કયા ? તે સમજાવે, આન‘દસૃરિ——સદ્ર, આ સ'સારમાં જીવને મિથ્યાત્મ, અવિરતિ, કષાય,પ્રમાદ અને ચેગએ પાંચ કર્મ ખ'ધના હેતુ ગણાય છે, કારણકે તેને લઈનેજ કર્મના બંધ થાય છે.
નયચંદ્ર હ પૂર્વક કહ્યું, “ મહારાજ, હવે મારી તે શંકા દૂર થ, પરંતુ એક ખીજી શકા ઉભી થઈ છે, તમે કહ્યું કે, અતરામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શિકા જીવ લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે, સુખદુઃખમાં સમાન રીતે વર્તે છે. હર્ષ તથા શેક ધારણ કરતાં નથી, તે કેવી રીતે સંભવે તે કૃપા કરી સમજાવે.
સૂરિવર શાંત સ્વરથી બેલ્યા–“ભદ્ર, અંતરાત્મા જીવન મ નવૃત્તિ સારી હોય છે, તે ઉત્તમ મનવૃત્તિને લઈ સમજે છે કે, જ્યારે કમ ઉદય આવે ત્યારે જવ તેિજ પિતાની મેળે ભેગવે છે, તેને કોઈ પણ બીજું સહાય કરી શકતું નથી. જ્યારે તેને કોઈ પણ દ્રવ્યની હાનિ-નુકશાની થાય છે, ત્યારે તે અંતરાત્મા જીવ પિતાના મનમાં એ વિચાર કરે છે કે, “જે દ્રવ્યાદિ વરતુ નષ્ટ થઈ છે, તે પરવસ્તુ છે, તેની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી, માટે સંબંધ તે આત્મ પ્રદેશમાં અવિષ્યગ ભાવ સંબંધે કરી સમવેત છે. તે સંબંધ જ્ઞાનલક્ષણવાળે છે. તે માટે સંબંધ કદીપણ નષ્ટ થવાનું નથી. આ પ્રમાણે વિચાર કરનાર અંતરાત્માને દ્રવ્યાદિકની હાનિ થવાથી કાંઈ પણ શેક થતું નથી. કદિ કોઈ દ્રવ્યાદિકને લાભ પ્રાપ્ત થાય તે તે સુ
જીવ પિતાના હૃદયમાં વિચારે છે કે, “આ પાલિક વસ્તુની સાથે મારે સંબંધ થયે, તેથી મારે તે ઉપર ખુશી થવાનું શું છે?” આ પ્રમાણે મનન કરનારે માનવ આત્મા તેથી તે ઉપર રાગ ધારણ કરતું નથી. - નયચંદ્ર–“ભગવન, આપના કહેવાથી મારી શંકા દૂર થઈ ગઈ છે. બહિરાત્મા અને અંતરાત્માનું સ્વરૂપ મારા સમજવામાં યથાર્થ રીતે આવ્યું છે. કેમ શ્રાવિકા, તમે પણ સમજ્યા કે ?”
સુધા વિનીત વચને બેલી સ્વામિનાથ, સૂરિવરની આ વી સરલ વાણી સાંભળી કેણ ન સમજે, તેમાં વળી તમારી જેમ હું શંકાશીલ નથી, એટલે મને સમજવામાં વધારે સુગમતા પડે છે.”
આનંદસૂરિ આનંદપૂર્વક બોલ્યા-નયચંદ્ર, હવે હું તમારી પાસે પરમાત્માનું સ્વરૂપ સંક્ષેપમાં કહું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળે.
પિતાના શુદ્ધ સ્વભાવને પ્રતિબંધ કરનારા કર્મરૂપી શત્રુઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) નયમાર્ગદર્શક હણી અને નિરૂપમય કેવળજ્ઞાનાદિ સંપત્તિ પ્રાપ્ત કરી જે જગતના સ ર્વ પદાર્થોને કરામલકવતું જાણે છે અને અવલેકે છે, અને પિતે પરમ નંદના સંદોહથી સંપન્ન રહે છે, તે તેર તથા ચાદમાં ગુણ સ્થાને રહેના જીવ પિતાના શુદ્ધ સ્વપમાં રહેવાથી સિદ્ધાત્મા અથવા પરમા મા કહેવાય છે.
ભદ્ર નયચંદ્ર, આ ત્રણ પ્રકારના આત્માને વિષે જે પહેલે બહિ રાત્મા કહો, તે ભાવાભિનંદી હેવાથી અધમ ગણાય છે. તેથી તેને ઉચ્ચસ્થિતિ મેળવવાને માટે અંતરાત્મા થવાની જરૂર છે. તે અંતરાત્માની પદવી પ્રાપ્ત કરવાને તેણે તત્ત્વજ્ઞાન મેળવવું જોઈએ. જૈન ધર્મમાં જીવ અજીવ વગેરે નવ ત અને દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તને કહેલા છે. તે સિવાય બીજા છ દ્રવ્ય ત કહેવાય છે. એ તનું જ્ઞાન તમે મેળવ્યું હશે.
નયચંદ્ર–ગુરૂમહારાજ, જીવ, અજીવ વિગેરે નવ તર અને દેવ, ગુરૂ અને ધર્મ–એ ત્રણ ત મારા જાણવામાં છે, પણ આપે જે છ દ્રવ્યતત્વ કહ્યા, તે કયા? તે મારા જાણવામાં આવ્યા નથી.
આનભરીભદ્ર, એ છ દ્રવ્યતાના નામ તમે જાણો છો
કે નહિ નદી
નયચંદ્ર–ના, મહારાજ, એ મારા જાણવામાં નથી. - આ વખતે જિજ્ઞાસુ બે –પિતાજી, તમે કેમ ભુલી ગયા?
એ છ દ્રવ્યતત્વના નામ તમે જાણે છે અને તે નામ હું તમારી પાસેથી શીખે પણ છું.
નયચંદ્ર–બેટા, હું ભુલી ગયે છું, કહે, તે છ દ્રવ્યતત્વના નામ શું છે?
જિજ્ઞાસુ–૧ જીવાસ્તિકાયર ધમસ્તિકાય, ૩ અધર્માસ્તિકાય, ૪ આકાશાસ્તિકાય, ૫ પુદગલાસ્તિકાય અને ૬ કાલ–એ છ દ્રવ્યતોના નામ છે.
નયચંદ્ર-હસીને બેટા, હા, એ નામ હું જાણું છું પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક
( ૧૧ ) રંતુ તે છ દ્રવ્યતત્વે કહેવાય છે, એ વાત મારા જાણવામાં ન હતી. વત્સ, તું એ કયાંથી શીખ્યો?
જિજ્ઞાસુ–પિતાજી,મેં મુનિરાજના વ્યાખ્યાનમાં સાંભળેલું તેમજ જૈનગ્રંથમાં પણ તે વિષે સારી રીતે વાંચ્યું હતું.
નયચંદ્ર-વત્સ, તને ધન્યવાદ છે, તારી સ્મરણ શક્તિ જઈ મારૂ હૃદય સંતુષ્ટ થાય છે. તે સાથે મને મારે માટે ખેદ થાય છે કે, તે છ દ્રવ્યતત્ત્વ વિષે મેં ઘણીવાર વાંચ્યું હશે, અને તે વિષે ચચી પણ કરી હશે, તથાપિ શંકાઓના જાલમાં હું તે ભુલી ગયો છું. આ પૂજ્ય સૂરિવર મારી શંકાઓને દૂર કરશે, ત્યારે મારું હૃદય નિર્મળ
થશે.
આનંદસૂરિ પ્રસન્નતાથી બેલ્યા–ભદ્ર, કોઈ જાતની ચિંતા રાખશે નહીં. તમે સારી રીતે નિઃશંક થઈ શકશે, તમે છ દ્રવ્યતત્વ વિષે બરાબર સમજ્યા નથી, હવે તે વિષે ધ્યાન દઈને સાંભળે.
જૈનશાસ્ત્રમાં ૧ જીવાસ્તિકાય, ૨ ધર્માસ્તિકાય, ૩ અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, ૫ પુદગલાસ્તિકાય અને ૬ કલ–એ છદ્રવ્યતત્તવ કહેવાય છે. તેમાં પ્રથમ દ્રવ્ય એટલે શું? એ સમજવાનું છે. જે દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવશે, તે પછી એ છ દ્રવ્યત હેલાઈથી સમજી શકાશે. - પ્રથમ તે દ્રવ્યનું લક્ષણ શું? અને દ્રવ્ય કેને કહેવાય એ વાત જાણવી જોઈએ, એ સમજવાથી દ્રવ્યગુણ પર્યાય સારી રીતે જા. વામાં આવશે, એટલે તમારા હૃદયમાંથી શંકાઓને મોટો ભાગ
દૂર થઈ જશે.
ભદ્ર નયચંદ્ર, આ જગતમાં દ્રવ્યનું લક્ષણ તર” કહેવાય છે. જે સત્ છે, તે દ્રવ્ય છે, તેને માટે આગમમાં દર્શાવ્યું છે. “ શે ”િ
જિજ્ઞાસુ વિનયથી બેભે–ભગવન, આપ કૃપા કરી સર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) નયમાર્ગદર્શક. ને અર્થ સમજાવે; એટલે દ્રવ્યનું લક્ષણ અમારાથી સમજી શકાશે.
સૂરિવર બેલ્યા-વત્સ, તમારું કહેવું યથાર્થ છે, તમે સત નું સ્વરૂપ સાંભળે. પિતાના ગુણ પર્યાયમાં વ્યાપે છે, તે સત્ કહેવાય છે, વિદ્વાને સત શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરે છે “રીતિ સ્વીવાન ગુWપથાન વ્યામોતીતિ સતા” પિતાના ગુણ પર્યાયમાં વ્યા પે તે સત્ કહેવાય છે. આ વખતે સુધા બોલી–ભગવન, આપે જે સત્ શબ્દનો અર્થ અને તેનું લક્ષણ કહ્યું તે યથાર્થ છે. મને કેઈએ વળી બીજી રીતે સમજાવ્યું હતું.
સૂરિવર–ભ, તને કેવી રીતે સમજાવ્યું હતું?તે કહે જોઈએ. સુબેધા–ભગવન કેઈએ મને એમ પણ કહ્યું હતું કે “તા
વ્યયુ સતા ઉત્પત્તિ, વિનાશ સ્થિરતા એ ત્રણથી જે યુકત હોય તે સત્ કહેવાય છે. અર્થાત્ જે વસ્તુ ઉત્પન્ન થાય, સ્થિર થાય અને નષ્ટ થાય તે સત કહેવાય છે. એવું જે સત તે દ્રવ્ય
નું લક્ષણ છે. - જિજ્ઞાસુ–ભગવન, મેંવલી સનું લક્ષણ જુદી જાતનું સાંભ
ળ્યું, છે. “અશિપિરિસર ” જે અર્થ ક્રિયા કરી શકે તે સત્ કહેવાય છે.
સુબેધા અને જિજ્ઞાસુના આ વચને સાંભળી સૂરિવર બેલ્યાશ્રાવિકા સુબેધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુએ સત ના લક્ષણે કહ્યાં છે તે યથાર્થ અને સપ્રમાણ છે. વત્સ જિજ્ઞાસુએ જે અર્થ ક્રિયાકારી સનું લક્ષણ કર્યું તેને માટે શાસ્ત્રકાર લખે છે – - “યુવાશિયારિતદેવ પરમાર્થાત !
यचनार्थ क्रियाकारि तदेव परतोऽप्यसत्." ॥१॥ જે અર્થ ક્રિયા કરનાર છે તે પરમાર્થે સત્ છે, અને જે અર્થ કિયા કરનાર નથી તે પરમાર્થે પણ અસત્ છે” ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક ( ૧૭ ) “ભદ્ર નયચંદ્ર, એવા સત્ પદાર્થને શાસ્ત્રકારે દ્રવ્ય કહે છે,
નયચંદ્ર પ્રશ્ન કર્યો-મહારાજ, સત્ શબ્દને અર્થ સમજવામાં આ પણ તે સના અર્થને દર્શાવનાર દ્રવ્ય શબ્દ મારા સમાજ વામાં આવતું નથી તે કૃપા કરી તે દ્રવ્ય શબ્દનો અર્થ સમજાવે.
આનંદસૂરિ આનંદ પામી બોલ્યા,--ભદ્ર, જે પિતાપિતાના પ્રદેશ ના સમૂહવડે અખંડ વૃત્તિથી સ્વભાવ તથા વિભાવના પર્યાયને દવે એટલે પાસ થાય છે, પ્રાપ્ત થશે અને પ્રાપ્ત થયેલ છે, તે દ્રવ્ય કહેવાય છે, તેને માટે તેવાજ અર્થને બતાવનારી દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે– _ “निजनिजप्रदेशसमूहैरखंमवृत्या स्वनावविनावपर्यायान् द्रवति द्रोष्यति अदुद्रवत् इति द्रव्यं "
વળી તેનું લક્ષણ એવું પણ છે કે, “જુuપાવર ” જે ગુણ પર્યાયવાળું હોય, તે દ્રવ્ય કહેવાય છે. જે વસ્તુ ત્રણ ત્રણ ૫ર્યાય પ્રાપ્ત કરે અથવા છેડે અથવા પિતાના પર્યાયવડે પ્રાપ્ત થાય અને થવા મુક્ત થાય તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય શબ્દમાં દુ શબ્દ મૂળ છે. દુ એટલે સત્તા તેને અવયવ અથવા વિકાર તે દ્રવ્ય કહેવાય છે, એટલે મહાસત્તાની અવાંતર સત્તારૂપ વસ્તુ તે દ્રવ્ય કહેવાય છે. તે દ્રવ્યમાં રૂપ, રસાદિ ગુણ એ ત્રણને સમૂહ હોય છે. તેમજ તે દ્રવ્ય ભૂતકાળના પર્યાયથી અને ભવિષ્યકાળના પર્યાયથી પણ હોઈ શકે છે. રાજાને કુમાર ભવિષ્યના રાજ્ય પર્યાયથી ભાવી પર્યાયવડે દ્રવ્ય રૂપ છે. ઘીને ઘડે અંદર ઘી ન હોય તે ભૂતકાળના પર્યાયથી અનુભૂ ત ઘીના આધાર પર્યાયે દ્રવ્ય કહેવાય છે.
સૂરિવરના આ શબ્દ સાંભળો શંકાશીલ નયચંદ્ર શંકા લાવી ને બે –ભગવન, આપના કહેવાથી દ્રવ્યનું સ્વરૂપ મારા સમજ વામાં આવ્યું છે, પણ આ શંકાશીલ શ્રાવકના મનમાં એક શંકા ઉ. ત્પન્ન થઈ છે, જો આજ્ઞા હેતે પ્રગટ કરું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
નયમાર્ગદર્શક.
સુરિવર-ભદ્ર, ખુશીથી કહેા. તમારી શકાઓને દૂર કરવા માટેજ અમા અદ્ભુપરિકર થયા છીએ.
નયચંદ્ર નમ્રતાથી એલ્યેા—ભગવન, આપે દ્રવ્ય શબ્દની વ્યુ ત્પત્તિમાં જણાવ્યુ` કે, જે પેાતાના પ્રદેશના સમૂહથી અખંડ વૃત્તિવૐ સ્વભાવ તથા વિભાવના પર્યાયને પ્રાપ્ત થાય, તે દ્રવ્ય કહેવાય તે તેના સ્વભાવ તથા વિભાવના પર્યાય કયા કહેવાય? તે મને સમજાવશે. સ્વભાવ કેાને કહેવાય અને વિભાવ કેને કહેવાય ? તે પણ કહેશે.
સૂરિવર સહવને એલ્યા——ભદ્ર, તમારૂં પ્રશ્ન યથાર્થ છે. તમારે સ્વભાવ અને વિભાવનુ સ્વરૂપ જાણવાની જરૂર છે. તે જાણ્યા શિવાય દ્રવ્યનુ યથાર્થ સ્વરૂપ સમજાતું નથી-,તે હવે ધ્યાન પૂર્વક
સાંભળેા-~
દ્રવ્યને માટે પર્યાયને લઇને એ પ્રકાર દર્શાવ્યા છે. એક અનુ રૂલઘુ દ્રવ્ય અને બીજી ગુરૂલઘુ દ્રવ્ય—તેમાં જે સ્થિર હાય, તે અનુ તે રૂ લઘુ કહેવાય છે, તેના દાખલા તરીકે સિદ્ધક્ષેત્ર છે. સિદ્ધક્ષેત્ર કદિપછુ ચલાયમાન થતું નથી, તેથી તે અનુરૂલઘુ કહેવાય છે, જે વસ્તુ તિરછી ગતિ કરનાર કે ચિલત હેાય તે ગુરૂલઘુ કહેવાય છે. તેના દાખલા તરીકે પવન છે. હવે તે અનુરૂલઘુ દ્રવ્યના જે વિકાર તે સ્વભાવ પર્યાય, અને તે સ્વભાવ પર્યાયથી જે ઉલટા તે વિભાવ પયા કહેવાય છે.
આ વખતે જિજ્ઞાસુએ વિનયથી પુછ્યુ, ભગવદ્, સ્વભાવ અ ને વિભાવન` સ્વરૂપ તે સમજાઇ ગયું, પણ પર્યાયને માટે સ્પષ્ટ રી તે સમજાવા.
સૂરિવરે કહ્યું—ગુણુના જે વિકાર તે પર્યાય કહેવાય છે. તેના મા ૨ પ્રકાર છે. ૧ અન’તભાગ વૃદ્ધિ ૨ અસંખ્યાત ભાગવૃદ્ધિ, ૩ સખ્યા ત ભાગવૃદ્ધિ, ૪ અનંત ગુણુ વૃદ્ધિ, ૫ અસંખ્યાતગુણવૃદ્ધિ, ૬ સ’ખ્યાત ગુણવૃદ્ધિ, છ અનંત ભાગહાનિ, ૮ અસંખ્યાત ભાગહાનિ, હું સખ્યાત ભાગહાનિ, ૧૦ અનતગુણાનિ, ૧૧ અસખ્યાત ગુહાનિ અને ૧૨ સંખ્યાત ગુણહાનિ, નરનારક વગેરે ચાર ગતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
નયમા દર્શક,
( ૧૫ ) અથવા ચારાશી લાખ યાનિ–એ પણ વિભાવ પર્યાય કહેવાય છે. આ વખતે સુએધાએ પોતાના પુત્ર જિજ્ઞાસુને પુછ્યું, વત્સ, આ પર્યાય ના ખાર પ્રકાર તારા જાણવામાં આવ્યા, પણ તેની અંદર ગુણ એટલે શું એ તારા સમજવામાં આવ્યુ` છે કે નહી ?
જિજ્ઞાસુ માતાને નમન કરીને બોલ્યેા—માતુશ્રી, તમેજ મને ગુણ વિષે એકવાર સમજાવ્યુ` છે, તેથી તે વાત મારા સ્મરણમાં છે.
નયદ્રે કહ્યું; બેટા,ગુણ વિષે તું શું જાણે છે? તે કહી બતાવ,ને તું યથાર્થ જાણતા હેઇિશ, તેા આ સૂરિવર તને અભિનંદન આપશે,
જિજ્ઞાસુ નિઃશંક થઈને બેચે—પિતાજી, તે વિષે હું ખરાઅર સમજ્યેા નથી, પણ દ્રવ્યના જે સામાન્ય ગુણ છે, તેના નામ મને આવડે છે. તે કહું તે સાંભળેા—૧ અસ્તિત્વ, ૨ વસ્તત્વ, ૩ દ્રવ્ય, ૪ પ્રમેયત્ન, ૫ અનુરૂલઘુત્વ, ૬ પ્રદેશત્લ, ૭ ચેતન૧, ૮ અચેતન ત્વ, ૯ મૂર્ત્તત્વ, અને ૧૦ અમૂર્ત્તત્વ——એ દશ દ્રવ્યના સામાન્ય ગુ ણુ કહેવાય છે.
સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા-ભદ્ર, જિજ્ઞાસુ, તે' કહેલા તે ના મ યથાર્થ છે, પણ તે દરેકના અર્થ જાણે છે કે નહિ ?
જિજ્ઞાસુ—ભગવન, તેના અર્થ તે હું ખરાખર જાણતા નથી. નયચ’---ભગવન, તેના અર્થ તા આપજ કહે। જેથી અમારા કુટુંબ ઉપર મહાન ઉપકાર થશે. સૂરિવર બોલ્યા——હે ભદ્ર આત્માએ,તે દ્રવ્યના દશ સામાન્ય ગુણેાના અર્થ સમજાવું,તે તમે સાવધાન થઇને સાંભળજો—જે દ્રવ્યનું સરૂપપણુ નિત્યાદિ ઉત્તર સામાન્ય અને વિશેષ સ્વભાવનું આધારભૂત છે, તે અસ્તિત્વ નામે પ્રથમ ગુણ છે. દ્રવ્યનું સામાન્ય અને વિશેષ રૂપપણુ, એ વસ્તુત્વ નામે ખો ગુણ છે. દ્રવ્યના સ્વરૂપમાં જે ‘સત્ ’ લક્ષણ કહ્યું, તે વ્યત્વ નામે ત્રી જે જો ગુણ છે. પ્રમાણવડે જે માપી શકાય તે પ્રમેય નામે ચેાથે ગુણ છે. પ્રત્યેક સમયે દ્રવ્યયમાં છ ગુણની વૃદ્ધિ અને હાનિ જે થયા કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
(૧૬) નયમાર્ગદર્શક. છે, તે અગુરુલઘુત્વ નામે પાંચમે ગુણ છે. તે ગુણ સૂક્ષમ હોવાથી કહી શકાય તેવું નથી. તે માત્ર આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે. જે ક્ષેત્રપણે જેટલા અવિભાગી પરમાણુ યુદ્ગલે હોય તે પ્રદેશત્વ નામે દ્રવ્યને છઠે ગુણ છે. જેનાથી વસ્તુને અનુભવ થાયતે ચેતના નામે સાતમે ગુણ છે. જે વસ્તુમાં જ્ઞાન રહિત પણું, તે અચેતન નામે આઠમે ગુણ છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હેય તે મૂર્તવ નામે નવ ગુણ છે. જે દ્રવ્યમાં ઉપર કહેલ રૂપાદિન હેય, તે અમૂર્તત્વ નામે દશમે ગુણ છે. આ દશ ગુણે દ્રવ્યના સામાન્ય ગુણ કહેવાય છે અને તે ઉપરથી દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં આવે છે.
નયચંદ્ર ખુશી થઈને બે –ગુરૂવર્ય, આપની વાણીરૂપીગ ગામાં સ્નાન કરવાથી મારું હૃદય નિર્મળ થતું જાય છે. અને તેમાંથી શંકારૂપીમલ દૂર થતા જાય છે.
સૂરિવર બેલ્યા–ભદ્ર, હવે તે વિષે કઈ જાણવાની અપેક્ષા
નયચંદ્રને હવે તે વિષે કાંઈ શંકા નથી. આ વખતે જિજ્ઞાસુ વિનયથી બે –પિતાજી, જે અવિનય ન થાય તે એક વાત હું જણાવું.
સુરિવાર–એમાં અવિનય નહીં થાય. જે કહેવાનું હોય તે ખુશીથી કહે.
જિજ્ઞાસુ–કપાળ ગુરૂ મહારાજ, જેવી રીતે આપે દ્રવ્યના સામાન્ય ગુણે કહ્યા, તેવી રીતે તેના વિશેષ ગુણે પણ હોવા જોઈએ. મારા પિતા એ વાત પુછવી ભુલી ગયા છે.
નયચંદ્ર–વત્સ, તને સાબાશી ઘટે છે. એ વિષે મારી ભૂલ - થઈ છે. કૃપાળુ ગુરૂ આપણને દ્રવ્યના વિશેષ ગુણે સમજાવશે.
સૂરિવર પ્રસન્નતાથી બેલ્યા–હે ભવ્ય આત્માઓ, દ્રવ્યના વિ. શેષ ગુણ સેળ છે. તે તમે સાવધાન થઈને સાંભળે–૧ જ્ઞાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક ( ૧૭ ) ૨ દર્શન, ૩ સુખ, ૪ વીર્ય, ૫ સ્પર્શ, ૬ રસ, ૭ ગંધ, ૮ વર્ણ, ૯ ગતિ હેતુત્વ, ૧૦ સ્થિતિહેતુત્વ, ૧૧ અવગાહન હેતુત્વ, ૧૨ વર્ત ના હેતુત્વ, ૧૩ ચેતનત્વ, ૧૪ અચેતનવ, ૧૫ મૂર્તત્વ અને ૧૬ આ મૂર્તવ એ સોળ દ્રવ્યના વિશેષ ગુણે કહેવાય છે. તેઓમાં જ્ઞાન, દર્શ ન, સુખ, વીર્ય, ચેતનત્વ અને અમૂર્તત્વ એ છ ગુણ જીવના છે. સ્પ શં, રસ, ગંધ,વર્ણ, અચેતત્વ અને મૂર્તવ–એ છે ગુણ પુદ્ગલના છે. ગતિ હેતુત્વ, અચેતન અને અમૂર્તત્વ--એ ત્રણ ગુણ ધમસ્તિ કાયના છે. સ્થિતિ હેતુત્વ, અચેતનત્વ અને અમર્તત્વ–એ ત્રણ ગુ. ણ અધર્માસ્તિ કાયના છે. અવગાહન હેતુત્વ, અચેતન અને અમૂર તૈ– એ ત્રણ ગુણ આકાશસ્તિ કાયના છે. વર્તમાહેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તવ એ ત્રણ ગુણ કાળના છે. તે સેળ ગુણમાં જે છેલ્લા ચાર ગુણ છે, તે સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ અને વિજાતિની અપેક્ષાએ વિશેષ ગુણ થાય છે.
નયચંદ્ર હર્ષસહિત બોલ્ય–“મહાનુભાવ, સૂરિવર્ય, આપની વાણીથી મારા હૃદયમાં પ્રકાશ પડતે જાય છે અને શંકારૂપ અને ધકાર દૂર થતું જાય છે. ભગવાન , હવે સાતનયનું સ્વરૂપ ક્યારે સમજાવશે? મને તે જાણવાની ઘણું ઈચ્છા છે. આપની અમૃતમય વાણું સાંભળવાને હૃદય અતિ આતુર થયા કરે છે.
સૂરિવરે સાનંદવાને જણાવ્યું, “શ્રાવકજી, તમે હજુ માત્ર દ્રવ્ય અને તેના સામાન્ય અને વિશેષ ગુણ જાણ્યાં છે, પણ હજુ એક બાબત જાણવાની છે, તે જાણ્યા પછી સાતનયનું સ્વરૂપ સહેલાઈથી તમારા જાણવામાં આવી શકશે. નયચંદ્ર-મહારાજ, તે કઈ બાબત જાણવાની બાકી છે? તે કહે.
આનંદસૂરિ–હવે કઈ બાબત જાણવી જોઈએ? એ તમેજ કહે જોઈએ. જો તમે એ બાબત માત્ર નામથી જ કહેશે, તે મને ઘણે સંતોષ થશે.
નયચંદ્ર-ગુરૂવર્ય, એ બાબત મારા સ્મરણમાં આવતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
નયમાર્ગદર્શક.
આ વખતે સૂરિવરે સુખાધા શ્રાવિકાને અને જિજ્ઞાસુ પુત્રને કહ્યું, ભદ્ર, જો તમારા જાણવામાં આવે તે તમે પણ કહેજો. સુમેધા શાંત અને કામલ સ્વરથી ખેાલી—ભગવન, એ બાબત મારા જાણુવામાં આવી ગઇ છે, તેમ આ વત્સ જિજ્ઞાસુના જાણવામાં પણ આવી ગઈ છે. આ મારા સ્વામી પણ એ બાબત જાણે છે, પણ તેમના શકાશીલ સ્વભાવને લઈને તે વાત તેમની મનેવૃત્તિપર આરૂઢ થઇ નથી, એટલે તેમને યાદ આવવી મુશ્કેલ છે.
રિવર—શ્રાવિકા, તમે સુષુદ્ધ છે, તેથી તે વાત જાણતા હશે, પણ આ માળક જીજ્ઞાસુના મુખથી તે બાબત સાંભળવાની મારી ઇચ્છા છે, તે જિજ્ઞાસુ તે ખખત જણાવે.
ગુરૂ મહારાજના આ વચન સાંભળી જિજ્ઞાસુ બોલ્યા—ભગવન, પ્રથમ જીવાદિ દ્રવ્યાના સ્વભાવ જાણવા જોઇએ. તે સામાન્ય અને વિશેષ સ્વભાવ—એમ બે પ્રકારે કહેલા છે. તેના બધા નામ અને અર્થ મારા જાણવામાં ખરાખર આવ્યા નથી.
સૂરિવર—ભદ્ર નયચંદ્ર, તમારા પુત્ર આ જિજ્ઞાસુને પૂર્ણધન્યવાદ ઘટે છે. તેણે તમારા કુટુંબમાં રહી ઘણા સારા બેધ મેળવ્ય છે. તે માન તમારા ધર્મપત્ની શ્રાવિકા સુબાધાને ઘટે છે. સુબાધા નમ્રતાથી બેલી—ભગવન, તે માન મને ઘટતું નથી, પણ તમારા આ શ્રાવકને ઘટે છે.
રિવર—શ્રાવિકા, એ વાત સત્ય છે, પણ હું તો તમને વધારે ધન્યવાદ આપું છું. પેાતાના સંતાનેાને બાલ્યવયમાંથી સુધારી કેળવા યેલા કરવા, એ માતાનુ જ કર્તવ્ય છે. અને તમે એ કર્ત્તવ્ય યથા રીતે ખજાવેલું છે. હવે જીવાદિ દ્રબ્યાના સ્વભાવ વિષે હું તમને સમજાવું, તેધ્યાન દઇને સાંભળેા, જીવાદિ દ્રવ્યના બધા મળીને એક વીશ સ્વભાવ છે. તેમાં અગીયાર સામાન્ય સ્વભાવ છે. અને દશ વિશેષ સ્વ ભાવ છે. પેલે અસ્તિત્વભાવ, મીોનાસ્તિસ્વભાવ, ત્રીજોનિત્યસ્વભા વ, ચેાથે અનિત્યસ્વભાવ, પાંચમા એકસ્વભાવ, છો અનેક સ્વભાવ ૧ સ્વભાવ ગુણ પર્યાયના અંતર્ભત જાણવા જાદા નહીં. પરંતુ વિશેષમાં એટલું કે શુદ્ગુણીમાં રહે છે અને સ્વભાવ ગુણ ગુણી બન્નેમાં રેહે છે કારણકે ગુરુગુણી પોતપેાતાની પરિણતિને પરિણમે છે, તેથી પરિણતિ જે છે તે સ્વભાવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક ( ૧૦ ) સાતમે ભેદ સ્વભાવ, આઠમે અભેદ સ્વભાવ, નવમો ભવ્ય સ્વભાવ, દસમે અભવ્ય સ્વભાવ અને અગીયારમે પરમ સ્વભાવ છે. એ અગી યાર સામાન્ય સ્વભાવ કહેવાય છે, બારમે ચેતન સ્વભાવ, તેર અચેતન સ્વભાવ, ચિદમ મસ્તે સ્વભાવ, પંનરમ અમૂર્ત સ્વભાવ, સેળ એક પ્રદેશ સ્વભાવ, સત્તરમે અનેક પ્રદેશ સ્વભાવ, અઢારમે વિભાવ સ્વભાવ, ઓગણીશમે શુદ્ધ સ્વભાવ, વીશમે અશુદ્ધ સ્વભાવ અને એકવીશમે ઊપચરિત સ્વભાવ–એ દશ દ્રવ્યના વિશેષ સ્વભા વ છે. જીવ અને પુદ્ગલમાં તે એકવીશ સ્વભાવ છે. અને ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય—એ ત્રણને ચેતન સ્વભાવ, મૂર્તસ્વભાવ, વિભાવસ્વભાવ અશુદ્ધસ્વભાવ અને ઉપચરિત સ્વભાવ–એ પાંચ સ્વભાવ શિવાય બાકીના સળ સ્વભાવ લાગુ ૫ડે છે. ઉપર કહેલા પાંચ સ્વભાવ અને બહુપ્રદેશ સ્વભાવ–એ છે સ્વભાવને વજીને બાકીના પનર સ્વભાવ કાલિદ્રવ્યને લાગુ પડે છે.
ભદ્ર નયચંદ્ર, હવે તે દ્રવ્યના સ્વભાવના અર્થ કહું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળો–પ્રથમ અગીયાર સામાન્ય સ્વભાવના અર્થ કહું છું. પિતાના સ્વભાવના લાભથી કદાપિ દૂર ન રહેવું, તે દ્રવ્યને અતિ સ્વભાવ છે. જે પરરૂપપણે ન થાય, તે દ્રવ્યને નાસ્તિ સ્વભાવ છે. દ્રવ્યની અંદર પિતાપિતાના કમભાવનાના પ્રકારના પર્યાય, શ્યા મતા રક્તવાદિક જે ભેદક કહેવાય છે, તે ભેદક છતાં પણ દ્રવ્ય તેનું તેજ રહે એટલે પૂર્વે અનુભવ કરેલું જ્ઞાન જેનાથી થાય છે, તે દ્રવ્યને નિત્ય સ્વભાવ કહેવાય છે. જે દ્રવ્યના પર્યાયમાં પરિ. ગુમરૂપાંતર થાય અર્થાત્ જેના રૂપમાં ઉત્પાદ થય રહેલા છે, તે દ્રવ્યને અનિત્ય સ્વભાવ છે. સહભાવી સ્વભાવના જે એકરૂપને લઈને આધાર થાય તે દ્રવ્યને એક સ્વભાવ કહેવાય છે. જેમ રૂપ, રસ, ગંધ અને સ્પશને એક આધાર ઘડે છે, તેવી રીતે એક દ્રવ્યની અંદર વિવિધ પ્રકારના ધર્મને આધાર હોય તે દ્રવ્યને એક સ્વભાવ કહેવાય છે. એકમાં અનેક સ્વભાવ જોવામાં આવે તે દ્રવ્યને અનેક સ્વભાવ કહેવાય છે. જેમ મારી એક દ્રવ્ય છે, પણ તેની અંદર બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) નયમાર્ગદર્શક. અનેક દ્રવ્યને પ્રવાહ રહેલો હોય છે. તેથી તે દ્રવ્ય અને સ્વભાવી ગણાય છે. આકાશ એક દ્રવ્ય છે, પણ તેની અંદર ઘટાકાશ, વિગેરે ભેદ જોવામાં આવે છે. એક ગુણ અને બીજો ગુણી, એક પર્યાય અને બીજે પર્યાયી વિગેરે સંજ્ઞા અને સંખ્યા વિગેરે લક્ષણાદિકના ભેદ એક દ્રવ્યમાં પાડી શકાય છે, તેથી તે દ્રવ્યને ભેદ સ્વભાવ કહેવાય છે. એ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રજન, ગુણ, ગુણ વિગેરેને એક સ્વભાવ હોવાથી અભેદ વૃત્તિએ, દ્રવ્યને અભેદ સ્વભાવ પણ કહેવાય છે. એકજ દ્રવ્ય અનેક કાર્ય કારણની શકિતવાળું હોય, તે ભવિષ્ય કાળમાં પરસ્વરૂપાકાર થઈ શકે છે, તેથી દ્રવ્યને તે ભવ્ય સ્વભાવ છે. જે ત્રણે કાલ પરસ્વરૂપમાં મળે તે પણ પરસ્વરૂપાકાર ન થાય, તે દ્રવ્યને અભવ્ય સ્વભાવ છે. જે જે દ્રવ્યમાં સ્વલક્ષણભૂત જે જે પરિણામિક ભાવ મુખ્ય હોય તે દ્રવ્યને પરમભાવ સ્વભાવ છે. જેમકે “જ્ઞાન સ્વરૂપ આત્મા.”
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યના અગીયાર સામાન્ય સ્વભાવ જાણવા ગ્ય છે. આ તેને સંક્ષિપ્ત અર્થ કહેલા છે. તેને માટે વિશેષ અર્થ પણ આગમમાં દર્શાવેલા છે, જે હું તમને કઈ પ્રસંગે કહીશ. હવે દ્રવ્યના દશ વિશેષ સ્વભાવ કહેલા છે, તેના સંક્ષિાર્થ સાંભળે, જે ચેતનાપણને વ્યવહાર પ્રવરે છે, તે દ્રવ્યને ચેતન સ્વભાવ છે. અને તેનાથી ઉલટી રીતે જે પ્રવર્તે તે દ્રવ્યને અચેતન સ્વભાવ છે. જે દ્રવ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરેને ધારણ કરે છે, તે તેને મૂર્ત સ્વભાવ છે. તેથી જે ઉલટ તે અમૂર્ત સ્વભાવ છે એકત્વ પરિ સુતિ અને અખંડ આકારના સંનિવેશનું જે ભાજનપણું તે એક પ્રદેશ સ્વભાવ છે. વળી જે દ્રવ્યમાં ભિન્નપ્રદેશને વેગ, તેમજ ભિન્ન પ્રદેશની કલ્પના કરીને અનેક પ્રદેશ વ્યવહારનું યેગ્યપણું હોય તે દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવ છે. દ્રવ્ય પિતાના સ્વભાવથી જુદી રીતે પણ વર્ત છે, તેથી તેને વિભાવ સ્વભાવ છે. દ્રવ્ય કેવળ શુદ્ધ અને ઉપાધિભાવરહિત અંતર્ભાવ પરિણમન પણ હોઈ શકે છે, તે તેને શુદ્ધ સ્વભાવ છે. વળી તેનાથી વિપરીત એટલે ઉપાધિ જનિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક ( ૨૧ ) બહિર્ભાવ પરિણમનપણું પણ હોય છે, તેથી તે તેને અશુદ્ધ સ્વભાવ છે. દ્રવ્યના નિયમિત સ્વભાવને બીજા સ્થાનમાં ઉપચાર કરવામાં આવે છે, તેથી તેને ઉપચરિત સ્વભાવ પણ કહેવાય છે. તે નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યના દશ વિશેષ સ્વભાવ છે.
આ વખતે શ્રાવિકા સુબેધા નમ્રતાથી બેલી-ભગવન, આપના મુખથી દ્રવ્યના સામાન્ય અને વિશેષ મળી એકવીશ સ્વભાવ જાણું મારા હૃદયમાં વિશેષ પ્રકાશ પડે છે; તથાપિ ચાલતા પ્રસંગમાં એક શંકા ઉત્પન્ન થઈ છે, જે આપની આજ્ઞા હોય તે પ્રગટ કરું.
સૂરિવરે આજ્ઞા આપી એટલે સુધા બેલી–ભગવન, આપિ જે દ્રવ્યને વિશેષ ઉપચરિત સ્વભાવ કરી, તેમાં જે ઉપચરિત એટલે ઉપચાર કહેવાય છે, તે તે ઉપચાર શેનાથી ઉત્પન્ન થાય છે? તે કૃપા કરી જણાવે.
સૂરિવર પ્રસન્ન થઈને બેલ્યા–શ્રાવિકા, તમારે પ્રશ્ન સાંભળી હું ખુશી થયે છું. તે ઉપચરિત સ્વભાવને માટે આગમમાં સારી રીતે વિવેચનપર્વક લખેલું છે, તે ધ્યાન દઈ સાંભળે–ઉપચરિત સ્વભાવ બે પ્રકારે છે. એક કર્મજન્ય અને બીજે સ્વભાવિક, પુદગલના સંબંધને લઈને જીવની અંદર જે મર્તાપણું અને અચેતનપણું કહે વામાં આવે છે, તે ઉપચાર છે અને તે કર્મ જનિત છે, એટલે જે કર્મ છે, તે ઉપચરિત સ્વભાવ છે, અને જે સિદ્ધાત્મામાં વસ્તુનું જ્ઞાતાપણું અને દર્શકપણું છે, તે બીજો સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. સરિ. વરને આ ઉત્તર સાંભળી સુધા આનંદ પામીને બેલી–મહાનુ ભાવ, હવે મારા મનની શંકા દૂર થઈ ગઈ, હવે કૃપા કરી આગળ ઉપદેશ આપે.
આ વખતે નયચંદ્રના હૃદયમાં શંકા જાલ ભરાઈ આવ્યું, તે ઉંચે વરે નમ્રતાથી બેલ્ય–ગુરૂ મહારાજ, આપે કહેલા દ્રવ્યના સ્વભાવ વિષે વિચાર કરતાં મારા હૃદયમાં શંકા જાલ થઈ આવ્યું છે, જે આજ્ઞા હેય તે પ્રશ્ન કરું.
રિવર શાંતતાથી બેલ્યા–ભદ્ર, તમારી શંકાઓ દૂર કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
( રર ) નયમાર્ગદર્શક માટે જ હું વિહાર કરીને આવ્યો છું. તેથી જે શંકા ઉત્પન્ન થાય તે પ્રગટ કરે. વારંવાર તે વિષે મારી આજ્ઞા લેવાની જરૂર નથી.
નયચંદ્ર ખુલ્લા હૃદયથી બે –ભગવન, આપે જે દ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવે કહ્યા, તે બધા ન માનીએ તે શેષ આવે? તે કૃપા કરી જણાવશો. ' સૂરિવર ઉત્સાહ લાવીને બેલ્યા–ભદ્ર નયચંદ્ર, જે વાદી ઉપ૨ કહેલા દ્રવ્યના સ્વભાવને માને નહીં, તેના મતમાં ઘણું દૂષણ આવે છે. તે હું કહું, તે સાંભળે—જે દ્રવ્યને એકાંતે અસ્તિ સ્વભાવ માને અને નાસ્તિ સ્વભાવ ન માને તે સર્વ પદાર્થમાં સંકર વગેરે દૂષણે લાગે છે, કારણ કે, તેમ માનવાથી સર્વ દ્રવ્યની જુદી જુદી નિયત સ્વરૂપવસ્થા નહીં થાય અને તેથી જગત્ એકરૂપ થઈ જાય છે. અને જેથી તે વાત સર્વ શાસ્ત્ર તથા વ્યવહારની વિરૂદ્ધ બને છે, તેથી બીજા પ. દાર્થની અપેક્ષાએ દ્રવ્યને નાસ્તિ સ્વભાવ પણ માન જોઈએ. તેમ જે એકાંતે દ્રવ્યને નાસ્તિ સ્વભાવ માને તે જગતું બધું શૂન્ય થઈ જાય, તેથી એમ પણ માનવું ન જોઈએ.
જે એકાંત દ્રવ્યને નિત્ય માને તે અર્થ ક્રિયાકારિત્વાને અભાવ થઈ જાય; જેથી દ્રવ્ય પરંપરા વગર નાશ પામી જાય. જે એકાંત અનિત્ય માને તે પણ દ્રવ્યને નિરન્વય નાશ થશે. જો એકાંત એક સ્વભાવ માને તે વિશેષ અભાવ હોવાથી અનેક સ્વભાવ વિના મૂળ સત્તારૂપ સામાન્યને પણ અભાવ થઈ જાય, કારણ કે વિશેષ વિના સામાન્ય અને સામાન્ય વિના વિશેષ ગધેડાના શીંગડાની જેમ અસત્ થઈ જાય. જે દ્રવ્યને એકાંતે અનેક રૂપ માને તે દ્રવ્યને અભાવ થશે. નિરાધાર હોવાથી તેમજ આધાર આધેયના અભાવથી દ્રવ્યને અભાવ થવો જોઈએ. જે દ્રવ્યને એકાંત ભેદ માને તે વિશેષના આધાર વિના તેના ગુણપર્યાયને બોધ ન થાય કારણ કે, આધારાધેયના અભેદ વિના બીજે સંબંધ ઘટી શકે નહી. તેથી દ્રવ્યની અંદર રહેલ અર્થ અને કિયાના અભાવથી દ્રવ્યને અભાવ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક. ‘
( ૨૩ )
તેથી
જાય, જો એકાંત અભેદ માને તા સર્વ પદાર્થ એક રૂપ થઈ જાય, આ દ્રવ્ય છે, આ દ્રવ્યના ગુણ છે અને આ દ્રવ્યના પર્યાય છે, એવા વ્યવહારમાં વિરોધ આવી જાય અને તે વિરોધને લઈને દ્રવ્યના પણ અભાવ થઈ જાય.
જો દ્રવ્યને એકાંતે ભવ્ય સ્વભાવી માનવામાં આવે તેા સ દ્રવ્ય પરિણામી થઇ બીજા દ્રવ્યના રૂપને પ્રાપ્ત કરે અને તેમ કરવાથી સ ́કર વિગેરે દૂષણા દ્રવ્યને લાગુ પડી જાય. જો દ્રવ્ય એકાંત અભવ્ય સ્વભાવી મને તો સવ થા શૂન્યપણુ ના પ્રસ`ગ આવે, જો દ્રવ્યને પ રમભાવસ્વભાવી ન માને તા દ્રવ્યની અંદર પ્રસિદ્ધરૂપ શી રીતે આપી શકાય ? કારણકે અનંત ધર્માત્મક વસ્તુને એક ધર્મથી કહેવી તેનુ' નામ પરમભાવ સ્વભાવ કહેવાય છે, તેની અંદર ખાધ આવી જાય, જો દ્રવ્યને એકાંત ચૈતન્ય સ્વભાવ માને તે સ વસ્તુ ચૈતન્યરૂપ થઇ જાય, અને તેમ થવાથી ધ્યાન, અને ધ્યેય, જ્ઞાન અને રોય, ગુરૂ અને શિષ્ય, વિગેરે મર્યાદાના ભંગ થાય, એમ થવાથી સ શાસ્ત્રીય વ્યવહાર અંધ પડી જાય.
જો દ્રવ્યના એકાંત અચેતન સ્વભાવ માને તે સ ચૈતન્ય ધ ના ઉચ્છેદ થઇ જાય, જો દ્રવ્યને એકાંત મૂત્ત્તરવભાવી માને તે આત્માને મુક્તિની સાથે વ્યાપ્તિજ ન થાય, જો એકાંત અમૂત્તસ્વ ભાવી માને તેા આત્મા કઢિપણ સંસારી થાયજ નહીં, જો દ્રવ્યને એ કાંતે એક પ્રદેશ સ્વભાવી માને તે અખંડ રિપૂર્ણ આત્મા અનેક કાના કોં નહીં થઈ શકે. જેમ માટીના ઘડા અવયવવાળા છે, તે દેશથી ક’પવાળા અને દેશથી નિષ્કપ દેખાયછે. તે તેને અનેક પ્રદેશી ન માનવાથી એ વાત શી રીતે સિદ્ધ થશે ? કર્દિ જો એમ કહેા કે, તે ઘડાના અવયવ ક`પે છે, પણ પાતે અવયવી ઘડાક‘પતા નથી તે ‘ચાલે છે’ એ પ્રયાગ શી રીતે સિદ્ધ થાય? જેમ એક પ્રદેશમાં થતા કપના પર’પરાએ સંબધ છે, તેમ એક દેશમાં થતાં કપના અભાવના પણુ પરપરાએ સંબંધ છે, માટે દેશથી ચાલે છે અને દેશથી ચાલતે નથી. એમ અસ્ખલિત વ્યવહારમાં અનેક પ્રદેશ માનવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
'નયમા દશક,
જો દ્રવ્યના અનેક પ્રદેશ સ્વભાવ ન માને તે આકાશ વિગેરે દ્રવ્યમાં પરમાણુંના સચાગ શી રીતે ઘટી શકે? કારણકે, દેશથી તે એક વત્તી છે. જેમ ‘ ઇંદ્રનુ` કું ડલ' જોકે કુંડલ તા ઈંદ્રના કાનનું છે, પણ કાન એ ઈંદ્રના એક દેશ છે, તેથી તેને લઈને તે ઇંદ્રનુ` કું ડલ કહેવાય છે. તેવી રીતે પરમાણુ વૃત્તિ આકાશની સાથે દેશથી માને તા આકાશાક્રિકને પ્રદેશ ઇચ્છતા નથી, તાપણુ માનવા પડશે. જો સ થી માને તે પરમાણું આકાશાદિ પ્રમાણ માનવા જોઈએ. જો ખને ન માને તો પરમાણુ' વૃત્તિ રહિત થઇ જાય, તેથી દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવી માનવું ચેાગ્ય છે.
જો દ્રવ્યને એકાંતે અનેક પ્રદેશ સ્વભાવી માને તે તેને અ તથા ક્રિયાના કરનાર પણાને અભાવ અને સ્વસ્વભાવની શૂન્યતાના પ્રસ'ગ આવે.
જે દ્રવ્યને એકાંતે વિભાવ સ્વભાવી માને તે મેાક્ષનાજ અલાવ થઇ જાય. જો એકાંત શુદ્ધ સ્વભાવ માને તે આત્માને કર્મને લેપ લાગેજ નહીં, અને જ્યારે એમ થાય તેા પછી સંસારની વિચિ ત્રતાના અભાવ થઈ જાય, જો એકાંત અશુદ્ધ સ્વભાવ માને તે કિ પણ આત્મા શુદ્ધજ થાય નહીં, અને જો એકાંતે દ્રવ્યને ઉપચરિત સ્વભાવી માને તે આત્મા કક્રિષણ જ્ઞાતા થાયજ નહીં. અને એકાંતે અનુપરિત સ્વભાવ માને તે આત્મા સ્વપરવ્યવસાયી જ્ઞાનવાળા થઈ શકેજ નહીં, કારણ કે, જ્ઞાન પોતાના વિષયમાં અનુપરિત છે, પરંતુ પરના વિષયમાં પરની અપેક્ષાયે જણાતા પરથી નિરૂપણુ થચેલા સ'ખ'ધપણાને લઈને ઉપચિરત છે.
ભદ્ર નયચ'દ્ર, આ પ્રમાણે સ્યાદ્વાદમતની પદ્ધતી પ્રમાણે દ્રષ્યના સર્વ સ્વભાવ માનવા જોઇએ.
સૂરિવરના આ વચન સાંભળી નયચદ્ર, સુઐાધા અને જિજ્ઞાસુ ત્રણે અતિશય આનંદવ્યાપ્ત થઇ ગયા. સૂર્યના પ્રકાશથી જેમ અધકાર દૂર થઈ જાય, તેમ સૂરિવરની આ ઉપદેશ વાણીથી નયનચ'દ્રની કેટલીએક શકાએ દૂર થતી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
*
*
*
નયમાર્ગદર્શક. (૨૫). નયચંદ્ર નમ્રતાથી બો –“ભગવન, આપની ઉપદેશ વાણીએ મારા હૃદયને નિઃશંક કર્યું છે. હવે મને ખાત્રી થઈ છે કે, દ્રવ્યના બધા સ્વભાવે દ્રવ્યને લાગુ પડે છે. એકાંતે કઈ એકજ સ્વભાવ દ્રવ્યને લાગુ પડતું નથી. અને તેથી આહંતધર્મને સ્યાદ્વાદ મત સર્વ પ્રકારે વિજયી થાય છે. હવે કૃપા કરી વિશેષ ઉપદેશ આછે કે જેથી મારા હૃદયમાં એક પણ શંકા રહેવા પામે નહીં. આનંદસૂરિ શાંત અને ગંભીર સ્વરથી બોલ્યા–ભદ્ર નયચંદ્ર, મેં તમને આત્માના ત્રણ પ્રકાર–બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપે સમજાવ્યા અને તે પછી દ્રવ્ય અને તેના સામાન્ય તથા વિશેષ ગુણ, પર્યાય અને સામાન્ય તથા વિશેષ સ્વભાવ વિષે પણ સમજૂતી આપી. હવે તમને સાતનયનું સ્વરૂપ સમજાવાની ઈચ્છા રાખું છું. એ સાતનયનું સ્વરૂપ સમજવામાં આવશે એટલે તમારા હૃદયમાંથી શંકાનું જાળ વિનષ્ટ થઈ જશે અને દરેક પદાર્થનું યથાર્થ જ્ઞાન થઈ આવશે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સ્વરૂપ નયની સાથે મિશ્ર કર્યા વગર સમજાય તેવું નથી. વિવિધ પ્રકારના સ્વભાવવાળા દ્રવ્યને પ્રમાણથી જાણવાને માટે સ્યાત અને નય–એ બંનેને મિશ્ર કરવા જોઈએ. તેથી સ્વદ્રવ્યની અપેક્ષાએ અસ્તિરૂપ અને પરદ્રવ્યની અપેક્ષાએ નાતિરૂપ ઈત્યાદિ જે દ્રવ્યની સિદ્ધિ છે તે સારી રીતે સમજવામાં આવશે.
શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબોધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ, તમે પુણ્યવત ત્રિપુટી છે. તમારે ભવિ આત્મા ધર્મને શ્રવણને અધિકારી છે. તમારું હૃદય ધર્મની પવિત્ર વાસનાથી વાસિત છે. તે તમારા હૃદયમાં જ્યારે નયનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રતિબિંબિત થશે, એટલે તમારા હૃદયમાં કઈ વિલક્ષણ પ્રકાશ પડશે, અને તે પ્રકાશના પ્રભાવથી તમારી શંકાઓનું અંધકાર દૂર થઈ જશે.
નય એટલે શું? શ્રાવક નયચંદ્ર, ના એ શબ્દની વ્યુત્પત્તિ એવી છે કે, “નાना स्वजावे भ्यो व्यावत्य एकस्मिन् स्वनावे वस्तुनयनं नयः "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
(૨૬) નયમાર્ગદર્શક. વસ્તુને તેના વિવિધ પ્રકારના સ્વભાવમાંથી નિવૃત્ત કરી એક સ્વભાવમાં લાવે, તે નય કહેવાય છે, અથવા પ્રમાણથી સંગ્રહ કરેલા અર્થને જે એક અંશ તે નય કહેવાય છે, કેટલાક વિદ્વાને એમ પણ કહે છે કે, જ્ઞાતા પુરૂષને અભિપ્રાય અથવા શ્રુત વિકલ્પ તે નય કહેવાય છે, અથવા અનુગદ્વારની વૃત્તિમાં એમ કહે છે કે, સર્વ અનંત ધર્મવાળી વસ્તુમાં જે એક અંશને ગ્રહણ કરનારે બેધ, તે નય કહેવાય છે. નયચક્રમાં તે એમ લખે છે કે, એક વસ્તુ અનંત ધર્મવાળી છે, તેમાંથી એક ધર્મની મુખ્યતા કરવાનું જે જ્ઞાન તે નય કહેવાય છે.
આ વખતે નયચંદ્ર વિચાર કરી બે –મહારાજ, આપે નયનું સ્વરૂપ સમજાવવાને જુદા જુદા તેના લક્ષણે કહ્યા, પણ તેમાં થી એક લક્ષણ દાખલો આપી સમજાવે, કે જેથી મારી બુદ્ધિમાં તે ગ્રાહા થાય. આ સૂરિવર નયચંદ્રને ધન્યવાદ આપીને બેલ્યા–ભદ્ર નયચંદ્ર, નય એટલે શું? તેને દાખલો એ છે કે, જીવ વગેરે જે એક દ્રવ્ય છે, તે અનંત ધમાંત્મક છે, એટલે તેમાં ઘણા ધર્મો રહેલા છે, તેમાં થિી એક ધર્મનું ગ્રહણ કરવું, અને તેની અંદર રહેલા બાકીના ધર્મ ને નિષેધ ન કરે તેમ તેમનું ગ્રહણ પણ ન કરવું, અર્થાત્ તે દ્રવ્યના અનંત ધર્મમાંથી એક ધર્મને મુખ્ય કરે, તે ન કહેવાય છે, જે તે દ્રવ્યના એક અંશને માની બાકીના અને નિષેધ કરે તે તે નયાભાસ કહેવાય છે, એ નયાભાસ જૈનમત સિવાય બીજા મતમાં આવે છે.
તે નયના સાત પ્રકાર હોવાથી તે સાત નય કહેવાય છે. ૧નગમનય, ૨ સંગ્રહનય, ૩ વ્યવહારનય, ૪ રૂજુસૂવનય, ૫ શબ્દનય, ૬ સમભિરૂઢય, અને ૭ એવભૂતનથ– આવા તે સાત નવના નામ છે.
આ વખતે નયચંદ્ર પ્રશ્ન કર્યા–ભગવન, જેવી રીતે આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક. (ર૭) નયના લક્ષણના પ્રમાણ આપ્યા, તેવી રીતે નયાભાસના લક્ષણનું કઈ પ્રમાણ છે કે નહીં?
સૂરિવર બેલ્યા–ભદ્ર, નયાભાસને માટે પણ પ્રમાણ છે, તે સાંભળ–
“સ્વા િવેતા તિરાપલાળી નાના”
પિતાના ઇરછેલા પદાર્થના અંશથી બીજા અંશને જે નિષેધ કરે તેમજ નયની જેમ દેખાય તે નયાભાસ કહેવાય છે. ' - નયચંદ્ર–મહારાજ, આપે આ પ્રમાણ બહુ સારું આપ્યું, હવે હું તેને યાદ કરી રાખીશ, પણ એક બીજી શંકા ઉત્પન્ન થઈ છે કે, આપે જે સાત નય કહ્યા, તે શિવાય બીજા હશે કે નહીં? - સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા-ભદ્ર, બીજા વિશેષ હોઈ શકે છે, પણ પ્રાયે કરીને આ સાત નય મુખ્ય હોવાથી સદા સ્મરણમાં રાખવા યોગ્ય છે, જે વિદ્વાન વક્તાનને વિસ્તાર કરવાની ઈચ્છા રાખે તે તે કહી શકે છે. નાના પ્રકારની વસ્તુમાં અનેક અંશેના એક એક અંશનું કથન કરનાર વકતાના ઉપન્યાસમાં સર્વ નય આવી શકે છે. - ભદ્ર નયચંદ્ર, આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાનો સમય થઈ ગયે છે, તેથી આવતી બીજી યાત્રા કર્યા પછી તે વિષે વ્યાખ્યાન કરીશું, આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું, તે વખતે સર્વના મુખમાંથી “આદિશ્વર ભગવાનની જય” એ ધ્વનિ પ્રગટ થયે,તે પછી સૂરિવર પિતાના શિષ્યની સાથે પાદલિપ્ત નગરી તરફ આવ્યા, અને નયચંદ્ર પિતાના કુટુંબની સાથે મેતીશાહ શેઠની ધર્મશાળામાં પિતાને ઉતારે આવ્યા હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
યાત્રા ૨ જી.
સિ
દ્ધગિરિની યાત્રાના પર્વને દ્વિવસે હજારા ભાવિક શ્રાવા તે પવિત્ર યાત્રા કરવાને ગિરિરાજ તળેટીપર એકઠા થયા હતા. સાધર્મિ વાત્સલ્યના પરમ ધર્મને જાણનારા શ્રીમંતા તરફથી પોતાના ધર્મબંધુએ અને ધર્મ હુનાની સેવા કરવાને તળેટીના પવિત્ર સ્થાન ઉપર વિવિધ જાતના સેવાના સાધના તૈયાર રખાવામાં આવ્યા હતા, શ્રાવકા શ્રેણીબંધ થઇ સિદ્ધાચળના સોપાન ઉપર ચડતા, અને ઉતરતા હતા. ક્ષણે ક્ષણે આદિશ્વરભગવાનની જયના વિનએ થતા હતા,અને તેના પ્રતિ ધ્વનિથી ગિરિરાજ પાતે પણ આદીશ્વર ભગવાની જય કહેતા હાય તેમ દેખાતા હતા.
આ વખતે નયચંદ્ર પેાતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની યાત્રા કરી તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવ્યા, ત્યાં આનંદસૂરિ પેાતાના શિષ્યાની સાથે યાત્રા કરી તે સ્થળે પધાર્યાં હતા. નયચંદ્રે સકુટુંબ સૂરિરાજને વંદના કરી અને પછી વિનયથી તેમની આગળ બેઠા,
સૂરિવર નયચંદ્રને કુટુંબ સાથે સમય પ્રમાણે આવેલે જોઇ હૃદયમાં ખુશી થયા, અને ધર્મલાભ આશીષ આપી તેની સમય પ્રમા શે ઉપયેાગ રાખવાની પ્રવૃત્તિની પ્રશ'સા કરતાંઆ પ્રમાણે ખેલ્યા
ભદ્ર નયચ', તમને ખરાખર યાગ્ય સમયે હાજર થયેલા જેઈ મને પૂર્ણ સંતોષ થાય છે, દરેક ધર્મસાધક પુરૂષે સમયના ઉપ ચેાગ બરાબર રાખવા જોઇએ, ગયેલા સમય ફ્રીવાર આવતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક
( ૨૯ ) સમયને ઉપયોગ નહીં રાખનારા મનુષ્યની આયુષ્ય તદન વૃથા જા ય છે, અને તેઓ પ્રમાદના પાત્ર બની પિતાનું અમૂલ્ય માનવ જીવન ગુમાવે છે,
આ પ્રમાણે કહી સૂરિવરે પિતાના વ્યાખ્યાનનો આરંભ કર્યો. આરંભ કરતી વખતે તેઓ નીચે પ્રમાણે મંગલાચરણને લેક બેલ્યા હતા –
" ऐंद्रश्रेणिनतः श्रीमानंदतान्नाभिनंदनः । उधार युगादौयो जगदज्ञान पंकतः ॥१॥ ઈની રાણીએ નમેલા નાભિરાજાના પુત્ર શ્રીમાન આદીશ્વર ભગવાન્ આનંદ પામે, જેમણે યુગની આદિમાં આ જગને અજ્ઞાનરૂપી કાદવમાંથી ઉદ્ધાર કર્યો છે. ૧
આ પ્રમાણે મંગલાચરણ કર્યા પછી આનંદસૂરિ પિતાના ઉપદેશને આરંભ કરતાં બેલ્યા–ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુધા અને વત્સ જિજ્ઞાસુ, આજે સાત નય વિષે જે કહેવામાં આવે, તે તમે એક ચિત્તે સાંભળજે. ભટ્ટ નયચંદ્ર, સંપૂર્ણ રીતે નયમાર્ગ કહી શકાય તેમ નથી. જેટલા વચનના માર્ગ છે, તેટલા નયના વચને છે, અને જેટલા નયના વચન છે, તેટલા એકાંત માનવાથી અન્ય મત છે, તેથી સર્વનયનું સવિસ્તર સ્વરૂપ કહી શકાય તેમ નથી; માટે હું 'તમને તેનું સંક્ષેપથી વર્ણન કહી બતાવું છું. ઉપર જે નયના લક્ષણે કહ્યા છે, તે નય મુખ્ય રીતે ૧ દ્રવ્યાર્થિકનય અને ૨ પર્યાયાર્થિક નય એમ બે પ્રકારે છે, તેમ વળી તે નિશ્ચયનય અને વ્યવહાર નય—એવા બે પ્રકારે પણ ગણેલા છે. તે દ્રવ્યાર્થિકનય, પર્યાયાર્થિકનય, નિશ્ચયનય અને વ્યવહારનય—એ સર્વ નયના મૂળ ભેદ છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ નિશ્ચયનયના સાધન હેતુ છે, એમ સમજવું, જેની અંદર ઉપર કહેલ દ્રવ્ય પ્રજન રૂપે હોય તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. એટલે દ્રવ્ય છે અર્થ-પ્રજન જેનું, તે દ્રવ્યાર્થિક કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૩૦ ) નયમાર્ગદર્શક, - તે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ છે. ૧ અન્વય દ્વવ્યાર્થિક, ૨ સ્વદ્રમાદિગ્રાહક દ્રવ્યાર્થિક, ૩પદ્રવ્યાદિગ્રાહક દ્વવ્યાર્થિક, ૪ ૫રમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક, ૫ કપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, ૬ ઉત્પાદવ્યય ગણવે સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક, ૭ ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, ૮ કે પાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, ૯ ઉત્પાદ વ્યય સાપેક્ષ સત્તા ગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક અને ૧૦ ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક–આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ છે.
નયચંદ્ર ભગવન, આપે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ ગણાવ્યા પણ તે દરેકના અર્થ સમજાવાની કૃપા કરે, કારણ કે, તેના અર્થ જાણ્યા વિના એ ગહન વિષયમાં અમારી બુદ્ધિને પ્રવેશ થઈ શકશે નહીં.
આનંદસૂરિ આનંદિત થઈને બોલ્યા–ભદ્ર નયચંદ્ર, હવેધ્યાન દઈને સાંભળે દરેક દ્રવ્યને અન્વય, તેના ગુણ પર્યાયને વિષે હેય છે, એટલે દ્રવ્ય એક ગુણ પર્યાય સ્વભાવી હોય છે, તે દ્રવ્ય જાણવાથી તેને સર્વ ગુણપયોય જાણેલા કહેવાય છે. આ પ્રમાણે જે જાણવું, તે અન્વય દ્વવ્યાર્થિક નય કહેવાય છે.
સ્વ એટલે પિતાનાદ્રવ્યાદિકને ગ્રાહકનય તે સ્વદ્વવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે. આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભા વ એ ચારેનું ગ્રહણ થાય છે. એટલે સ્વદ્રવ્ય–પિતાનું દ્રવ્ય, સ્વક્ષેત્ર પિતાનું ક્ષેત્ર, વકાલ–પિતાને કાલ અને સ્વભાવ પિતાને ભાવ તે ચારેથી દ્રવ્યની જે સત્તા સિદ્ધ થાય, તે પ્રમાણ છે–સિદ્ધ છે–આ પ્રમાણે જે જાણવું, તે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે. ( જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો–ગુરૂવર્ય, તે વિષે કઈ વસ્તુનું દષ્ટાંત આપી સમજાવે. પુત્રના આ વચનને પિતા નયચકે અનુમોદન આપ્યું, એટલે સૂરિવર્ય બેલ્યા–ભદ્ર, નયચંદ્ર, સ્વદ્રવ્યાદિ ગ્રાહક
વ્યાર્થિક નયને માટે એક માટીના ઘડાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, એક માટીને ઘડે છે, તેની અંદર જે માટી છે, તે સ્વદ્રવ્ય છે. તે પાટલીપુર વિગેરે શહેરમાં જ્યાં બનેલું છે, તે તેનું સ્વક્ષેત્ર છે. હેમંત વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક. ( ૩૧ ) ગેરે જે કાલે તે બનાવ્યું છે, તે સ્વીકાલ છે. અને તેની અંદર જે ૨તાશ વિગેરે દેખાય છે, તે સ્વભાવ છે. એ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ–એ ચારથી જે ઘડાની સત્તા છે, તે પ્રમાણ છે અને સિદ્ધ છે–આ પ્રમાણે માનવું, તે સ્વદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે. કેમ નયચંદ્ર, હવે એ નયનું સ્વરૂપ તમારા સમાજવામાં આવ્યું કે નહી ?
નયચંદ્ર-ભગવન, હા, હું દ્રવ્યાર્થિકનયના તેબીજા પ્રકારને સારી રીતે સમજી ગયો છું. મારા હૃદયમાંથી શંકા દૂર થઈ ગઈ છે.
આનંદસૂરિભદ્ર, હવે દ્રવ્યાર્થિકનયને ત્રીજો પ્રકાર સમજાવું તે ધ્યાનપૂર્વક સાંભળજો. દ્રવ્યાર્થિકનયને ત્રીજો પ્રકાર પર દ્રવ્યાદિગ્રાહક કહેવાય છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરાલ અને પરભાવ– એ ચારની અપેક્ષાએ જે પ્રવે, તે પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે.
જિજ્ઞાસુ–મહારાજ, તે કઈ દષ્ટાંતથી સમજાવે.
આનંદસૂરિ–જેમ સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ઘડે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ સત છે. તેમ તે ' તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, અને પરભાવની અપેક્ષાએ અસત્ છે. તંતુ વિગેરે એ ઘડાને પારદ્રવ્ય છે. કાશી પ્રમુખ પરક્ષેત્ર છે. ભૂત અને ભવિષ્ય વિગેરે પરકાલ છે. અને શ્યામતા વિગેરે પરભાવ છે– એ ચારેની અપેક્ષાએ ઘડે અસત છે. આ પ્રમાણે જે માનવું, તે ત્રીજો પરદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિકાય છે.
જિજ્ઞાસુ–ભગવન, એજ દષ્ટાંત ઉપરથી એ નયનું લક્ષણ સારી રીતે સ્પષ્ટ થયું છે. - આનંદસૂરિ–પરમભાવ ગ્રાહક નામે દ્રવ્યાર્થિકનયને ચોથે ભેદ દષ્ટાંતો સાથે કહું છું, તે તમે લક્ષ દઈને સાંભળજે.
દ્રવ્યની અંદર અનેક જાતના ગુણે રહેલા હોય છે, તેમાંથી જે ઉત્કૃષ્ટ ગુણને ભાવ ગ્રહણ કરવામાં આવે અને તેથી તે દ્રવ્ય સિદ્ધ થાય, તે પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે. જેમ આ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૩૨) નયમાર્ગદર્શક
ત્મા એ પદાર્થ જ્ઞાન સ્વરૂપ કહેવાય છે, જો કે તે આત્માની અંદર દર્શન, ચારિત્ર, વિર્ય, લેશ્યાદિક અનંત ગુણો રહેલા છે, તથાપિ સર્વની અંદર જ્ઞાન સ્વભાવ ઉત્કૃષ્ટ છે. કારણકે, બીજા દ્રવ્યથી જ્ઞાન સ્વભાવવડે આત્મા જુદે દેખાય છે, તેથી આત્માને જ્ઞાન એ પરમ ઉત્કૃષ્ટ ભાવ છે. તેથી કરીને આત્માની અંદર અનેક સ્વભાવ રહેલાં છે, તે છતાં જે “જ્ઞાનમય” આત્મા એમ કહેવાય છે, તે પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી કહેવાય છે. એવી રીતે બીજા પણ જે જે દ્રવ્ય પરમભાવ અસાધારણ ગુણથી દેખાતા હોય અને તેથી તેમની એલખ થતી હોય તે તેમની અંદર પણ પરમભાવ ગ્રાહક વ્યાર્થિકનય જાણી લેવું.
હે ભદ્ર, નયચંદ્ર હવે દ્રવ્યાર્થિકનયના પાંચમા ભેદ વિષે કહું, તે ધ્યાનપૂર્વક સાંભળજે-તે પાંચમે ભેદ કપાધિક નિરપેક્ષશુદ્ધક વ્યાર્થિકનય એવા નામથી ઓળખાય છે. જેમ સર્વ સંસારી પ્રાણી માત્રને સિદ્ધ સમાન શુદ્ધાત્મા ગણીએ––એટલે તેને સહજભાવ જે શુદ્ધાત્મ સ્વરૂપ તેને આગલ કરીએ અને તેમના જે ભવપર્યાય એટ લે સાંસારિકભાવ છે, તેને ગણીએ નહીં, અત તેની વિવક્ષા ન કરીયે તે કપાધિક નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિનય કહેવાય છે. એ ઉપરથી એમ સમજવાનું છે કે, ચતુર્દશમાગણા અને ગુણસ્થાનવડે અશુ દ્ધનય હોય છે એમ જાણવું. અને સર્વ સંસારી શુદ્ધનયની અપેક્ષાએ શુદ્ધ છે, એમ જાણવું,
ઉત્પાદયની ગણતાએ અને સત્તાની મુખ્યતાએ શુદ્ધદ્રવ્યાર્થિક જેમ દ્રવ્ય નિત્ય છે, અહી ત્રણે કાળે તેના રૂપની સત્તા વિચલિત નથી અચલ છે. આ પ્રમાણે દ્રવ્યના રૂપની સત્તા મુખ્યપણે ગ્રહણ કરવી. જો કે દરેક દ્રવ્યના પર્યાય ક્ષણે ક્ષણે પરિણામી એટલે રૂપાંતરને પમનારા છે, તથાપિ જીવ તથા પુગલ વગેરે દ્રવ્ય સત્તા કદિપણ ચલાયમાન થતી નથી. કહેવાનો આશય એ છે કે દ્રવ્યની ઉત્પત્તિ અને નાશનું ગાણપણું કરી તેની સત્તાને મુખ્ય મનાવે તે છઠે ઉ. પાદ વ્યથાણુ સત્તાગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકન કહેવાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
-
-
-
નયમાર્ગદર્શક ( ૩૩ ) : જે દ્રવ્ય પિતાના ગુણ પર્યાય તથા સ્વભાવથી જુદું નથી–અભિન્ન છે, આ પ્રમાણે માનવું, તે સાતમે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહેવાય છે.
જે કાળે જે દ્રવ્ય જે કર્મના ભાવને પરિણમે, તે કાલે તે દ્રવ્ય તે ભાવમય છે, એમ માનવું, જેમકે “ક્રેધાદિ કર્મ ભાવમય આત્મા.” તે કપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નામે આઠમો ભેદ છે.
જિજ્ઞાસુ–ભગવન તે વિષે દષ્ટાંત આપીને સમજાવે, તે ઉ. પકાર થશે.
આનંદસરિ–ભદ્ર, તે વિષે લેઢાના ગેળાનું દષ્ટાંત છે. જેમ લેઢાને ગેળે અગ્નિમાં મુકી રાતે બનાવ્યું હોય, તે કાલે તે ગેળાને અગ્નિરૂપ જાણો, તેને વિષે એ આઠમે નય ઘટે છે. જેમાં આત્મા સવભાવે શુદ્ધ છે, પણ કેધ મહાદિ કર્મના ઉદયથી તે જ્યારે ધમય કે મેહમય બની જાય છે, તે સમયે આત્માને તે રૂપ જાણુ
–એ આ નયથી સિદ્ધ થાય છે, એ નયને લઈને આત્મા એક છતાં તેના આઠ ભેદ કપેલા છે.
ભદ્ર નયચંદ્ર, નવમે ઉત્પાદ વ્યય સાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક નય કહેવાય છે. દ્રવ્યને એક સમયમાં ઉત્પાદ, (ઉત્પત્તિ) અને વ્યય—નાશ કહેવું, તે નવમે નય કહેવાય છે. જેમ સેનાના કડાની ઉત્પત્તિને જે સમય છે, તે સેનાના બાજુબંધને નાશ કરવાને પણ સમય છે. તેની અંદર જે સેનાની સત્તા છે, તે અવજનીય છે.
દશમે ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય છે, તે નયમાં ભેદ કલ્પનાની અપેક્ષા રહે છે. જ્ઞાનદર્શન વગેરે આત્માના શુદ્ધ ગુણ છે. અહિં “આત્માનાએ છઠી વિભક્તિ ભેદ બતાવે છે કે, આત્માના ગુણ આત્માથી જુદા છે. કેઈ કહેશે કે, “આ પાત્ર ભિક્ષુનું છે.” તે પાત્ર અને ભિક્ષુને ભેદ છે, જો કે ગુણ અને ગુણને ભેદ છે નહીં, તે પણ ભેદની કલ્પનાની અપેક્ષા વડે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે એમ કહી શકાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
પ
ર
છે ક ક ય ક
ા
w
( ૩૪). નયમાર્ગદર્શિકા
ભદ્ર નયચંદ્રક, આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયન દશ ભેદ છે, તે તમારે સ્મરણમાં રાખવા જોઈએ. હમેશાં જો એ તમારા સ્મરણમાં હશે તે કદિ પણ તમારા હૃદયમાં શંકા ઉત્પન્ન થશે નહીં, કોઈ પણ દ્રવ્ય વિષે વિચાર કરે તે વખતે તેની અંદર આ નયની જના કરશે, તે તમારા નિઃશંક હૃદયમાં જ્ઞાનને શુદ્ધ પ્રકાશ પડશે.
સૂરિવરના આ વચન સાંભળી નયચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ બે –મહાનુભાવ, આપના વચન યથાર્થ છે, આપના આ ઉપદેશથી મારા હૃદયની નિર્મલતા વધતી જાય છે. આપે જે દ્રવ્યાર્થિક નયને બંધ આપે, તેનાથી મારા હૃદયમાં કોઈ વિલક્ષણ પ્રકાશ પડે છે, હવે મને પ્રતીતિ થાય છે કે આ પ્રમાણે સર્વ નયનું સ્વરૂપ સમજવાથી મારા અંતર્પેટ ઉઘડી જશે.
સૂરિવર–ભદ્ર, “તથાસ્તુ” તારી ઈચ્છા સફળ થાઓ, હવે સમય થઈ ગયો છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આવતી કાલે યાત્રા કર્યા પછી પુનઃ વ્યાખ્યાન આપવામાં આવશે. સૂરિવરના આ શબ્દની સમાપ્તિ સાથે જ સર્વના મુખમાંથી “આદી. શ્વર ભગવાનની જય–એ વાક્યને ધ્વનિ પ્રગટ થયે. અને સર્વ પિતપોતાને સ્થાને ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
R.
B.
IF
'
T
- મનો
યાત્રા ૩ જી.
OHલકામાતાના
gિ - BEAR
DURATI)
S
વિક : 3 RE કે
શબda -
hgHEIGURATED_
In
થરાજ સિદ્ધગિરિ યાત્રાધુઓના જય ધ્વનિથી ગાજી રહ્યા હતા. આદીશ્વર પ્રભુની ટુંક ઉપર ભાવિક શ્રાવકે શ્રેણીબંધ પૂજા કરવાની પ્રવૃત્તિ કરતા હતા. દીર્ઘ
યાત્રાને સંકલ્પ કરી આવેલા યાત્રાધુઓએ પવિત્ર
( ગિરિરાજની પ્રદક્ષિણ કરવાને નીકળી પડ્યાં હતાં. જાણે મુક્તિસુંદરીના મહેલની નિસરણી હોય તેવી સેડીઓ ઉપર હજારે ભવ્ય વિવિધ પ્રકારની ભાવના ભાવતા ચડતા હતા.
આ સમયે નિર્મલ હૃદયને નયચંદ્ર પિતાના કુટુંબને લઈ શુદ્ધ ભાવથી યાત્રા કરી પાછા વળ્યા હતા. આનંદસૂરિએ આપેલા ઉપદેશનું હદયમાં મનન કરતે હતે. શ્રાવિકા સુબેધા અને પુત્ર જિજ્ઞાસુ સૂરિવરે સમજાવેલા દ્રવ્યાર્થિક નયની વાત કરતાં ઉતરતા હતા. બુદ્ધિમાન પુત્રની શંકાને સુજ્ઞ માતા દૂર કરતી હતી, અને વચ્ચે વચ્ચે નયચંદ્ર તેમને અનુમોદન આપતે હતે.
જ્યારે નિત્યને સમય થયે એટલે તે આસ્તિક કુટુંબ ગિરિરાજની તલેટી ઉપર આવ્યું, અને શિષ્ય સાથે પરિવૃત્ત થઈ બેઠેલા સૂરિવરને ભાવપૂર્વક વંદના કરી તેમની સાંનિધ્યમાં બેઠ. સૂરિવરે સાનંદ મુખે તે ભાવિક કુટુંબને ધર્મલાભની આશીષ આપી, પછી તેમણે નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું.
जव्यात्मपंकजोबासनास्करं धर्मदायकम् जवोद्धारकरं वीरं वंदे श्री धर्मनायकम् ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
* *
*
* *
* *
*
*
*
*
*
*
*
* *
*
( ૩૬ ) નયમાર્ગદર્શક
અર્થ—ભવ્ય જીવરૂપી કમલને વિકાસ કરવામાં સૂર્ય સમાન, ધર્મને આપનારા અને સંસારમાંથી ઉદ્ધાર કરનારા ધર્મના નાયક શ્રી વીર પ્રભુને હું વંદના કરું છું. ૧
' આ પ્રમાણે મંગળાચરણ કર્યા પછી આનંદસૂરિએ પિતાના ઉપદેશને આરંભ કર્યો—હે ભવ્યાત્મા નયચંદ્ર, સુધા, અને જિજ્ઞાસુ, તમે સાવધાન થઈને સાંભળો-ગઈ કાલે તમને દ્રવ્યાર્થિક નયના દશ ભેદ સમજાવ્યા છે, આજે પર્યાયાર્થિકનય વિષે સમજાવ વામાં આવશે. પર્યાય એ શબ્દને અર્થ પ્રથમ જાણવું જોઈએ, જે ઉત્પત્તિ તથા વિનાશને પ્રાપ્ત થાય, તે પર્યાય કહેવાય છે, તેને માટે આગમમાં લખે છે કે,– .
अनादिनिधने अव्ये स्वपर्यायाः प्रतिक्षणं ।
जन्मजंति निमज्जति जलकबोलवजले ॥१॥ ભાવાર્થ—અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં તેના પિતાના પય જલમાં તરંગની જેમ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. ૧
તે પર્યા છ છ પ્રકારે હાનિ અને વૃદ્ધિ અને રૂપે ગણાય છે. શાસ્ત્રકારોએ તે પર્યાયના બે પ્રકાર કહેલા છે. ૧ સહભાવી ૫ર્યાય અને ૨ કમભાવી પર્યાય, જે સહભાવી પયય, તે દ્રવ્યને ગુણ કહેવાય છે, અને કમભાવી પર્યાય, તે પર્યાય છે.
આ વખતે નયચંદ્ર પ્રશ્ન કર્યો–ભગવન, તે પર્યાયના સહભાવી અને કમભાવી એવા જે ભેદ કહ્યા, તે કઈ દાખલે આપી સમજાવે, તે અમારી ઉપર ઉપકાર થશે. * આનંદસૂરિ શાંતતાથી બેલ્યા–ભદ્ર નયચંદ્ર, જેમ આત્મા એ પદાર્થ છે, તેની અંદર જે વિજ્ઞાન શક્તિ છે, તે તેને સહભાવી પર્યાય કહેવાય છે, અને આત્માને જે સુખ, દુઃખ, શેક, હર્ષ વગેરે થાય છે, તે તેને કમભાવી પર્યાય કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શિકા ( ૩૭ ) સૂરિવરના મુખથી આ વચને સાંભલી નયચંદ્ર હૃદયમાં પ્રસરા થઈ ગયે, અને તેણે તે મહાનુભાવને હૃદયથી ઉપકાર માન્ય.
આ વખતે બુદ્ધિમાન જિજ્ઞાસુ હદયમાં વિચાર કરીને બેભે– ભગવન, આપે પર્યાય શબ્દને અર્થ કહ્યા, તે ઉપરથી મને એક વાત યાદ આવે છે કે, પર્યાયના બીજા પણ કેઈ ભેદ હોવા જોઈએ, પણ તે ભેદ કેવી રીતે હશે, તે મારા સમજવામાં નથી, તે આપ કૃપા કરી તે વિષે સમજાવે.
સૂરિવર—આનંદ પામતા બેલ્યા–“ભદ્ર, તારું કહેવું યથાર્થ છે. પર્યાયના બીજા બે ભેદ છે, જે જાણવાથી દ્રવ્યના અને નયના સ્વરૂપમાં વિશેષ પ્રકાશ પડે છે. સાંભળે, હવે તે વિશે સમજાવું.
સ્વભાવ અને વિભાવ તથા દ્રવ્ય અને ગુણ-એ ચાર પ્રકારે ૫થયના ભેદ થઈ શકે છે, એટલે ૧ સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય. ૨ સ્વભાવ ગુણ વ્યંજન પયય. ૩ વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય અને ૪ વિભાવ ગુણ વ્યંજન પર્યાય, એવી રીતે તેના નામ થઈ શકે છે.
નયચંદ્ર–ભગવદ્ , તે પર્યાયના ભેદ દાખલા આપી સમજાવે, જિજ્ઞાસુ-હા, મહારાજ, તેના દાખલાની જરૂર છે, દાખલા સિવાય એ વાત બુદ્ધિમાં આવી શકે તેવી નથી. - સૂરિવર બેલ્યા–હે ભવ્યાત્માઓ, તેને દાખલે જીવ ઉપર પ્રવ
તેં છે, તે ધ્યાન આપીને સાંભળે, જેમ જીવને ચરમ શરીરથી કાંઈ ક ન્યૂન સિદ્ધ પર્યાય છે, એ તેને સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહે વાય છે. જીવની અંદર અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય વગેરે જે ગુણ છે, તે સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય કહેવાય છે. જીવની જે
રાશી લાખ એનિના ભેદ છે, તે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે, અને જીવને મતિ વગેરે છે, તે તેને વિભાવ ગુણ વ્યંજન પર્યાય કહેવાય છે. તેવી રીતે પુદ્ગલ ને દ્વયણુંક (બે આણું) વગેરે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, રસથી બીજો રસ અને ગ ધંથી બીજે ગંધ ઈત્યાદિ જે પુદગલના વિકાર તે તેને વિભાવ ગુણ વ્યંજન પર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
( ૩૮ )
નયમાર્ગદર્શક.
ય, પુદ્ગલનાજે અવિભાગી પુદ્ગલ પરમાણું તે સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય અને પુદ્ગલના એક એક વર્ણ, ગધ, રસ અને અવિરૂદ્ધ એ સ્પ——એ તેના સ્વભાવ ગુણુ વ્યંજન પર્યાય કહેવાય છે, તેવી રીતે એકત્ત્વ પૃથકત્વાદિ પણ પર્યાય છે.
નયચ’દ્ર-ભગવન્, હવે હું પર્યાયના અર્થ ખરાખર સમજ્જા છું. સરિવરભદ્ર, જો પર્યાયના અ તમારા સમજવામાં ખરાખર આવ્યા હોય તે। પર્યાયના લક્ષણા કહી બતાવેા.
નયચ'દ્ર—મહારાજ, પર્યાચના લક્ષણ મારા મનમાં સમજાયા છે, પણ તેને વિવેચન કરી સમજાવાની મારામાં શક્તિ નથી.
આ વખતે સૂરિવરે સુબાધા અને જિજ્ઞાસુની સામે જોઇને કહ્યુ, હું શ્રાવિકા સુબાધા, અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ, તમે પર્યાયના લક્ષણા કહી શકે કે નહીં ?
સુમેધા વિનયથી ખેલી—ગુરૂ મહારાજ, એક પવિત્ર વિદ્વાન્ સાવીજીએ મને પર્યાયના લક્ષણની એક ગાથા શીખડાવી છે, તે ઉપરથી હું સમજી શકી છું,
44
સૂરિવર—શ્રાવિકા, ત્યારે એ ગાથા ઠ્ઠી તેનો અર્થ સમજાવે. પછી સુખાધા તે ગાથા અને તેના અર્થ નીચે પ્રમાણે કહે છેएतं च पहुतं च संखा संत्राणमेवय । संजोगो य विभागो य, पज्जयाणं तु लक्स्वणं ॥ १ ॥ ભાવા—એકના જે ભાવ તે એકત્વ એટલે જુદા જુદા પરમાણુ હાય તે છતાં એકપણું જેમકે ‘ આ ઘડો છે, ’ એ પ્રતીતિના હેતુ છે તે એકત્વ, પૃથ એટલે કે જુદાપણું એ જ્ઞાનના હેતુ છે. સંખ્યા ( ગણત્રી થઇ શકે તે ), સંસ્થાન ( સ્થિતિરૂપ ), સયેાગ ( મળવાપણુ' ), અને વિભાગ ( જુદા જુદા ભાગ પડી શકે તે ), એટલા પર્યાયના લક્ષણો છે.
સુમેાધાના આ વચન સાંભળી સૂરિવર પ્રસન્ન થઈને મેલ્યાશ્રાવિકા, તમને ધન્યવાદ ઘટે છે. પર્યાયના લક્ષણા જાણવાને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શીક
( ૩૯ )
ઘણીજ ઉપયાગી આ ગાથા તમે યાદ કરી છે. ભદ્ર નયચંદ્ર અને વત્સ જિજ્ઞાસુ, તમે પણ આ ગાથા યાદ કરી લેજો.
આ પ્રમાણે કહી સૂરિવરે પોતાનું વ્યાખ્યાન આગલ ચલાવ્યું, હે ભવ્ય આત્માએ, એ ઉપર કહેલ પર્યાય જેમનુ અર્થ–પ્રયાજન હોય તે પર્યાયાર્થિક નય કહેવાય છે, તે નયના છ પ્રકાર છે. પહેલા અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ખીને સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ત્રીજોઉત્પાદ વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાથિક, ચાથેા સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક, પાંચમા કમાપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક અને છઠ્ઠો કોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકક-આ છ પ્રકાર પર્યાયાર્થિક નયના કહેવાય છે, તે છ પ્રકારના નયના દૃષ્ટાંત સાથે અર્થ સમજાવું, તે તમે ધ્યાન દઈને સાંભળો-મેરૂ પર્વત વિગેરે સ્થાનામાં પુદ્દલના પ્રવાહ અનાદિ અને નિત્ય છે. અસંખ્યાત કાલે તે પુઙેાના પરસ્પર સ‘ક્રમ થયા કરે છે, પણ તેમનુ' સંસ્થાન તે તેનુ તેજ રહે છે, એવી રીતે રત્નપ્રભા વિગેરે પૃથ્વીના પર્યાય પણ જાણી લેવા. તેવી રીતે જે જાણવું, તે અનાદૃિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે.
જે સિદ્ધના જીવ છે, તેના પર્યાય આદિ છે, કારણ કે, જ્યારે સર્વ કર્મીના ક્ષય થાય છે, ત્યારે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, તેથી તે આદિ થયા પરતુ તેના અંત નથી, માટે તે નિત્ય છે, આમ માનવું, તે સાનૢિ નિત્ય શુધ્ધ નામે બીજો પર્યાયાર્થિક નય કહેવાય છે. દરેક સમયે સમયે પર્યાય વિનાશી અને જ્યારે તે વિનાશી થયા તા સમયે તેના ઉત્પાદ પણ થવાનાજ; પર'તુ તેમની ધ્રુવતા ( સ્થિરતા ) ગાણુતાથી દેખાતી નથી, તેમ માનવું, એ સત્તાની ગણતાથી ઉત્પાદ વ્યય ગ્રાહક અનિત્ય શુધ્ધ નામે ત્રીજો પર્યાયાર્થિક નય કહેવાય છે.
એક સમયમાં પર્યાય ઉત્પાદ, વ્યય અને ધ્રુવ—એ ત્રણેથી રૂ 'ધાએલ હાયછે; પરંતુ પર્યાયનું શુદ્ધ રૂપ કયુ' કહેવાય કે જે તેની સત્તા ન દેખાડાય, પણુ અહીં તે મૂલ સત્તા દેખાડી છે, તેથી પર્યાય અણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૪ ) નયમાર્ગદર્શક દ્ધ થયે; આ પ્રમાણે જે માનવું, તે સત્તાસાપેક્ષ નિત્ય અશુદ્ધ નામે એથે પર્યાયાર્થિક નય કહેવાય છે.
જેમ સંસારી જીવને પર્યાય સિદ્ધના જીવના જેવો છે, કે સંસારી જીવને કર્મની ઉપાધિ છે, પણ તેની વિવક્ષા ન કરીએ (તે કહેવાની ઈચ્છા ન રાખીએ) અને જ્ઞાન, દર્શને ચારિત્ર વગેરે શુદ્ધ પર્યાયની વિવક્ષા કરીએ તે તે કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ નામે પાંચમે પર્યાયાર્થિક નય કહેવાય છે.
જેમ સંસાર વાસી જીવોને જન્મ તથા મરણને વ્યાધિ છે, તે જન્માદિક પર્યાય જીવને કર્મના સંગથી હોય છે, તે અનિત્ય અને અશુદ્ધ છે, તેથી મેક્ષાથી જીવતે જન્માદિક પર્યાયને નાશ કરવાને પ્રવર્તે છે એમ માનવું, તે કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ નામે છઠે પર્યાય કહેવાય છે.
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે પર્યાયાર્થિક નયના છ ભેદ કહેલા છે, તે હમેશાં તમારા હૃદયમાં ધારણ કરી રાખશે.
નયચંદ્ર–ભગવન, આપે પર્યાયાર્થિક નયના જે છ ભેદ કહ્યા, તે સાંભળી મારા મનની ઘણી શંકાઓ દૂર થઈ ગઈ છે, હવે કૃપા કરી બાકીના નયના લક્ષણો સમજાવે.
આનંદસૂરિ આનંદપૂર્વક બોલ્યા–ભદ્ર, આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે, માટે તે વિષે ઉપયોગી વ્યાખ્યાન આવતી કાલે કહેવામાં આવશે. સૂરિવરના આ વચને સાંભળી તત્કાલ નયચંદ્રના કુટુંબના મુખમાંથી આદિશ્વર ભગવાનની જયને પવિત્ર ધ્વનિ પ્રગટ થયા અને તેની આસપાસને તળેટીને પ્રદેશ તે ધ્વનિ અને તેના પ્રતિધ્વનિથી ગાજી ઉઠશે.
biN"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
યાત્રા ૪ થી.
ભામણિ સૂર્યના કિરણાની રક્ત પ્રભા સિદ્ધગિરિના ૫વિત્ર પ્રદેશ ઉપર પડતી હતી. તે પ્રભાને લઇને તે ગિરિરાજ કનકગિરિના જેવા દેખાતા હતા. ઉંચા શિખરેને લઈને એક તરફ છાયા અને બીજી તરફ તડકે
એવી રીતે ગિરિરાજની મનેાહર રચના દેખાતી હતી. જિનાલયેામાં થતા ઘટા નાદના ધ્વનિએથી તીર્થરાજની ગુફાએ પ્રતિધ્વનિત થતી હતી.
પૂજા
આ વખતે નયચંદ્ર પેાતાના કુટુંબ સાથે આદિનાથ પ્રભુની ભક્તિ કરવાને ગિરિરાજના શિખર ઉપર ચડતા હતા. માર્ગમાં આવતા પૂર્વના ઐતિહાસિક સ્થાનોને જોઈ સુબાધા પોતાના જિજ્ઞાસુ પુત્રને તે તે સ્થલના ચમત્કારી પૂર્વ વૃત્તાંતેાની વાર્તાઓ કરતી હતી, તે સાંભળી શ્રાવક કુમાર જિજ્ઞાસુ હૃદયમાં આનંદ પામી ઉત્તમ પ્રકારની ભાવના ભાવતા હતા.
આજ વખતે પવિત્ર મહાનુભાવ આનદસૂરિ પેાતાના શિષ્ય પરિવાર સાથે ચાત્રા પૂર્ણ કરી પાછા ફરતા હતા. સૂરિવર વાવૃદ્ધ હતા, તથાપિ પરીષહુ સહુન કરવાનું મહાન્ સામર્થ્ય ધારણ કરતા હતા. તેઓને પ્રાતઃકાલે વહેલા ઉઠી આવશ્યકાદિ નિત્ય ક્રિયા કરી યાત્રા પૂર્ણ કરી પાછા ફરતા જોઈ નયચંદ્ર, સુખાધા અને જિજ્ઞાસુ સાનદાઘ્ધ થઈ ગયા હતા. તી માર્ગોમાં સૂરિવરને વંદના કરી ધર્મલાભ આશીષ લઇ તે શ્રાવક કુટુંબ ઉતાવળું આદીશ્વર પ્રભુના મંદિર પાસે આવી પહેાચ્યુ... અને ત્યાં પૂજાભક્તિ વિગેરે કરી નિત્ય પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
( કર ) નયમાર્ગદર્શક માણે આનંદસૂરિની વ્યાખ્યાન ભૂમિમાં દાખલ થઈ ઉપદેશ શ્રવણ કરવાને તત્પર થયું. સૂરિવર નિત્યના નિયમ પ્રમાણે યાત્રા પૂર્ણ કરી તે સ્થાને આવ્યા હતા અને તેમણે ઉપદેશના આરંભ પહેલા નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું–
विमनाचनसंस्थानो विमत्रात्मा जिनेश्वरः
जीयादादीश्वरः श्रीमान् विमलझान नास्करः ॥१॥ વિમલાચલ ઉપર રહેલા, નિર્મલ આત્માવાલા અને નિર્મલ જ્ઞાનના સૂર્યરૂપ એવા શ્રીમાન આદીશ્વર જિનેશ્વર જય પામે.
ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને જિજ્ઞાસુ, સાત નયના મૂલ ભેદ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયના ભેદે મેં તમને કહી સંભળાવ્યા છે. હવે તે બંને નયમાં શું જાણવું જોઈએ એ વાત તમારે લક્ષપૂર્વક સાંભળવી. એ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અંદર સ્થાન રહેલા છે, તે તમારે પ્રથમ સમજવું જોઈએ. તે સાવધાન થઈને સાંભળજો
જે દ્રવ્યાર્થિક નય છે, તે નિત્યસ્થાનને જણાવે છે, કારણ કે, દ્રવ્ય નિત્ય અને સર્વ કાલમાં હોઈ શકે છે, અને જે પર્યાયાર્થિક નય છે, તે અનિત્યસ્થાનને જણાવે છે, કારણ કે, પર્યાય અનિત્ય છે.
નયચંદ્ર-સૂરિવર્ય, તે વિષે કઈ પ્રમાણ હોય તે દર્શાવી અમને વિશેષ સ્પષ્ટ કરી સમજાવે.
રિવર–ભદ્ર નયચંદ્ર, રાજપ્રક્ષીય વૃત્તિમાં તેને માટે લખે
" द्रव्यार्थिक नये नित्यं पयार्षिक नये त्वनित्यं द्रव्यार्थिक नयो द्रव्यमेव तात्त्विकमनिमन्यते न तु पर्यायान् द्रव्यं चान्वयि परिणामित्वात् सकलकालजावि जवति ॥"
આ પ્રમાણ વાક્યને ભાવાર્થ એ છે કે, “દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. જે દ્રવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક.
ર્થિક નય છે, તે દ્રવ્યને તાત્ત્વિક વસ્તુ માને છે અને પર્યાયને તાત્ત્વિક વસ્તુ માનતા નથી. કારણ કે, દ્રવ્ય પરિણામી હેાવાથી અન્વયી છે અને તેથી તે સર્વ કાલ સત્ રૂપ છે. ’
(
૪૩)
નયચંદ્ર-ભગવદ્, આપે આપેલા આ પ્રમાણથી મને વ ધારે સ્પષ્ટ થયું છે. આ વખતે સુબેાધાએ વિનયથી પ્રશ્ન કર્યા-ભગવન, મારા મનમાં એક શ`કા ઉત્પન્ન થઈ છે, તે આજ્ઞા હોય તે નિવેદન કરૂં.
સરિવર—શ્રાવિકા, બહુ ખુશીની વાત છે. સશ'કને નિઃશક કરવા, એજ અમારૂ કન્ય છે.
સુમેધા—ભગવન્, જ્યારે આપે સાત નયના મલ બે ભેદરૂપે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય કહ્યા, તે ગુણાર્થિક નય નામે ત્રીજો ભેદ પણ કહેવા જોઇએ. કારણ કે, જેમ દ્રવ્ય, અને પર્યાય જેમ વસ્તુમાં પ્રધાન છે, તેમ ગુણ પણ પ્રધાન છે. તેથી ગુણાર્થિક ના મે ત્રીજો ભેદ કેમ ન હેાઈ શકે ?
સૂરિવર—ભદ્રે, પર્યાયના ગ્રહણની સાથે ગુણનું પણું શ્રેણુ થઇ જાય છે, તેથી ગુણાર્થિકનય જુદો હોઇ શકે નહીં,
સુબાધા—ભગવન, આપનું કહેવું યથાર્થ છે, મારી તે શ’ કા દૂર થઇ ગઇ, પણુ એક બીજી શંકા ઉત્પન્ન થઇ છે.
સૂરિવર—ભદ્રે, તે શ’કા પ્રગટ કર.
સુબાધા—પર્યાય એ દ્રવ્યના હાય છે, તે એક દ્રષ્યાર્થિક નયની અંદર પર્યાયાર્થિક આવી જાય છે, તે છતાં દ્રવ્યાર્થિક અને પર્યાયા થિંક—એવા બે ભેદ શા માટે કહ્યા હશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સૂરિવર—ભદ્રે, દ્રવ્ય અને પર્યાયના લક્ષણા બારીકીથી જોવા ના છે. તેઓના સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે વિશેષતા આવે છે. દ્રવ્યના ક રતાં પર્યાય સૂક્ષ્મ છે. એક દ્રવ્યની અંદર અનત પાઁયા હાવાના સ ભવ છે, દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાયની અવશ્ય વૃદ્ધિ થાય છે. પ્રત્યેક
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
(૪૪) નયમાર્ગદર્શક દ્રવ્યમાં સંખ્યાતા અસંખ્યાતા પર્યાય રહેલા છે, અવધિજ્ઞાનથીજ તેને પરિચછેદ થઈ શકે છે અને પર્યાયની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે.
ભ, આહંત શાસ્ત્રના પ્રણેતાએ દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર અને કાળને માટે લખે છે કે, દ્રવ્ય ભાવની વૃદ્ધિમાં ક્ષેત્રકાલની વૃદ્ધિની ભજના છે અને દ્રવ્યની વૃદ્ધિ થતાં ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે. આ ને ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે. વળી ક્ષેત્રથી દ્રવ્ય અને નંતગણું છે અને દ્રવ્યથી પર્યાય અવધિ જ્ઞાનનું જ વિષયભૂત છે, તે સં. ખેય ગુણ તથા અસંખેય ગુણ છે.”
હે શ્રાવિકા સુબેધા, તેથી દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપમાં ભેદ હઈ શકે છે, માટે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક–એવા નયના બે ભેદ કહેલા છે. જો કે તે બંને નય પરસ્પર મલતા પણ છે, તથાપિ તે પિતા પિતાનું જુદાપણું છોડતા નથી.
સુબેધા–ભગવન, આપના આ ઉપદેશના પ્રકાશથી મારી શંકાનું અંધકાર નષ્ટ થઈ ગયું છે. મહાનુભાવ, આપે મારી પર મને હાન ઉપકાર કરેલો છે. આપના જેવા અનગાર રને ખરેખરનિષ્કારણ પરોપકારી છે.
જિજ્ઞાસુ વિનયથી બે –ભગવદ્ આપે મારી માતાની શંકા દૂરકરી પણ કૃપા કરી મારી શંકા દૂર કરે.
સૂરિવર–ભદ્ર, વળી તારે શી શંકા ઉત્પન્ન થઈ છે? કહે.
જિજ્ઞાસુ–ભગવન, મેં એક સ્થળે વાંચ્યું હતું કે, સામાન્ય અને વિશેષ–એ દ્રવ્ય તથા પર્યાયથી જુદા છે, તે તેની સાથે કેમ ન જોડાય? અને તે ઉપરથી સામાન્યાર્થિક અને વિશેષાર્થિક–એવા નયના બે પ્રકાર કેમ ન થાય?
સૂરિવર-ભદ્ર, તને ધન્યવાદ ઘટે છે. તેં જે શંકા કરી તે ખરી શકે છે. તારી તીવ્ર બુદ્ધિને પૂર્ણ અભિનંદન ઘટે છે. સાભળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક.
( ૪૧ ) તે શંકાનું નિરાકરણ કરૂ —સામાન્ય અને વિશેષ દ્રવ્યપર્યાયથી જીદા છેજ નહીં તેથી સામાન્યાર્થિંકનય અને વિશેષાથિંકનય હાઈ શકે નહીં. આ વખતે નયચ ંદ્રે વિનયથી પુછ્યું—ભગવન્, સામાન્ય અને વિશેષમાં હું સમજતે નથી, માટે તેનુ સ્વરૂપ સમજાવે.
આ વખતે જિજ્ઞાસુએ નમ્રતાથી પોતાના પિતાને પુછ્યુ –પિતાજી, આપ શું બેલે છે? સામાન્ય અને વિશેષના લક્ષણેા મે તમારી પાસેથીજ સાંભળ્યા છે.
નયચ’દ્ર—વત્સ, શ’કા જાળના પ્રભાવથી હું તે વાત ભુલી ગયો છું. મારૂ' કેટલુંએક શકાઓના અધકારમાં અદૃશ્ય થઈ ગયું છે. હુવે આ સૂરિવરના ઉપદેશરૂપી સૂર્યથી તે અંધકાર દૂર થતું જાય છે. સૂરિવર સાનંદ વદને બેલ્યા-—પુત્ર જિજ્ઞાસુ, સામાન્ય અને વિશેષનું લક્ષણ તારા મુખથી સાંભળવાની ઇચ્છા છે, માટે તું હે.
જિજ્ઞાસુ—ભગવન, આપની સમક્ષ કહેવાને ટુ'સમર્થ નથી,
પછી સૂરિવરે અતિ આગ્રહપૂર્વક આજ્ઞા કરી એટલે જિજ્ઞાસુ અતિશય નમ્રતાથી એલ્યા—ભગવન, સામાન્ય એ પ્રકારના છે. એક તિક્ સામાન્ય અને ખીજું ઉર્ધ્વતા સામાન્ય. જેમ ‘ તિર્યંચમાં ગાય ગવય ( રાઝ ) ના જેવી છે. ' અહિં ગવાદિકમાં ગોત્વાદિ સ્વરૂ૫ તુલ્ય પરિણતિરૂપ તિક્ સામાન્ય છે. એ તિર્યક્ સામાન્ય કહેવાય છે. ૨તા સામાન્ય તેને કહેવામા આવે છે કે પૂર્વાપર વિવર્ત્તવ્યાપિ મૃદાદ્વિ દ્રવ્ય એ ત્રિકાલ ગામિ છે પૂર્વાપર પર્યાયમાં એક અનુગત તે તે પાંચાને પ્રાપ્ત થાય, એવી વ્યુત્પત્તિયડેત્રિકાલ વત્ત જે વસ્તુને અંશ છે, તે ઉધ્વતા સામાન્ય કહેવાય છે; જેમ કડા અને કંકણમાં તેનુ તેજ સાનુ છે, અથવા તેના તેજ આ જિનદત્ત છે. ’ તિક્ સામાન્ય પ્રત્યેક વ્યક્તિમાં સાદૃશ્ય પરિણતિરૂપ છે અને ઉર્ધ્વતા સામાન્ય તેા દ્રવ્યની વિવક્ષાવડે કહી શકાય છે.
જે વિશેષ છે, તે સામાન્યથી જુદું છે. કાઇ પણ વસ્તુના વિવ થવા એ વિશેષનું લક્ષણ છે, વિશેષ વ્યક્તિરૂપ પર્યાયની 'ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૪૬ ) નયમાર્ગદર્શક ર્ગત રહેલ હોય છે, તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક શિવાય બીજા નયના ભેદ થઈ શકતા નથી.
સૂરિવર–ભદ્ર જિજ્ઞાસુ, તને ધન્યવાદ ઘટે છે. તારૂં બુદ્ધિબલ જોઈ હું ઘણેજ પ્રસન્ન થયો છું.
જિજ્ઞાસુ–ભગવન, મારામાં કાંઈ પણ બુદ્ધિબલ નથી. જે કાંઈ મેં યથામતિ સાંભળ્યું છે અથવા વાંચ્યું છે, તે આપના જેવા મહાત્મા મુનિવરેને અને આ મારા પૂજ્ય માતા પિતાને પ્રતાપ છે.
નયચંદ્ર–ભગવન, હવે કૃપા કરી બાકીના નયનું શુદ્ધ સ્વરૂપ સમજાવે.
સૂરિવર સસ્મિત વદને બેલ્યા–હે ભવ્ય આત્માઓ, મેં તમને ને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક જે નયના મૂલ બે ભેદ કહ્યા, તે બંને ભેદના મલીને સાત નય થાય છે. પેલા દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે. ૧ નિગમ, ૨ સંગ્રહ અને ૩ વ્યવહાર. બીજા પર્યાયાર્થિક નયના ચાર ભેદ છે. ૧ જુસૂત્ર, ૨ શબદ, ૩ સમભિરૂઢ અને ૪ એવભૂત એ સવમલીને સાત નય થાય છે.
નયચંદ્ર, ભગવન, એ નયની સંખ્યા સાતથી ઓછી કે વધ તી હશે કે નહીં?
સૂરિવર–ભદ્ર, પ્રવચન સારેદ્ધારની વૃત્તિની અંદર નયના પાંચ ભેદ, છ ભેદ અને ચાર ભેદપણ કહેલા છે. તથાપિ ઘણેભાગે સા તનયની સંખ્યા વિશેષ પ્રવૃત્ત છે.
જે એક માન-મહાસત્તા, સામાન્ય તથા વિશેષ વગેરે જ્ઞાનવડે વસ્તુને માપનહીં પરિચ્છેદ કરે નહીં પણ સામાન્ય વિશેષ વગેરે અનેક રૂપથી વસ્તુને માને તે નૈગમનય કહેવાય છે. અથવા “હું લેકમાં વ. સું છું, તિર્યગલેકમાં વસુ છું” એમ જે સિદ્ધાંતમાં ઘણું પરિચ્છેદ બતાવે તે નિગમ કહેવાય છે અને તે નિગમને વિષે જે થાય, તે નૈ. ગમનય કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે એક નહીં, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શિક. (૪૭) અનેકરૂપે વસ્તુને માનવું, તે નૈગમનય કહેવાય છે. અને તે દ્રવ્યાર્થિક નયને પ્રથમ ભેદ ગણાય છે.
બીજો સંગ્રહ નય છે. સમ્ એટલે સમ્યક પ્રકારે જે ગ્રહણ ક રાય, તે સંગ્રહ નય કહેવાય છે. એટલે જેનાથી અર્થને વિષય પિં ડિત થઈ એક જાતિમાં પ્રાપ્ત થાય, તે સંગ્રહ ન કહેવાય છે, આ સંગ્રહ નયમાં સામાન્યની માન્યતા છે, વિશેષની નથી, તેથી એ નય ના વચન સામાન્યના અર્થવાળા કહેવાય છે. એ સંગ્રહ નય સામા ન્ય રૂપવડે સર્વ વસ્તુઓને પિતાનામાં અંતર્ગત કરે છે અર્થાત્ સામાન્ય જ્ઞાનને વિષય કરે છે.
ભદ્ર નયચંદ્ર, હવે દ્રવ્યાર્થિક નયના ત્રીજા ભેદ વ્યવહારનયનું સ્વરૂપ કહું, તે તમે લક્ષપૂર્વક સાંભળજે. નૈગમ અને સંગ્રહનયના કરતાં વ્યવહારનય વધારે પ્રવર્તે છે. એ નયની સાથે આ વિશ્વના વ્યવહારને સંબંધ રહેલો છે તે વ્યવહારનય હંમેશા વિનિશ્ચયનાઅર્થમાં પ્રવર્તે છે. અને તેનાં સ્વરૂપનું લક્ષણ પણ તેને અનુસરીનેજ રહેલું છે,
નયચંદ્ર-ભગવન, વિનિશ્ચય શબ્દને શું અર્થ થાય? તે કૃપા કરી સમજાવે.
સૂરિવર–વિનિશ્ચય એ શબ્દમાં વિનિર૬ અને વય એવા ત્રણ શબ્દો છે. વય એટલે પિંડરૂપ હેવું, એકઠું થવું, અને નિમ્ એટલે અધિક અર્થાત્ જે અધિક પિંડરૂપ થવું, તે નિશ્ચય કહેવાય છે. નિશ્ચયને અર્થ સામાન્ય, તે સામાન્ય વિ એટલે જેમાંથી ગમે છે, તે વિનિશ્ચય કહેવાય અર્થાત્ સામાન્યને અભાવ, તેવા વિનિશ્ચયમાં જે સદા પ્રવર્તે, તે વ્યવહારનય કહેવાય છે. આ જગતમાં ઘડે,થાંભલે કમલ વગેરે જે પદાર્થો છે તે બધા તે તેની
ગ્ય ક્રિયામાં પ્રવર્તે છે, જેમકે ઘડાથી પાણી લેવાય છે,થાંભલાથી ટેકે લેવાય છે વગેરે એ વ્યવહાર સર્વ દ્રવ્યમાં પ્રવર્તે છે, એ કિયાવાળા પદાર્થોથી અતિરિક્ત (જુદું) કોઈ સામાન્ય નથી, માટે એ વ્યવહારનય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
(૪૮) નયમાર્ગદર્શક. * સામાન્ય માનતા નથી, તેથી લેકવ્યવહાર પ્રધાન જે નય, તે વ્ય વહારનય કહેવાય છે.
અથવા વિનિશ્ચયને અર્થ વિશેષ નિશ્ચય પણ થાય છે. એ ઉપરથી ગોવાળ વિગેરેની અલ્પમતિ સ્ત્રી અને બાળકે જે અર્થને જાણે, તેવા અર્થમાં જે પ્રવર્તે, તે વ્યવહારનય કહેવાય છે.
નયચંદ્ર–મહાનુભાવ, તેને માટે વિશેષ સ્પષ્ટ કરી સમજાવે.
સૂરિવર–ભદ્ર નયચંદ્ર, એક માટીને ઘડો છે, તેની અંદર પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ નિશ્ચયથી રહેલા છે, પણ જો તે ઘડે કોઈ અલ્પમતિ ગવાળની સ્ત્રીને બતાવીએ તે તે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અધિક હશે, તે દેખશે અને તે કડી જણાવશે–બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે માનશે નહીં, એ વ્યવહારનય કહેવાય છે.
નયચંદ્ર, ભગવન , હવે વ્યવહારનયનું સ્વરૂપ યથાર્થ રીતે મારા સમજવામાં આવ્યું છે. '
સૂરિવર–ભદ્ર નયચંદ્ર, એ પ્રમાણે નિગમ, સંગ્રહ અને વ્ય વહાર–એ દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ મેં કહ્યા છે, હવે નિત્યને સમય થઈ ગયો છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે.”
આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું, એટલે નયચંદ્ર પિતાના કુટુંબ સાથે સૂરિવરને વંદના કરી ત્યાંથી સ્વસ્થાન પ્રત્યે ચાલ્યો ગયો. સૂરિવર પણ પોતાના શિષ્યની સાથે પિતાની આવશ્યક ક્રિયામાં પ્રવર્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
રેક
યાત્રા ૫ મી.
6---
-
--
-
--
o
=
=
=
E]
=
E
-,
આજેશ્રીમાનું ઐલેક્ટ્રપતિ શ્રી આદીશ્વર ભગવાનની મ
હાપૂજા ભણવાની હતી. શ્રદ્ધાલુ શ્રાવકે ઉલટથી *ી તેમાં ભાગ લેવાને શ્રેણીબંધ જતા હતા, બાલ, તમે 0 રૂણ અને વૃદ્ધ શ્રાવકો અને શ્રાવિકાઓ જયધ્વનિ ક
* રતાં કરતાં ગિરિમાર્ગે જતા હતા. આ સમયને દેખાવ ખરેખર ચિત્તાકર્ષક હતે. ગિરિરાજના શિખર ઉપર ધૂમ્રવણી આકાશ થઈ રહ્યું હતું. જાણે પવિત્ર યાત્રાઓના શરીરથી ભિન્ન થયેલી કર્મજ ઉડતી હોય, તેમ દેખાતું હતું. આ સમયે શુદ્ધ શ્રાવક નયચંદ્રનું કુટુંબ તે મહોત્સવમાં ભાગ લેવાને ઉત્તમ ભાવના ભાવતું પ્રવૃત્ત થતું હતું. મહાનુભાવ આનંદસૂરિ પણ પોતાના શિષ્ય પરિવા૨ સાથે તે મહત્સવને ધાર્મિક લાભ ભાવથી મેલવવા તત્પર થયું હતું.
જ્યારે નિત્યને સમય થયે, એટલે સૂરિરાજ ગિરિરાજની તલેટ ઉપર પધાર્યા અને તે જ વખતે ઉપગને ધારણ કરનારે નયચંદ્ર પિતાના કુટુંબને લઈ તે સ્થાને આવ્યું. નયચંદ્ર, સુબેધા અને જિજ્ઞાસુ-એ પવિત્ર ત્રિપુટીએ સૂરિવરને વિધિથી વંદના કરી પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા. તે પછી આનંદસૂરિએ પિતાના વ્યાખ્યાનને આરંભ કર્યો. પ્રથમ નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું
यस्योपदेश तरणिः प्रकाशयति सर्वदा । धर्म तेजो धरः तीवः त्रिजगत्कमलाकरं ॥१॥
ધર્મના રૂપ તેજને ધારણ કરનાર જેને ઉપદેશરૂપી તીવ્ર સૂયં ત્રણ જગરૂપી સરોવરને સદા પ્રકાશિત કરે છે. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૫ )
નયમાર્ગદર્શક.
આ પ્રમાણે મંગલાચરણ કર્યો પછી સૂરિવર બાલ્યા~~ભદ્ર નયચ’દ્ર, શ્રાવિકા સુબેાધા અને શ્રાવકપુત્ર જિજ્ઞાસુ, ગઇકાલે દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ જે નૈગમ, સ'ગ્રહ અને વ્યવહાર છે,- -એ ત્રણ નય વિષે મેં તમને સમજાવ્યુ` છે, હવે આજે પાઁયાર્થિક નયના ચાર ભેદરૂપ ચાર નય વિષે કહું છું. પર્યાયાર્થિક નયના ૧ ઋજીસૂત્ર, ૨ શબ્દ, ૩ સમભિરૂઢ અને ૪ એવ‘ભૂત એવા ચાર ભેદ છે. તેમાં પ્રથમ ઋજીસૂત્રનય વિશે હું વિવેચન કરૂ છું'. ઋનુસૂત્રનય હંમેશાં વમાનકાલની વસ્તુને ગ્રહણ કરે છે. ભૂત અને ભવિષ્યકાલ કુટિલ હોવાથી તેને ત્યાગ કરે છે. ઋજુ એ શબ્દના અર્થ સરલ થાય છે, એટલે વમાનકાલ ભાવિ વસ્તુને તે માને છે. ભૂતકાલ નષ્ટ થએલે છે અને ભવિષ્યકાલ ઉત્પન્ન થયેલે નથી તેથી તે બંને અસત્ છે, જે તેવી અસત્ વસ્તુને માનવી, તે કુટિલતા છે, માટે તેને માનતા નથી, આવી ઋજુસૂત્રનયની મુખ્ય માન્યતા છે. જિજ્ઞાસુએ વિનયથી પ્રશ્ન કર્યાં– ભગવન્, આપે જે ઋજુસૂત્ર વિષે સમજાવ્યુ', તે મારા સમજવામાં આ વી ગયુ` છે; પરંતુ તેમાં આપને એક પુછવાનું છે કે, તે ઋજુસૂત્રનયમાં સૂત્ર શબ્દને અથ શે! થાય છે?
સૂરિવર—વત્સ, જિજ્ઞાસુ, એ ઋજીસૂત્ર નયમાં સૂત્ર શબ્દને અથ વ્યવહાર અથવા પ્રવૃત્તિ પણ થાય છે, એટલે ઋન્જી—સરલ છે, વ્યવહાર—પ્રવૃત્તિ જેમાં તે ઋજુસૂત્ર નય કહેવાય છે, અથવા સૂત્ર શબ્દને ઠેકાણે શ્રુત એવે શબ્દ પણ હોઇ શકે છે, એટલે તેને એવે અથ થાય છે કે, જેનું શ્રુત-જ્ઞાન સરલ હોય છે, તે ઋત્તુશ્રુત અથાંત્ તે શેષ જ્ઞાનમાં મુખ્ય હાવાથી ઋનુશ્રુત કહેવાય છે, વળી તેવા પરોપકાર સાધનવડે તે શ્રુતજ્ઞાનને જ્ઞાન માટે છે; કારણ પરની વસ્તુથી પોતાનુ કાર્ય સિદ્ધ થતુ' નથી, માટે જે પરવસ્તુ છે, તે વસ્તુ ન સમજવી. વળી નરજાતિ, નારીજાતિ અને નપુંસકજાતિ——એ જુદી જુદી જાતિવાલા અને એકવચન, દ્વિવચન અને બહુવચન–એ ત્રણ વચનવાળા શબ્દોથી તે નય એકજ વસ્તુને જણાવે છે. જેમકે, સદ શબ્દની “ તમ:, તરી, તમ્ ” એ ત્રણે જાતિ અને સુજ્ શ
''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક
( ૧૧ )
66
ના ગુરુ ગુરુ ગુä: ” એ ત્રણ વચના–તે જાતિ અને વચનથી એકજ વસ્તુ છે, એમ એ નય દર્શાવે છે.
તેમ ઋજીસૂત્ર નય ઇંદ્ર વિગેરેના નામ સ્થાપના વિગેરે જે નિક્ષેપ ભેદ છે, તેને જુદા જુદા માને છે, અને જે નય આગલ કહીશું, તે અતિ શુદ્ધ હાવાથી જાતિ અને વચનના ભેદથી વસ્તુના ભેદ માને છે અને નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપોને માનતા નથી. આ પ્રમાણે ઋસૂત્ર નયની પ્રરૂપણા છે.
વિશેષ જે નયથી વર્તમાન પર્યાય માત્ર જે ગ્રહણ કરવામાં આવે તેને ઋનુસૂત્ર નય કહેવાય છે, જેમકે દેવને દેવ અને મનુષ્યને મનુષ્ય રૂપે.
ભદ્ર નયચંદ્ર, હવે પાંચમા શબ્દ નયનું સ્વરૂપ સાંભળો, અથ ને ગાણપણાથી અને શબ્દને મુખ્યપણાથી જે માનવામાં આવે, તે શદ્રુનય કહેવાય છે, આ નય વમાન વસ્તુને શ્રૃજીસૂત્રથી વિશેષ માને છે. પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક એ ત્રણ જાતિ ભિન્ન હાવાથી તેની વાચ્યતા તે નય ભિન્ન માને છે. વલી તે એકવચન, દ્વિવચન અને અહુવચન–એ વચનના ભેદને લઇને અભિધેય-અમાં પણ ભેદ માને છે. આકાશ પુષ્પની જેમ કાર્યસાધક ન હેાવાથી નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપને તે નય માનતા નથી, આ નય પાછલના નયથી શુદ્ધ હેાવાને લઇને વિશેષપણે મનાય છે. સમાન લિંગ તથા વચનવાલા ઘણાં શબ્દોના એકજ અભિધેય શબ્દનય માને છે. જેમ ઈંદ્રને શક્ર, પુર ંદર વિગેરે નામથી કહે છે, તે શબ્દનય છે.
ભદ્ર નયચંદ્ર, આ શબ્દનયને તમારા ધ્યાનમાં રાખજો. જો શબ્દનયની પ્રવૃત્તિ ખરાખર લક્ષ્યમાં રાખીહાયતા માનવ હૃદયમાંથી કેટલીએક શંકા દૂર થઇ જાય છે અને તેથી સિદ્ધાંતનુ સ્વરૂપ યથાર્થ રીતે સમજાય છે.
નયચંદ્ર—ભગવત્, એ વાત સત્ય છે. આપના મુખથી શબ્દનયનું સ્વરૂપ સાંભળ્યા પછી મારી કેટલીએફ શા દૂર થઇ ગઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
( પર )
નયમાર્ગદર્શક.
છે. આપના ઉપદેશરૂપી શીતલચદ્ર મારી શકાઓના અધકારને ક્રૂર કરતા જાય છે.
આનંદસૂરિ હૃદયમાં પ્રસન્ન થઈને એલ્યા—ભદ્ર નયચંદ્ર, પ યાંયાર્થિક નયને ત્રીજો ભેદ સમભિરૂઢ નય છે. તે સાત નયામાં છઠ્ઠા નય ગણાય છે. એક વસ્તુનુ સ`ક્રમણ જ્યારે બીજી વસ્તુમાં થાય, ત્યારે તે વસ્તુ અવસ્તુ થઇ જાય છે. આ મત સમક્ષ નયને છે. તે આ નય એવું પણ માને છે કે, વાચકના ભેદથી વાચ્ય——અને પ્ શુ ભેદ થાય છે. જેમકે, ઈંદ્ર એ શબ્દરૂપ વસ્તુનું સ`ક્રમણુ શકે શ ખ્તમાં થાય, ત્યારે ઇંદ્ર વાચક શબ્દ જુદો થાય છે, એટલે રંક શબ્દ ના અર્થ અશ્વયંવાલે, રાષ્ટ્ર શબ્દના અર્થ શક્તિવાલા અને પુરંદર શબ્દને અર્થ શત્રુના નગરને નાશ કરનારા થાય છે. તે બધા શબ્દો ઇંદ્ર વાચક છે, પણ તેના વાચ્ય—અર્થ જુદાં જુદાં હાવાથી તે જુદા જુદા છે, એમ સમભિરૂઢ નય માને છે.
જિજ્ઞાસુ-ભગવન, કઢિ એ બધા શબ્દોના એકા માને તે
તેમાં શે। દ્વેષ આવે ?
રિવર—વત્સ જિજ્ઞાસુ, જે એ બધા શબ્દોના એકા માને તે તેમાં અતિ પ્રશ’ગ દૂષણુ આવે, અને તે દૂષણને લઇને ઘટપટ વ. ગેરે શબ્દોને પણ એક અ થવાને પ્રસ`ગ આવે, અને જ્યારે તે પ્રસ‘ગ ઘટે તો પછી ઇંદ્ર શબ્દ અને શક શબ્દને એકજ અર્થ થાય અને તે એક અર્થ હાવાથી ઈંદ્ર એ એશ્વર્યંને જણાવનાર શબ્દ શ કન–—શક્તિને જણાવનારા શમ્ર શબ્દમાં સંક્રમિત થવાથી તે અંતે એકરૂપ થઇ જાય, તે તે શબ્દની ખુબી ઉડી જાય છે, તેથી તેમ થવું ન જોઈએ, કારણ કે, ઈંદ્ર શબ્દનો અર્થ જે અધય વાચક છે, તે શક્તિ અને જણાવનારા શત્રુ શબ્દના અને પર્યાય થઇ શકે નહીં. જો એમ થાય તે સ પર્યાયની અ`દર સંકર ( મિશ્રણ ) પણાના દ્વેષ આવે અને તે દોષનેજ અતિ પ્રસ'ગ દૂષણ કહે છે.
જિજ્ઞાસુ, ભગવન્! મારા હૃદયની શંકા દૂર થઇ ગઇ છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શિકા ( ૫૩ ) સમભિરૂઢનયનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવ્યું છે.
નયચંદ્ર–સૂરિવર્ય, આ સમભિરૂઢનય ઉપરથી મને ઘણે વિલક્ષણ બંધ થઈ આવ્યું છે. મારા શંકાશીલ સ્વભાવને લઈને કેઈ કોઈ શબ્દાર્થ સમજવામાં મને ગુંચવડ પડતી હતી, તે હવે કદિ પણ પડશે નહીં.
સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા–ભદ્ર નયચંદ્ર, હવે સાતમા એવંભૂતનયનું લક્ષણ કર્યું, તે તમે ઉપગ રાખી સાંભળે–પર્યાયાર્થિક નયને ચે ભેદ અને બધા નયને સાતમે નય એવંભૂતનય કહેવાય છે, પરંત એ નયને શબ્દાર્થ એ છે કે, “વ” એટલે એવી રીતે ઝૂત એટલે પ્રાપ્ત હોવુ,“તે પૂત કહેવાય છે. અર્થાત્ પૂર્વ ધિં નૂતે એવી રીતે શું થયું, ? એમ દર્શાવવું, તે એવભૂત નય છે. જે પદાર્થ ક્રિયાવિશિષ્ટ પદથી કહેવાતે હેય, તે ક્રિયાને કઓં જે પદાર્થ તે એવંભૂતનય કહેવાય છે. એ નય એવંભૂત વસ્તુને પ્રતિપાદક છે, તે છતાં તેને ઉપચારથી એવભૂત કહે છે. અથવા જ શથી ચેષ્ટા–ક્રિયા વગેરે પ્રકાર લેવાય છે અને તદ્વિશિષ્ટ વ
સ્તુને જે સ્વીકાર તે પણ એવભૂતનયામાં આવે છે. એટલે ઉપચાર વિના પણ તેની વ્યાખ્યા થઈ શકે છે. શબ્દ અને તેને અર્થ–તે બં નેને નિયતપણે સ્થાપન કરે ત્યાં એવભૂતનયની પ્રવૃત્તિ છે. જેમકે, ઈદ એ શબ્દમાં ‘પદ ધાતુ છે, અને તેને અર્થ ચેષ્ટા કરવી થાય છે, એટલે જે સ્ત્રીના મસ્તક ઉપર આરૂઢ થઈ ચેષ્ટા કરે તે ઘટ કહેવાય છે. જે ચેષ્ટા ન કરે તે ઘટ પદને વાચ–અર્થ નહીં. જે ઘટએ પદને વાચક શબ્દ ચેષ્ટા રહિત હય, તે ઘટ કહેવાય નહીં. અને ઘટને વાચક શબ્દ પણ નહીં. આ પ્રમાણે જે માનવું, તે સાતમે એવભૂતનય કહેવાય છે.
ભદ્ર નયચંદ્રક, આ પ્રમાણે દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ અને પર્યાયાર્થિકના ચાર ભેદ મલી સાત નય કહેવાય છે. એ સાતે નયનું સ્વરૂપ મેં તમને દર્શાવ્યું છે, દરેક વસ્તુના સ્વરૂપને પ્રતિપાદન કરવામાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
(48)
નયમાગદર્શક.
સાત નયના ઉપયોગ થાય છે. જો યથાર્થ રીતે એ સાત નયનુ` સ્વરૂપ સમજી દરેક રોય વસ્તુની અંદર તે સાતે નયને બરાબર ઘટ્ટાવ્યા હાય, તા તે જ્ઞેય વસ્તુ સ્પષ્ટ રીતે સમજાય છે.
નયચંદ્ર વિનયથી એલ્યા—ભગવન, આપે કહેલ સાત નયનું સ્વ રૂપ મારા સમજવામાં આવ્યું, તથાપિ તે બીજીજ્ઞેય વસ્તુમાં કેવીરીતેટાવી શકાય ? તે મને સમજાવે, અને તે ઉપર શાસ્રીય અને લૈાકિક અને દૃષ્ટાંત આપે.
સુબાધા—ભગવન્, મારી પણ એજ ઇચ્છા હતી. જિજ્ઞાસુ—પૂજ્યપાદ મહાનુભાવ, મારા પિતાએ જે પ્રાર્થના કરી છે, તે પ્રાર્થનાને મારૂ પણ અનુમેદન છે. તેમના આ વચને સાંભળી સૂરિવર શાંત સ્વરથી ખેાલ્યાન્હે ભવ્ય આત્માએ, તે વિ જે આવતી કાલે હું તમાને સમજાવીશ. આજે તે વ્યાખ્યાન પૂર્ણ - રવાના સમય થઇ ગયા છે.
પછી આદીશ્વર ભગવાના જયનિ સાથે શ્રાવક નયચંદ્ર પા તાના કુટુંબ સાથે સૂરિવરને વંદના કરી ત્યાંથી પ્રસાર થયા. મહાનુ ભાવ સૂરિવર પણ પેાતાના મુનિધર્મની ક્રિયામાં પ્રવાં હતા.
તલેટીના પવિત્ર પ્રદેશમાંથી પ્રસાર થતા નયચંદ્ર, સુમેધા અ ને જિજ્ઞાસુ પરસ્પર સૂરિવરના વ્યાખ્યાન વિષે વાતા કરતા હતા અ ને તેમના વ્યાખ્યાનની પ્રશ'સા કરી ઉત્તમ પ્રકારની ભાવના ભાવ
તા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
ક
-
:::
યાત્રા ૬ ઠી,
લઝ o
પs ::
છે
તો
PS
વિત્ર સિદ્ધગિરિની તળેટીમાં ચતુર્વિધ સંઘને સમુદાય એકઠે થયું હતું. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ તીર્થરાજની તળેટીમાં એકત્ર થઈ દેવવંદના
કરતા હતા. આ વખતે નીચે પ્રમાણે ઉગારે નીકળતાહતા. “ભગવન, ઐક્યતારણ, અશરણ શરણ, પરમાત્મા, પરમે. શ્વર, જગત્રયાધાર, કૃપાવતાર, મહિમાનિધાન, સર્વજ્ઞ, સર્વ જંતુતારક, ભવભય નિવારક, અનાથનાથ, શિવપુર સાથ, પરમ દયાળુ, વચન રસાળ, જગદુપકારી, નિર્ગથ પંથપાલક, સર્વજીવહિતકારક, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત તપમય, અનંત દાનમય, અનંત વીર્યમય, અનંત લાભમય, અનંત ભેગમય, અનંત ઉપભેગમય, કષાયરહિત, સર્વગુણસંપન્ન, નિર્દોષ એવા આપ જય પામે.”
પ્રભુસ્તુતિના આવા પવિત્ર ધ્વનિઓથી તળેટીને પ્રદેશ ગાજી ઉઠતે હતે. આ સમયે સૂરિવર તીર્થયાત્રા કરી પિતાના વિશ્રાંતિ સ્થાનમાં આવ્યા, એટલે નયચંદ્ર પિતાના કુટુંબ સાથે તે સ્થળે આવ્યું. સકુટુંબ નયચંદ્ર સૂરિવરને વિધિસહિત વંદના કરી. સમય થયો એટલે આનંદમય આનંદસૂરિએ પિતાના વ્યાખ્યાનો આરંભ ક–પ્રથમ નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું –
मुक्तिस्त्रीजालतिलकः चेताकैरवचंद्रमाः। શ્રીમાનારીશ્વરે નીર તીર્થાન શિક્તિ આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
(૫૬) નયમાર્ગદર્શક
મુક્તિરૂપી સ્ત્રીના લલાટનું તિલકરૂપ, ચિત્તરૂપી પિયણાને ખીલવવામાં ચંદ્રસમાન અને તીર્થરાજ સિદ્ધગિરિના શિરોમણિરૂપ શ્રી આદીશ્વર ભગવાન્ જય પામે,
આ પ્રમાણે મંગળાચરણ કર્યા પછી સૂરિવર પ્રસન્નવદને બેલ્યા–ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને વત્સ જિજ્ઞાસુ, તમને પ્રથમ કહેલા સાતનય વિષે કેટલીએક સમજતી આપી છે, અને આજે તે વિષે બીજા શાસ્ત્રીય અને લાકિક દષ્ટાંત આપી વધારે ખુલાસો કરીશ, તે તમે એક ચિતે શ્રવણ કરજે. મેં તમને જે સાતનય સમજાવ્યા, તેમાં નિશ્ચય અને વ્યવહાર-એ બે મૂલાય છે. એ સાતેયમાં જે પેહેલા છ નય છે, તે વ્યવહારમાં છે અને છેલ્લે જે એવંભનય તે નિશ્ચયમાં આવે છે. તેમાં વળી એક બીજી વાત પણ ખાસ જાણવા જેવી છે, છ નયે જે કાર્ય છે, તે અપવાદે કારણરૂપ છે અને સાતમે એવંભૂતનયે જે કાર્ય છે તે ઉત્કૃષ્ટ ઉત્સર્ગ નિશ્ચય કાર્યરૂપ છે, તેથીજ પહેલા છ નયને વ્યવહારમાં ગણ્યા છે અને સામે કાર્ય ૫ જે એવભૂતનય તેને નિશ્ચયમાં ગણે છે.
જિજ્ઞાસુએ વિનયથી કહ્યું, ભગવન,એ સાત નયમાં દ્રવ્ય અને ભાવ લાગુ પડે કે નહીં? | સૂરિવર–ભદ્ર, દ્રવ્ય અને ભાવ તેમાં પણ લાગુ પડે છે. એટલે દ્રવ્યનય અને ભાવનય એવા નામ પણ તેઓને આપી શકાય છે.
નયચંદ્ર–ભગવન્, તેઓમાં દ્રવ્યનય કયા? અને ભાવનય ક્યા? તે કૃપા કરી સમજાવે.
સૂરિવર–ભદ્ર નયચંદ્ર, તે વિષે કેટલાક વિદ્વાનોને જુદા જુદા મત છે, તથાપિ એકંદર રીતે તેમને આશય એકજ છે.
નયચંદ્ર–મહારાજ, તે કેવી રીતે છે ? તે જણાવે.
સૂરિવર–ભદ્ર, શ્રી જીનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજી મહારાજ ૧ નિગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, અને ૪ જુસૂત્ર—એ ચારનયમાં નામ, સ્થાપના અને દ્રવ્ય--એ ત્રણ નિપા દ્રવ્યસ્તકપણે રહેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક.
(40)
છે, અને શબ્દાદિક ત્રણ નય પર્યાયાસ્તિકપણે ભાવનિક્ષેપમાં રહેલા છે. એમ કહે છે, અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ પ્રથમના ત્રણ નયમાં દ્રવ્યાસ્તિપણે ત્રણ નિક્ષેપા અને ઋજુસૂત્ર વગેરે ચાર નય પર્યાયાસ્તિકપણે એક ભાવ નિક્ષેપમાં રહેલા છે એમ કહે છે, પ્રમાણે તેમના જુદા જુદા મત છે, તથાપિ તેમને આશય એકજ છે, અને બન્ને આચાર્ય મહારાનુ' વચન પ્રમાણુ છે.
આ
નયચંદ્ર—મહારાજ, એ કેવી રીતે ?
સૂરિવર——ભદ્ર નયચંદ્ર, વસ્તુની ત્રણ અવસ્થા કહેવાય છે. ૧ પ્રવૃત્તિ, સંકલ્પ અને પરિણતિ જે વસ્તુની અંદર યાગ વ્યા પારરૂપ ક્રિયા છે, તે પ્રવૃત્તિ કહેવાય છે. ચેતનાના યાગ સાથે મનને વિકલ્પ તે સ’કલ્પ, અને પરિણામ રૂપાંતર પામવું તે પરિણતિ કહેવાય છે, તેથી કેાઈ આચાર્ય પ્રવૃત્તિ ધર્મ અને સંકલ્પ ધર્મ એ અનેને આદયિક મિશ્રિતપણાને લઈને દ્રવ્ય નિક્ષેપા કહે છે, અને જે વસ્તુના પરિણતિ ધર્મ છે, તેને ભાવનિક્ષેપા કહે છે. કાઇ આચાર્ય તા વિકલ્પ તે જીવની ચેતના માટે તેને ભાવ નયમાં ગવેષે છે, અને પ્રવૃત્તિને વ્યવહાર નયમાં માને છે, સકલ્પને ઋજુસૂત્ર નયમાં ગણે છે અને પરિણતિમાં જે એકવચન પર્યાયરૂપ તે શબ્દ નય ગણે છે, વળી બીજા નયને માટે એમ પણ માને છે કે, સ‘કલ્પવચનપર્યાયરૂપ તે સમભિરૂઢ નય, વચન તથા અના સંપૂર્ણ પર્યાયરૂપ તે એવ‘ભૂતનય છે, અને તે ત્રણ શુદ્ધ ગણાયછે.
આ વખતે નયચંદ્ર શંકા કરી- ભગવત્, શુદ્ધ નય અને અ શુદ્ધ નય શું, તે વિષે બરાબર ઘટાવી સમજાવે.
સૂરિવર—ભદ્ર નયચંદ્ર, નિશ્ચય અને વ્યવહાર નય જે કહે. વાય છે, તેમાં વ્યવહાર નયના ભેદ થઈ શકે છે. અશુદ્ધ વ્યવહાર અને શુદ્ધ વ્યવહાર તેમાં અશુદ્ધ વ્યવહારના પાંચ ભેદ છે. ૧ અશુદ્ધ વ્યવહાર, ૨ ઉપચરિત વ્યવહાર, ૩ અશુભ વ્યવહાર, ૪ શુભ વ્યવહાર અને પ અનુપચરિત વ્યવહાર, આપણાં શરીરમાં જે જીવ છે, તે જીવને જે રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપ અશુદ્ધતા અનાદિ કાલથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
(૫૮ ) નયમાર્ગદર્શક લાગી રહેલી છે, તે જીવ અશુદ્ધ વ્યવહાર નયે છે, અને એ અશુદ્ધતાની ચીકાશને લઈને જીવને પ્રકૃતિરૂપ સત્તાપણે કર્મરૂપ દલિયા રહેલા છે, તે છે કે સંગ્રહ નયને મતે છે, તથાપિ તે વ્યવહારરૂપે જાણવાના છે, જે જીવે અતીત કાલે કર્મના દલિયા ગ્રહણ કરેલા હતા, અને ભવિષ્યકાલે તે ભેગવવાના છે, અને વર્તમાનકાલે સત્તામાં રહી પ્રવર્તે છે. વળી તે દલિયા સ્થિતિ પાકે વ્યવહાર નયે ઉદયરૂપ ભાવે, અજ્ઞાનપણે ઉપગ વિના એકેદ્રિય, વિકલૈંદ્રિય વગેરે સંમૂછિમ છે ભગવે છે, તે ઉદય ભાવરૂપ વ્યવહાર ન કહેવાય છે. તાત્પર્ય એ છે કે, અશુદ્ધ વ્યવહાર નયમાં નિગમ, સંગ્રહ અને વ્યવહાર–એ ત્રણ નય પ્રવે છે.
અશુદ્ધ વ્યવહારને બીજો ભેદ ઉપચરિત વ્યવહાર નય કેવી રીતે છે, તે જાણવા જેવું છે, જે જીવ આ સંસારના દરેક પદાથી જેવાં કે ઘર, હાટ, મકાન, ભાઈ, પિતા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ગ્રામ ગરાસ, દાસ, દાસી, લક્ષ્મી વિગેરે કે જે પ્રત્યક્ષપણે તેનાથી જુદા છે, છતાં પતે તેને સ્વામીરૂપ કર્તા થઈ પ્રવે છે, અને ત્રાજુસૂત્ર નયના ઉપયોગ સાથે વર છે, તે ઉપચરિત વ્યવહાર નય કર્તા કહેવાય છે, અને તેની ચીકાશથી જીવ અશુભ કર્મરૂપી દલિયા ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવા–તે રૂપ ડ્યવહાર નય છે, અને કઈ જીવ ચિત્ય ઉપાશ્રય તથા જ્ઞાનના ઉપકરણ વગેરે સારા પદાર્થો કે જે તેનાથી ભિન્ન છે, છતાં જીવ તે ઉપર પિતાનું સ્વામીત્વ માને તે પણ ઉપચરિત વ્યવહાર નય છે, અને તે શુભ સાધનેની ચીકાશથી શુભ કર્મરૂપ દલિયા ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવારૂપજ વ્યવહાર નય સમજવો. ઉપચરિત વ્યવહાર ન કરી શુભાશુભ રૂપ બે પ્રકારેલીયાનું ગ્રહણ કરી તે દલિયા જે પિતાની પ્રકૃત્તિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંગ્રહ નયના મતે છે, પણ તે વ્યવહારરૂપ ગણાય છે, અને નૈગમ નયના મત પ્રમાણે જીવે ભતકાલે જે દલિયા ગ્રહણ કર્યા હતાં, અને આવતે ભવિષ્યકાલે ભગવશે, તથા વર્તમાનકાલે પ્રકૃતિરૂપ સત્તાપણે રહ્યાં છે, તે ગમ નય જાણ અને વ્યવહાર નયને મતે તે દલિયા સમ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક.
( ૫૯ ) કત્વ ધારી જીવ ઉદયરૂપ ભાવે ઉદાસપણે ભિન્નરહી ભાગવે છે, તેમાં ભોગવવારૂપ તે કાર। વ્યવહાર ન ય સમજવા, અને જે મિથ્યાત્વી જીવ ઋજીસૂત્રના ઉપયાગ સાથે માંહે મલી ભાગવે છે, તે માધકરૂપ વ્યવહાર નય સમજવા. આ પ્રમાણે ઉપરિત વ્યવહારનયમાં નૈગમ, સગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર–એ ચાર નય જાણી લેવા.
383
ભદ્ર નયચંદ્ર, ત્રીજો ભેદ જે અશુભ વ્યવહાર છે, તેનું સ્વરૂપ સાંભલા, જે જીવ ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, નિંદા, ઈર્ષ્યા ચાડી, હિંસા, મૃષા અનુત્ત, મૈથુન ઇત્યાદિક અનેક પ્રકારે વિવાહ વાજિમ વિગેરે વ્યાપાર વાણિજયરૂપ કરણી ઋસૂત્રના ઉપચેાગ સહિત કરે, તે અશુભ વ્યવહાર નય કહેવાય છે, અને તેની ચીકાશે. અશુભ કમરૂપ દલિયાનુ” ગ્રહણ કરવું, તે ગ્રહવારૂપ વ્યવહાર નય જાણવા, પૂર્વની જેમ તેમાં પણ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋનુસૂત્ર એ ચાર નય પ્રવર્તે છે.
ભદ્ર નયચંદ્ર, ચેાથે ભેદ શુભ વ્યવહાર નય છે, કોઇ જીવ, દાન, શીલ, તપ, ભાવ, દયા, સેવા, ભક્તિ, પૂજા, અને પ્રભાવના વગેરે શુભ કરણી ઋજીના ઉપયોગ સહિત કરે, તે શુભ વ્યવહુાર નય તે અને તેની ચીકાશે શુભ કર્મરૂપ દલિયાનું ગ્રહણ કરવુ', તે ગ્રહવારૂપ વ્યવહાર નય સમજવા, તે નયમાં નંગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋનુસૂત્ર—એ ચાર નય આવી શકે છે, તે યેાજના ઉપર પ્રમાણે જાણી લેવી.
ભદ્ર નયચંદ્ર, હવે પાંચમે ભેદ જે અનુપતિ વ્યવહાર નય છે,તેનું સ્વરૂપ સાંભલા-કેાઇ જીવ ઋજીસૂત્ર નયના ઉપયેગે અજાણુપણે શરીરાદિક દ્રવ્ય કર્મ રૂપ પરવસ્તુ કે જે પોતાનાથી પ્રત્યક્ષપણે જુદી છે,તેને જીવ અજ્ઞાને કરી પેાતાની જાણેછે અને પેાતાના શરીરને વિષે જીવ બુદ્ધિ રાખે છે, તે અનુપચરિત વ્યવહાર નયથી કર્તા છે, એમ સમજવું, અને તે અનુપચરિત વ્યવહાર નયમાં નૈગમ, સ‘ગ્રહ વ્યવ હાર અને અનુસૂત્ર એ ચાર ઘટાવી શકાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
* *
* *
*
* *
* *
( ૬ ) નયમાર્ગદર્શક
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે અશુદ્ધ વ્યવહાર નયના મૂલ એક ભેદ અને તેના પાંચ ઉત્તર ભેદ મેં તમને કહ્યા, તે તમે તમારા હૃદયમાં સ્થાપન કરી રાખજો, અને તે દરેક પદાર્થમાં ઘટાવી વસ્તુ સ્વરૂપ પને યથાર્થ રીતે ઓળખી લેજે.
હવે હું તમને શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહું, તે ધ્યાનપૂ ર્વક સાંભલજે. મેં તમને જે પૂર્વે શબ્દ નય સમજાવ્યું છે, તે શબ્દને મતે સમ્યકત્વ ભાવથી માંડીને છઠા તથા સાતમા ગુણઠાણ પર્યત સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા, એ સર્વ શુદ્ધ વ્યવહારનયે વર્તે છે, તેમાં પાંચ નયની ઘટના થાય છે.
નયચંદ્ર–ભગવન એ પાંચ નય કેવી રીતે ઘટે તે સમજાવે.
સરિવર-ભદ્ર, પહેલા સંગ્રહનયને મતે સિદ્ધસમાન પિતાના આત્માની સત્તા અસંખ્યાત પ્રદેશરૂપ છે, બીજાનૈગમનયને મતે આઠ રૂચક પ્રદેશ સદાકાલ સિદ્ધસમાન નિર્મલા છે, ત્રીજા વ્યવહાર નયને મતે ઉપરથી ગુણ ઠાણા માફક પિતાની કરણી કરે છે, ચોથા - જુસૂત્રનયને મતે સંસાર તરફ ઉદાસી વિરાગ્યરૂપ પરિણામ વર્તે છે, અને પાંચમા શબ્દનયને મતે જીવ અજીવ રૂપે સ્વ–પરની વહેંચ ણ કરી જેવી હતી તેવીજ શુદ્ધ નિર્મલ સ્વ-આત્માની પ્રતીતિ કરી છે–એવી રીતે સમ્યકત્વ ભાવથી માંડીને છઠા સાતમા ગુણ ઠાણું પર્વત ઉપરથી વ્યવહાર દ્રષ્ટિએ જોતાં એક શબ્દનય અને અંતરંગ નિશ્ચય દષ્ટિએ પાંચ નય જાણવા, એ શબ્દનયને મતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહેલું છે, હવે સમભિરૂઢ નયને મતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહું છું, તે તમે લક્ષપૂર્વક મનન કરજે. સમભિરૂઢનયને મતે આઠમ નવમા ગુણઠાણથી માંડીને તેરમા-ચદમાં ગુણઠાણ પર્યત કેવળી ભગવાન તે શુદ્ધ વ્યવહારને વર્તે છે, તેમાં છ નય ઘટાવી શકાય છે, જે ઘટાવાથી શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂપ સારીરી તે જાણી શકાય છે,
નયચંદ્ર-ભગવન, તે છ નય કેવીરીતે ઘટાવી શકાય, તે અમને સારી રીતે સમજાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક ( ૬૧ ) સૂરિવર–નયચંદ્ર સાંભળો, પિતાના આત્માની સિદ્ધસમાન સત્તા જે આગળ એળખી હતી, તે શુદ્ધ નિર્મળપણે પ્રગટ કરી છે, એ સંગ્રહ નયને મત છે, આઠ રૂચક પ્રદેશ જે આગળ આવરણ ૨હિત હતા, તે તેવાને તેવાજ વર્તે છે, એ નિગમનયને મત છે, અંતર કરણીરૂપ સ્વરૂપમાં રમવારૂપ ક્રિયા કરે છે, અને બાહ્ય કરણીરૂપ કિ. યા પણ સાચવે છે, એ વ્યવહાર નયને મતે છે, જે શુદ્ધ ઉપગમાં વર્તે છે, તે જુસૂત્રનયને મતે છે ક્ષાયિક સમ્યકજ્વરૂપ ગુણ પ્રગટ છે, તે પણ પિતાની પાસે છે તે શ યને મતે છે, અને શુકલ ધ્યાનરૂપ શ્રેણીની ભાવના બીજા તથા ત્રીજા પાયાની અંતરાલે રહી વર્તે છે, એ સમભિરૂઢ નયને મતે છે, એ રીતે શ્રેણીભાવ પર્યત કેવલી ભગવાનના સ્વરૂપમાં ઉપરથી વ્યવહાર દષ્ટિએ તે એક સમભિરૂઢનય કહેવાય છે, અને અંતરંગ નિશ્ચય દ્રષ્ટિએ જોતાં તે છ નય જોણી લેવા, આ પ્રમાણે સમભિરૂઢનયને મતે શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂ૫ કહેલું છે. ભદ્ર નયચંદ્ર, આ સ્વરૂપ તમે તમારા હૃદયમાં આરૂઢ કરજે, હવે હું તમને શુદ્ધ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ કહું છું, તે સાવધાન થઈ સાંભળે. જે એવભૂતનયને મતે અષ્ટકમને ક્ષય કરી, અષ્ટ ગુણસંપન્ન લેકને અંતે વિરાજમાન છે, અને જે સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ નિશ્ચયનય સમજવા. તેની અંદર સાતે નયની પ્રાપ્તિ થાય છે. સિદ્ધ પરમાત્માને આઠ રૂચક પ્રદેશ કે જે ભુતકાલે નિરાવરણ હતા. ભવિષ્યકાલે નિરાવરણ રહેશે, અને વર્તમાનકાળે નિરાવરણ રહે છે, તે નિગમનયને મતે છે, જે પિતાના આત્માની સત્તા અંતરંગ શુદ્ધ નિર્મળપણે જેવી હતી તેવીજ નિરાવરણપણે પ્રગટ કરેલી છે, તે બીજા સંગ્રહનયને મતે છે, જે પલટણ સ્વભાવે પ્રતિસમય નવનવા યની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે, તે ત્રીજા વ્યવહારનયને મતે છે, જે સિદ્ધ પરમાત્મા પોતાના પરિણામિક ભાવે રહી સામાન્ય વિશેષરૂપઉપગમાં સદાકાલ વર્તે છે, તે ચોથા ત્રાજુસૂત્ર નયના મતે છે, જે આગ લ જીવ–અજીવની વહેંચણ કરી ક્ષાયિક સમ્યકત્વરૂપ ગુણ પ્રગટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- - ૧/
v
-v1
w
( ૬૨ ) નયમાર્ગદર્શક છે, તે પણ પોતાની પાસે છે તે પાંચમા શબ્દનયને મતે છે, જે અનં. ત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી છે, તે પણ પિતાની પાસે છે તે છેઠે સમભિરૂઢ નય છે. સિદ્ધ પરમાત્મા અષ્ટકર્મને ક્ષય થતાં . ગુણ પ્રગટ કરી લેક અંતે વિરાજમાન વર્તે છે, તે એવભૂતનય ને મત છે, એવી રીતે સિદ્ધના સ્વરૂપમાં અંતરંગ દષ્ટિએ જોતાં કાર્ય રૂપ સાતે નય પ્રાપ્ત થઈ શકે છે, અને ઉપરથી વ્યવહાર દ્રષ્ટિએ જોતાં તે એક એવભત આવી શકે છે.
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે જુદી જુદી રીતે સાતનયની જના થઈ શકે છે, આ વાત તમારા હૃદયમાં સ્થાપિત કરી તેનું મનન કરજો.
આ વખતે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો–ભગવન, એ સાત નયની ઘટના કયા પદાર્થ ઉપર લગાડવી ઉત્તમ છે? અને તેમાંથી કઈ કઈ બાબત જાણવા મેગ્ય છે, તે કૃપા કરી સમજાવે.
સૂરિવર આનંદ પૂર્વક બેલ્યા–ભદ્ર, પ્રથમ તે છ દ્રવ્યમાં સાતે નય ઘટાડવા જોઈએ. જેમકે આકાશ પ્રદેશ છે, તેની અંદર સાતે નય પ્રવર્તે છે. આકાશ પ્રદેશ એક છતાં નૈગમનયના મતે તે છે દ્રવ્યથી મિશ્રિત છે. સંગ્રહ નયને મતે એક કાલ દ્રવ્ય અપ્રદેશ છે, કારણકે, સર્વ લેકમાં તેને એક સમય વ્યાપી રહેલો છે, તેથી તે આકાશ પ્રદેશમાં કાલ જુદે નથી, માટે સંગ્રહ નયને મતે એક કાલ દ્રવ્ય વિના બાકીના પાંચ દ્રવ્યને એ પ્રદેશ કહી શકાય છે. તથા વ્યવહારનયને મતે જે દ્રવ્ય એમાં મુખ્ય દેખાય છે, તે દ્રવ્યને એ પ્ર. દેશ કહેવાય છે, તથા જુસૂત્રનયને મતે જે સમયે જે દ્રવ્યને ઉપયોગ આપી પુછાય તે સમયે તે પ્રદેશ તેજ દ્રવ્યને કહેવાય છે.
જિજ્ઞાસુ-ભગવન તે વાત મારા સમજવામાં આવી નહીં, માટે તે બરાબર દાખલો આપી સમજાવે.
સુરિવર–ભદ્ર જિજ્ઞાસુ, સાંભળ-જે ધર્માસ્તિકાયને ઉપયોગ આપી પુછવામાં આવે, તે તે ધર્માસ્તિકાયને પ્રદેશ કહેવાય છે, અને જે અધર્માસ્તિકાયનો ઉપયોગ આપી પુછીએ, તે તે અધર્માસ્તિકાયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક પ્રદેશ કહેવાય છે, એવી રીતે જે સમયે જે દ્રવ્યને ઉપયોગ આપી પુછવામાં આવે, તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યને કહેવામાં આવે છે.
જીજ્ઞાસુ, ભગવન, હવે મારા સમજવામાં આવ્યું. આપ કૃપા કરી એ વિષયને આગલ ચલાવે.
સુરિવર–ભદ્ર, વલી અહિં એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે, જે દ્રવ્યનું નામ લઈ પુછવામાં આવે, તે પ્રદેશ તે દ્રવ્ય
કહેવાયએ શબ્દ નયના મતથી સમજવું, એક આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ રહ્યા છે, તથા અધર્માસ્તિકાયને પણ એક પ્રદેશ રહે છે, તથા જીવ અનતાના અનંતા પ્રદેશ રહ્યા છે, અને પુદ્ગલ પરમાણુઓ પણ અનંતા રહ્યા છે-એ સમભિરૂઢ નયને મત છે. અને જે સમય જે પ્રદેશ જે દ્રવ્યના કિયા ગુણને અંગીકાર કરતે દેખવામાં આવે તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યને ગણાય છે–એ એવભૂત નયને મત છે.
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે એક આકાશ પ્રદેશમાં છ દ્રવ્યનું સ્વરૂપ સાત નથી જાણી શકાય છે, અને તે જાણવાથી વસ્તુના સ્વરૂપને નિઃશંક બંધ પ્રાપ્ત થાય છે.
આ વખતે શ્રાવિકા સુબેધાએ પ્રશ્ન કર્યો–ભગવન, આપે તે સાત નયને જેવી રીતે વસ્તુ–સ્વરૂપમાં ઘટાવે છે ? તેવી રીતે લાકિક વાર્તાના દ્રષ્ટાંતમાં ઘટાવે તે વિશેષ સમજૂતી પડે.
સરિવર–ભકે, તે વિષે એક લાકિક દષ્ટાંત કહેવાય છે, તે સાંભળે—ધર્મચંદ્ર અને કર્મચંદ્ર નામે બે મિત્ર હતા, તેઓ હમેશાં સ્વધર્મમાં તત્પર અને તત્ત્વ શોધક હતા. એક વખતે તેઓ કઈ જૈન મુનિની કથા શ્રવણ કરવાને ઉપાશ્રયમાં ગયા, તે વખતે તે વિદ્વાન જૈન મુનિએ સાત નયનું સ્વરૂપ સમજાવા માંડયું, તેમણે નયનું સ્વરૂપ એવી શુદ્ધ રીતે પ્રરૂપ્યું કે, જે સાંભળીને ધર્મચંદ્ર અને કર્મચંદ્ર બંનેને સાતે નયના સ્વરૂપનું ઘણું ઉત્તમ જ્ઞાન થઈ આવ્યું, ત્યારથી તેઓ બંને દરેક વસ્તુ અને વાર્તામાં સાત નયનું સ્વરૂપજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૬૪ )
નયમાગદર્શક.
ઘટાવવા લાગ્યા, અને તેનું મનન કરવા લાગ્યા, ઘણી વાર તે તેએ તે વિષયની ચર્ચા કરતા અને પરસ્પર પ્રશ્નાત્તર કરતા હતા.
એક વખતે તે મને મિત્રા સાત નયની વાર્તા કરતા હતા, તેવામાં એક આર્હુત તત્ત્વજ્ઞાનને જાણનાર વિદ્વાન શ્રાવક આવી ચડયા, તે બંને મિત્રાને સાત નયની વાર્તા કરતાં સાંભળી તેણે તેમને પ્રશ્ન કર્યાં—ભદ્ર, તમે સાત નયનું સ્વરૂપ યથાર્થ રીતે જાણ્યું છે ? અને તેનુ' ખરાખર મનન કરેલું છે?
ધર્મચંદ્ર અને કચંદ્ર ઉત્સાહથી ઉત્તર આપ્યા——એક વિદ્વાન્ મુનિના વ્યાખ્યાનથી અમેાને સાત નયનુ યથાર્થ જ્ઞાન થયેલુ છે. તે વિદ્વાન્ આશ્ચર્ય પામી ખેલ્યુંા—ભદ્ર, તમે તે મુનિ પાસે ભણ્યા હતા કે માત્ર સાંભલીને જાણ્યુ છે ?
'નેએ કહ્યું, માત્ર એકજ વાર તેમનુ' વ્યાખ્યાન સાંભળી અ મારા હૃદયમાં તે સાત નયનુ સ્વરૂપ સારી રીતે સમજવામાં આવ્યું છે.
વિદ્વાન્ સશંક હૃદયે બેલ્યા—ભદ્ર, એમ મનેજ નહીં, એક વાર વ્યાખ્યાન સાંભળવાથી સાત નયનું યથાર્થ જ્ઞાન થઈ શકેજ નહીં, જો તમે તે સાત નયનુ સ્વરૂપ યથાર્થ રીતે જાણતા હો તે હું' પુષ્ટુ', તેના ઉત્તર આપે.
જે
ધર્મચક્ર પ્રસન્ન થઇને બેચે—ભદ્ર, ખુશીથી પુછે, અમે તેના યથામતિ ઉત્તર આપીશું.
હે નયચંદ્ર, આ પ્રમાણે જ્યારે ધર્મચંદ્રે કહ્યું, એટલે પેલા વિદ્વાન્ શ્રાવકે તેને જે પ્રશ્ન કર્યાં હતા, તે તમે સાવધાન થઇને સાં ભળા—તે વિદ્વાને પુછ્યું, ભદ્ર ધર્મચદ્ર, તમે કયાં રહે છે ? ધર્મચંદ્ર—ડું આ લાકમાં રહું છું.
વિદ્યાર્—લેક તે ત્રણ છે, તેમાં કયા લેાકમાં રહેા છે! ? ધર્માંચદ્ર-ઝુ તિી લેાકમાં રહુ છું. વિદ્વાન્તે લેાકમાં તે અસ`ખ્યાતા દ્વીપ અને અસ'ખ્યાતા સમુદ્રા છે, તેમાં તમે કયા દ્વીપમાં રહેા છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક, ( ૫ ) ધર્મચંદ્ર-હું જંબુદ્વીપમાં વસું છું.
વિદ્વાન–જબૂદ્વીપમાં ઘણાં ક્ષેત્રે છે, તેમાં તમે કયા ક્ષેત્રમાં રહે છે ?
ધર્મચક–હું ભરતક્ષેત્રમાં વસુ છું.
વિદ્વાન–ભરત ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે, તેમાં કયા દે. શમાં વસે છે?
ધર્મચક–હું સૌરાષ્ટ્ર દેશમાં વસુ છું.
વિદ્વાન–સારાષ્ટ્ર દેશમાં ઘણું શહેર અને ગામ છે, તેમાં તમે કયા શહેરમાં કે ગામમાં વસે છે ? - ધર્મચક–હું પાદલિપ્ત નગરીમાં રહું છું.
વિદ્વાન–તે નગરમાં ઘણી શેરીઓ છે, તેમાં તમે કઈ શેરીમાં રહે છે?
ધર્મચક–હું ત્યાં ભાટ શેરીમાં રહું છું.
આ પ્રમાણે કહી તે વિદ્વાને કહ્યું, ભાઈ ધર્મચંદ્ર, આ મારા પ્રશ્ન અને તેના તમે ઉત્તર આપ્યા. તેમાં ક નય ઘટે? - ધર્મચંદ્ર સાનંદ વદને બે –ભદ્ર, એમાં શુદ્ધ નિગમ નય ઘટે છે.
હે ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે ધર્મચંદ્રનો ઉત્તર સાંભળી તે વિદ્વાન પ્રસન્ન થયે હતો. પછી તે વિદ્વાન ગૃહસ્થ કર્મચંદ્રની ૫ રીક્ષા કરવાને પ્રશ્ન કર્યો. ભાઈ કર્મચંદ્ર, તમારા મિત્ર આ ધર્મચંદ્રને નયસ્વરૂપનું સારું જ્ઞાન છે, એવી મને પ્રતીતિ થઈ છે. હવે તમારામાં તે જ્ઞાન કેવું છે? તે જાણવાની મારી ઇચ્છા છે. કર્મચંદ્ર પ્રસન્ન થઈને બોલ્ય–ભદ્ર, આ૫ ખુશીથી પુછે, હું યથામતિ તેને ઉત્તર આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક, વિદ્વાનું શ્રાવક બેન્કર્મચંદ્ર, કેઈ એવું દષ્ટાંત આપે કે, જેમાં સાતે નયનું સ્વરૂપ ઘટાવી શકાય.
કર્મચંદ્ર બે –ભદ્ર, કેઈ આસ્તિક શ્રાવક હતું, તેને કઈ પવિત્ર પુરૂષે સંગ્રહાયને મતે પુછયું કે, “તમે કયાં વસે છે? તેણે ઉતર આપે કે, શરીરમાં વસું છું. પછી તેણે વ્યવહારનયે પુછયું કે, “તમે ક્યાં વસે છે ત્યારે તેણે કહ્યું, “હું આ સંથારા ઉપર (બીછાના ઉપર) બેઠે છું.” પછી તેણે જુસૂત્રનય પ્રમાણે પુછયું, તમે ક્યાં વસે છે?” તેણે કહ્યું, “હું ઉપયોગમાં રહું છું.” (અ. હિં જ્ઞાન અજ્ઞાનને ભેદ પાડવામાં આવતું નથી.) પછી તેણે શબ્દનયનમતે પુછયું, “તમે ક્યાં રહે છે?” તેણે કહ્યું, “હું સ્વભાવમાં રહું છું.” સમભિરૂઢનયથી પૂછ્યું, “તમે ક્યાં રહે છે. તેણે કહ્યું, હું ગુણમાં રહું છું.” પછી એવંભૂતનયને અનુસરીને પુછયું, “તમે કયાં રહે છે?' તેણે ઉતર આપે, “જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ગુણમાં રહું છું.” આ પ્રમાણે એક જાતના પ્રશ્નમાં સાતેય ઘટાવી શકાય છે.
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે કર્મચંદ્ર જ્યારે ઉત્તર આપે, તે સાંભળી તે વિદ્વાન શ્રાવક ઘણેજ ખુશી થઈ ગયે, અને તેણે તે બંને મિત્રોને હૃદયથી ધન્યવાદ આપ્યા હતા.
નયચંદ્ર અતિશય આનંદિત થઈને બે –ભગવન આપે જે આ અવાંતર કથા કહી, તે ઉપરથી મને સાતનયના સ્વરૂપને માટે ઘ
જ બોધ થયું છે. હવે મારૂં હદય શેકારૂપ અંધકારથી રહિત થઈ ગયું છે. હું આપના મહાન્ ઉપકારથી આકાંત થયો છું.
તે વખતે શ્રાવિકા સુબેધા અને પુત્ર જિજ્ઞાસુએ પણ આનંદ સૂરિને અતિ આભાર માન્યું હતું, અને તે શ્રાવક ત્રિપુટીએ ભકિત ભાવથી ગુરૂની સ્તુતિ કરી હતી.
પછી નયચંદ્ર –ભગવદ્ , આપની વ્યાખ્યાન વાણીથી સાત નયનું સ્વરૂપ અમારા સમજવામાં આવી ગયું છે, તથાપિ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક. (૬૭). સાત નયને એકવાર જીવ ઉપર ઘટાવી સમજાવે, તે અમને વિશેષ લાભ થશે.
સૂરિવર સાનંદ ચિત્ત બેલ્યા–ભદ્ર સાંભળે–આ જીવગુણ પર્યાય સહિત છે. શરીરમાં જીવપણું માનવાથી બીજા પુદગલ તથા ધમસ્તિકાયાદિ દ્રવ્ય તે સર્વે જીવમાં ગણાણું એ નૈગમનય સમજછે. અસંખ્યાત પ્રદેશી જીવમાં આકાશ પ્રદેશટાળી બાકીના સર્વ દ્રવ્ય ગણવા–એ સંગ્રહનયને મત છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય તથા બીજા પુદ્ગલે ટાલ્યા, પણ પચંદ્રિય, મન લેશ્યાના પુદ્ગલ છે, તે જીવમાં ગણ્યા. તે વ્યવહાર નયને મત છે. ક. હેવાનું તાત્પર્ય એ છે કે, એ નયના મતથી એમ મનાય છે કે, જે વિષયાદિક છે, તેને તે ઇઢિયે ગ્રહે છે, તેથી તે જીવથી જુદા છે. છતાં તેને જીવની સાથે ગ્રહણ કરેલા છે. જે ઉપયોગવંત છે, તે જીવ છે એટલે સર્વ ઇધિયાદિકને જીવથી જુદા ટાળ્યાં અને જ્ઞાન તથા અજ્ઞાનને ભેદ છવથી જુદે ટાળ્યું નહીં એ ત્રાજુસૂત્રનયને મત છે. નામજીવ, સ્થાપના જીવ. દ્રવ્યજીવ અને ભાવ જીવ–એ ચાર નિક્ષેપે જીવપણું છે. તેમાં ગુણી કે નિર્ગી—એ ભેદ ન ગયે-એ શબ્દનયને મત છે. જે જ્ઞાનાદિ ગુણવંત તે જીવ એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઈત્યાદિ સાધક સિદ્ધરૂપ પરિણામ, તે જીવનું સ્વરૂપ છે. આ પ્રમાણે જે માનવું, તે સમભિરૂઢનયની પ્રવૃત્તિ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર જે શુદ્ધસત્તા માત્ર તે જીવ છે. એવી રીતે સિદ્ધ અવસ્થા ના ગુણનું ગ્રહણ કરવું, તે એવભૂતનય કહેવાય છે. આ પ્રમાણે છેવની અંદર સાત નયની ઘટના થાય છે. ભદ્ર નયચંદ્ર, આ વિષયને તારા હદયમાં સ્થાપિત કરી બીજી સર્વ વસ્તુઓમાં તેને ઘટાવજે. -
વત્સ જિજ્ઞાસુ, આ વિષય તારા સમજવામાં આવ્યું છે કે?
જિજ્ઞાસુ–ભગવન, આપના પ્રસાદથી તે યથાર્થ રીતે મારા સમજવામાં આવેલ છે.
સૂરિવર–શ્રાવકપુત્ર, એ વિષય તારા સમજવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૬ )
નયમાર્ગદર્શક.
આવ્યા હાય તા, એ સાત નયને ધર્મના સ્વરૂપમાં ઘટાવ જોઇએ. જિજ્ઞાસુ, ભગવન્ જેવી આપની આજ્ઞા. આ જગમાં સર્વે ધર્મને ચાહે છે અને તેથી સર્વ ધર્મને તેઓ ધર્મને નામે ખેલાવે છે. એ નેગમનય છે. જે અનાચારને છેડી કુલાચારને ધર્મ માને— એટલે જે વિડલાએ આચરેલા તે ધર્મ એમ માને, તે સ’ગ્રહ નયના મત છે. જે સુખનું કારણ, તે ધર્મ કહેવાય એટલે જે પુણ્યરૂપ કરણી, તે ધર્મ—એ વ્યવહાર નયના મત છે. ઉપચેગ સહિત ઉદાસ ભાવે વૈરાગ્ય રૂપ પરિણામ તે ધર્મ— એ ઋજીસૂત્ર નયના મત છે. નયચંદ્રે પ્રશ્ન કર્યાં, વત્સ, વૈરાગ્યરૂપ પરિણામ' એ શુ' ? તે
-
બરાબર સમજાવ.
જિજ્ઞાસુ, પિતાજી, હું યથામતિ જે સમજ્યા છું, તે કહું છું, વખતે મારા સમજવામાં કાંઈ ભુલ થાય તા આ મહાનુભાવ સૂરિવર સુધારવા કૃપા કરશે.
સૂરિવર—વત્સ, તારી બુદ્ધિ પ્રમાણે જે આવડે, તે કહે. જિજ્ઞાસુ, જે યથા પ્રવૃત્તિ કરણરૂપ પરિણામ, પ્રમુખને, ધર્મ કરી માને છે અને તે તા પેહેલે ગુણઠાણે મિથ્યાત્વીને પણ થાય— એ પ્રમાણે અનુસૂત્ર નયને મત છે.
સૂરિવર પ્રસન્ન થઈને માલ્યા—વત્સ, તને ધન્યવાદ ઘટે છે. તે' શ્રૃજીસૂત્ર નયને મત ઘણી સારી રીતે સમજાયૈ. હવે આગળ ચલાવા.
જિજ્ઞાસુ—જે અ‘તર’ગ સત્તાગતના ભાસનરૂપ સમ્યકત્ત્વ તે ધર્મ છે, એટલે જે સમ્યકત્ત્વ છે, તે ધર્મનુ મૂલ છે, એમ જાણવું, તે શનયના મત કહેવાય છે.
જીવ, અજીવરૂપ નવતવ, ષટ્ટુન્ય, નય, નિક્ષેપા, પ્રમાણુ, ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય—ભાવનું સ્વરૂપ જાણી જીવ સત્તાનું ધ્યાન કરવું અને અજીવ સત્તાના ત્યાગ કરવા, અને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ નિશ્ચય નયના પરિણામને ધર્મ જાણે—તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક.
( ૬ ) સમિલ નયના મત છે. એ નયના મતવાળા સિદ્ધરૂપ પરિણામ તે ધર્મ પણે કરી માને છે. શુદ્ધ શુકલધ્યાન, રૂપાતીત પરિણામ, ક્ષપકશ્રેણી એ કર્મક્ષયના જે કારણેા છે, તેને સાધન ધર્મ તરીકે જાણે અને જીવના મૂલ સ્વભાવ મોક્ષરૂપ કાર્ય નિષ્પન્ન સિદ્ધિમાં રહે તે ધર્મ માનવા, તે એવ‘ભૂત નયના મત છે. આ પ્રમાણે ધર્મની અ ંદર સાતે નયની ઘટના થાય છે. ભગવત્, આ ઘટનામાં જે કેાઈ દોષ હાય તા ક્ષમા આપી તેમાં સુધારણા કરી મને સમજાવશે.
સૂરિવર સાન'દાશ્ર્ચય થઈને મેલ્યા—ભદ્ર, જિજ્ઞાસુ, તારા મુખથી ધર્મ ઉપર સાત નયની ઘટના સાંભળી મને અતિ આનંદ થાય છે, મને હવે ખાત્રી થઇ કે, આર્હુત ધર્મના તત્ત્વજ્ઞાનનુ` રહેસ્ય જિજ્ઞાસુના હૃદયમાં સારી રીતે સ્થાપિત થયુ છે. એ ભવ્યાત્મા અલ્પ સમયમાંજ આર્હુત ધર્મના ઉત્તમ અધિકારી અની માનવ જીવનની સાર્થકતા કરશે,
ભદ્રનચચ’દ્ર, શ્રાવિકા સુખાધા અને વત્સ જિજ્ઞાસુ, હવે આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાના સમય થઇ ગયા છે, સૂરિવરના મુખમાંથી એ શબ્દ નીકળતાંજ આદીશ્વર ભગવાનની જય એવા ધ્વનિ પ્રગટ થયા અને તેના પ્રતિધ્વનિથી તળાટીને પવિત્ર પ્રદેશ ગાજી ઉઠયેા. નયચંદ્ર પેાતાના કુટુંબને લઇ સ્વસ્થાન પ્રત્યે ચાલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
યાત્રા ૭ મી.
આ જે સૂરિવરની છેલ્લી યાત્રાના દિવસ હતા. ઉત્તમ ભા વનાએથી ભાવિત થયેલા આનંદસૂરિ પોતાના મુનિ પરિવારને લઇ સિદ્ધગિરિના શિખર ઉપર ચ ડયા હતા. યુગાદિ પ્રભુના મનેાહર મદિરમાં પ્રવેશ કરી સૂરિવર સાધુ સમાજ સાથે વદન વિધિ કરતા હતા. મુનિવરોની મનેાભાવના આદીશ્વર પ્રભુની પ્રતિમા સાથે લાગી રહી હતી.
બીજી તરફ નયચંદ્ર પેાતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની પવિત્ર યાત્રા કરવાને નીકળ્યેા હતા. સ્નાનપૂજા કરી ભક્તિ ભાવ પૂર્વક તે પ્રત્યેક ચૈત્યમાં કુટુંબસાથે ફરતા હતા. નિત્યના સમય થયે એટલે સૂરિવર છેલ્લી યાત્રા કરી તળેટી ઉપર આવ્યા અને નયચંદ્ર પશુ પોતાના કુટુંબ સાથે તે સ્થળે આવી પહોંચ્યા અને તેણે ગુરૂભક્તિનું ગૈારવ દશોવી સૂરિવરની સમીપ ઉભા રહી વિધિપૂર્વક વંદના કરી.
આર્હુત ધર્મના યથાર્થ સ્વરૂપને જાણનારા અને ચારિત્ર ગુણા ના ગારવને વધારનારા સૂરિવરે નીચે પ્રમાણે મગલાચરણુ કર્યું-aanana वि प्रपश्यन् केवल श्रिया ।
अनंत गुणपाथोध जीयाधीर जिनेश्वरः || १ |
ભાવા—કેવલ જ્ઞાનની લમીથી આ જગને હાથમાં રહેલા નિલ જલની જેમ અવલાતા અને અન’ત ગુણ્ણાના સમુદ્રરૂપ શ્રી વીર જિનેશ્વર જય પામે, ૧
હે શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુમેધા અને વત્સ જિજ્ઞાસુ, આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક.
( ૧ ) અમારી સાતમી યાત્રા સમાપ્ત થઈ છે. આવતી કાલે અહિંથી વિહાર કરવાના ભાવ છે, માટે આજે સાત નય ઉપર કાંઇ વિશેષ વિવેચન કરી એ વિષયને સમાપ્ત કરવામાં આવશે. જે સાત નય વિષે તમને સમજૂતી આપવામાં આવો છે, તે સાત નયનુ` મુખ્ય સ્વરૂપ તે તમારા જાણવામાં આવ્યુ છે, હવે તે નયને માટે જૈન વિદ્વાના જે જુદા જુદા વિચારો બતાવે છે, તે હું તમને સંક્ષેપમાં સમજાવું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળજો.
ઉપર કહેલા સાત નય જો અવધારણ (નિશ્ચય ) સહિત હાય, તે તે દુય કહેવાય છેઅને જો તે અવધારણ રહિત હોય તે સુનય કહેવાય છે, જ્યારે સસુનય મલે છે, ત્યારે સ્યાદ્વાદ—જૈન મત પ્રતિપાદિત થાય છે. જ્યારે એ સર્વ નાના સ'ગ્રહ કરવામાં આવે, ત્યારે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક——એ નય થાય છે, તેમ વળી તે જ્ઞાનનય અને ક્રિયાનય એવા નામવાલા નય તેમજ નિ શ્ચયનય અને વ્યવહારનચ પણ કહેવાય છે.
આ વખતે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે, ભગવન્, એ સાત નયની ગણુના કયારે થઇ હશે ?
સૂરિવર સાનન્દ થઇને મેલ્યા—ભદ્ર, પૃકાલે સપ્તશતાર નામનુ' નયચક્રાધ્યયન હતું,તેની અ’દર એક એક નયના સા સા ભેદ કહેલા હતા, તે કેટલેક કાલે વ્યવચ્છેદ પામ્યા છે તે પછી અર્વાચીનકાલમાં દ્વાદશાર નચક્ર પ્રવર્તે છે, તેની અંદર એક એક નયના ખર ભેદ કહેલા છે, જો તમારે તે જાણવાની ઇચ્છા હોય તે તે પુસ્તકના અભ્યાસ કરો.એ દ્વાદશાર નયચક્ર ગ્રંથનુ` પ્રમાણુ અઢાર હજાર લેાક નું છે, અને તે પ્રત્યેક બ્લેક તમારે મનન કરવા ચાગ્ય છે.
નયચ'દ્ર સહુ વદને મેલ્યા ભગવન, જ્ઞાનનય અને ક્રિયાનયનું સ્વરૂપ સમજાય.
સૂરિવર——ભદ્ર નયચંદ્ર, સમ્યક્ પ્રકારે હેય તથા ઉપાદેય વસ્તુને જાણુવ, અને પછી આ લેકમાં ઉપાદેય, ફુલમાળ! સ્ત્રીચંદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૭૨ ) નયમાગદર્શિકા દિ, હેય ત્યાગવા ગ્યસર્પ વિષ કંટકાદિક અને ઉપેક્ષા કરવા એગ્ય તુ શુદિ; પરલેકમાં ગ્રહણ કરવા યોગ્ય સમ્યગૂ દર્શન ચારિત્રાદિ, નહી ગ્રહણ કરવા એગ્ય મિથ્યાત્વાદિ, ઉપેક્ષણીય, સ્વર્ગ, લક્ષમ્યાદિ, એવી રીતે અર્થમાં યત્ન કરે, અર્થાત જ્ઞાનથી તે વસ્તુઓને યથાર્થ જાણવી, એ જે ઉપદેશ તે જ્ઞાનનય કહેવાય છે. ફળ દેનારજ્ઞાન છે, કિયા ફળ દેતી નથી, કારણકે જ્ઞાન વિના ક્રિયા કરે તે યથાર્થ ફળ મળતું નથી, તેટલા માટે જ્ઞાનની પ્રાધાન્યતા છે. તીર્થકર ગણધરેએ અગીતાર્થને એકલા વિહાર કરવાનો નિષેધ કરેલ છે. તે જ્ઞાનનયને મત એ છે કે, ગીતાર્થ વિહાર કરે અથવા ગીતાર્થની સાથે વિહાર કરે.
અન ભગવાનને સંસારમાં રહે છતે જ્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. (ઉત્કૃષ્ટ તપ ચારિત્ર વાન હેવાથી પણ) તેટલા માટે જ્ઞાન પુરૂષાર્થનું હેતુરૂપ હેવાથી પ્રધાન છે. - ક્રિયાનું ઉપ કરણ જ્ઞાન છે, તેથી તે કિયાની આગળ શૈણ છે. સર્વ પુરૂષાર્થની સિદ્ધિ માટે કિયાજ પ્રધાન કારણ છે, આ પ્રમાણે ને જે ઉપદેશ, તે ક્રિયાનય કહેવાય છે. શ્રી તીર્થકર ગણધરેએ કિયા રહિત જ્ઞાન નિષ્ફળ છે એમ આગમમાં કહેલું છે. જેમ આ ધળા માણસને લાખે અને કરે દીવા કરે, તે પણ તેને પ્રકાશ મળતું નથી, કે પુરૂષ રસ્તે જાણતે હોય, પરંતુ ચાલે નહીં તે તે ધારેલા સ્થાનમાં પહોંચી શક્યું નથી, અને નદીમાં પડેલે માણસ તરવું જાણતા હોય પરંતુ, જે પોતાના હાથ પગ હલાવી ત રતે નથી; તે તે કાંઠે પહોંચતું નથી. તેવી રીતે કિયાવગરને જ્ઞાની સાધ્ય વસ્તુને મેળવી શકો નથી. તેને માટે એક અનુભવી વિદ્વાન લખે છે કે –
क्रियेव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीनक नागझो न ज्ञानात् सुखितो नवेत् ॥ १॥ ભાવાર્થ–પુરૂષોને ક્રિયાજ ફલ આપનારી છે. જ્ઞાન નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક,
( ૭૩ ). કારણ કે કામી પુરૂષ સ્ત્રીના ભેગને જાણનારે હોય અને ભુખે માણસ ભક્ષને જાણનારે હોય પણ તે એકલા જ્ઞાનથી સુખી થતું નથી. ૧
'ભદ્ર નયચંદ્ર, આ ઉપરથી સમજવાનું છે કે, સર્વમાં ક્રિયાજ મુખ્ય છે. આ ક્ષાયોપશમ ચારિત્ર કિયાની અપેક્ષાએ પ્રાધાન્યપણું કહ્યું, હવે ક્ષાયિક ક્રિયાની અપેક્ષાએ કહે છે. અહંત ભગવાનને કેવલ જ્ઞાન થયું હોય, તે પણ જ્યાં સુધી સર્વ સંવરરૂપ પૂર્ણ ચારિત્રદમાં ગુણ સ્થાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. તેથી ક્રિયાના પ્રધાનપણાને લઈને કિયાનની પ્રવૃત્તિ થાય છે.
હે શ્રાવક નયચંદ્ર, આ જ્ઞાનનય અને ક્રિયાયનું યથાર્થ સ્વરૂપ તમારા હૃદયમાં આરૂઢ કરજો; એટલે તમારી મનોવૃત્તિમાં વસ્તુ સ્વરૂપને વિશેષ પ્રકાશ પડશે.
નયચંદ્ર–ભગવન, આપની કૃપાથી મારું હૃદય હવે તદન નિશક થયું છે. મારી મનોવૃત્તિને આંતર પ્રદેશમાં આતધર્મની પૂર્ણ શ્રદ્ધા પ્રવિણ થઈ છે. આપના પસાયથી શ્રાવક ધર્મને યથાર્થ રીતે પામે છું. સાતનયન સ્વરૂપે મને સર્વ રીતે શુદ્ધ બનાવ્યું છે. પૂર્વે મેં જે વાંચેલું, સાંભળેલું અને મનન કરેલું હતું, તે આ વખતે મારા શુદ્ધ હૃદયમાં ફુરી આવ્યું છે. દ્રવ્ય અને ભાવ અને પ્રકારની વસ્તુપર મારી દિવ્ય દૃષ્ટિ પડવા લાગી છે અને તે સાથે આ સંસારની વિચિત્રતા મારા જેવામાં આવી છે. હેમોપકારી મહાનુભાવ, આપે મારી ઉપર અને મારા કુટુંબ ઉપર ભારે ઉપકાર કર્યો છે. આજે અમારી સિદ્ધગિરિની યાત્રા પૂર્ણ રીતે સફળ થઈ છે. હવે તે સાત નયને માટે કાંઈપણ ઉપદેણવ્ય હેતે દયા લાવી સમજાવે.
નયચંદ્રના આવા વિનીત વચન સાંભળી સૂરિવર આનંદસહિત બેલ્યા–ભદ્ર, હવે આજે ઉપદેશને ચરમ દિવસ છે. વળી અમારી આ છેલ્લી સાતમી યાત્રા પૂર્ણ થઈ ક્ષેત્રસ્પર્શના નાગે હવે અમારે અહિંથી આવતી કાલે વિહાર કરવાનું છે. તમારા હૃદયને સૉષ થયેલો જાણું અને હાથમાં પ્રસન્ન થઈએ છીએ. તમારી મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
(૭૪)
નયમાર્ગદર્શક નોવૃત્તિ નિઃશંક થઈ હોય તે અમે અમારા કર્તવ્યને બજાવેલું જાણીએ છીએ. અમારે ઉપદેશ સફલ થાય તે અમને વિશેષ આનંદ પ્રાપ્ત થાય, એ સ્વાભાવિક છે, અને મુનિ જીવનની કૃતાર્થતા પણ તેને માં જ છે. ભદ્ર નયચંદ્ર, હવે સાત નયના સ્વરૂપને ઉપદેશ સમાપ્ત કરવામાં આવે છે. તે વિષય એટલો બધે ગહન છે કે, તેને માટે જેટલા વિસ્તાર કરીએ તેટલો થઈ શકે તેમ છે. એ સાતનય અમુક રીતે માનવાથી નયાભાસ થઈ જાય છે, તે નયાભાસનું સ્વરૂપ તમે તમારી બુદ્ધિના બલથી જાણી શકશે. એ બંને નયેને પૃથક પૃથક એકાંત માનવામાં આવે તે મિથ્યાત્વ કહેવાય છે, અને સ્યાદ્વાદ સં. યુક્ત માનવામાં આવે તે સમ્યક્ દષ્ટ કહેવાય છે.
ભદ્ર, તેમાં ખાસ કરીને એક વાત લક્ષમાં રાખવાની છે કે, તે સાતે નયમાં પહેલા ચારનય અર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણહેવાથી અર્થનય કહેવાય છે અને બાકીના ત્રણ નય શબ્દ વાગ્યાના અર્થને લગતા હેવાથી શબ્દનય કહેવાય છે, અને તેના બીજા અનેક ભેદ થઈ શકે છે. તેને માટે એક ગાથા સદા સ્મરણમાં રાખો – इकेको घ सयविहो, सत्त नयसया हवंति एमेव । अन्नोवि य आएसो, पंचेव सया नयाणंतु ।। १॥
તેને ભાવાર્થ એ છે કે, નિગમ વિગેરે સાતનયના પ્રત્યેક ના સ સે ભેદ છે. તે સર્વ મળીને સાતસે ભેદ થાય છે. બીજે પ્ર કારે પાંચ પ્રકારના નય માનીએ તે તેના પાંચસે ભેદ થાય છે.
ભદ્ર નયચંદ્ર, જે સામાન્ય ગ્રાહી નિગમનયને સંગ્રહની અં. હર લઈએ અથવા વિશેષગ્રાહી નિગમનને વ્યવહાર નયની અંદર અતત કરીએ તે છ નય થાય છે, અને તે દરેકના સેસે ભેદ ગણવાથી છસે ભેદ થઈ શકે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર– એ ત્રણ અર્થ નય અને એક શબ્દ નય એવી વિવક્ષા કરવામાં આ વે તે બધા મલીને ચાર નય થાય છે. તે પ્રત્યેકના સે સે ભેદ લેતાં ચારસો ભેદની સંખ્યા થાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક–એ બે બય લઈએ તે દરેકના મેં સે ભેદ ગણતાં બસે ભેદ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક.
( ૭૫ )
ભદ્રનયચંદ્ર, આ પ્રમાણે નયના ઘણાં ભૈદ થઇ શકે છે. ઉ ત્કૃષ્ટ પણે લેવાથી તે તેના અસ`ખ્ય ભેદ થાય છે. જો તમારે તે વિ ♦ વિશેષ જાણવું હાય તા શબ્દાંલાનિધિ શાહસ્તિ મહા ભાષ્યવૃત્તિ ( વિશેષાવશ્યક ) દ્વાદશાર નયચક્ર વગેરે શાસ્ત્રમાંથી જોઇ લેજો, અને જો અને તેા તેના અભ્યાસ કરજો.
આ વખતે જિજ્ઞાસુ એ હાથ જોડી એલી ઉઠયા—ભગવન્, મ ને ખાધા આપે।. જ્યાં સુધી એ ગ્રંથાને અભ્યાસ ન કરૂં, ત્યાંસુધી મારે વિવાહિત થવુ નહીં. ”
પુત્રની આવી ઉત્કંઠા જોઈ પિતા નયચંદ્ર અને માતા સુબા ધાએ તેને ધન્યવાદ આપ્યા. તે પછી સૂરિવરે સાનધ્રુવદને શ્રાવકપુત્ર જિજ્ઞાસુને ખાધા આપી હતી.
પછી જ્યારે આનંદસૂરિનું વ્યાખ્યાન સમાપ્ત થયું, એટલે આદીશ્વર ભગવાનના જ્ય ધ્વનિથી તલેટીના પવિત્ર પ્રદેશ ગાજી ઉયેા. શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુધા અને શ્રાવકપુત્ર જિજ્ઞાસુ સવેએ ઉભા થઈને વિધિપૂર્વક સૂરિવરને વંદ્યના કરી—વદનાના વિ ધિ સમાસ થયા પછીનયચંદ્ર અજલિ જોડી વિનયપૂર્વક એક્ષ્ચા—— મહાનુભાવ, ભગવદ્, આપે મારી ઉપર, આ શ્રાવિકા ઉપર અને આ પુત્ર જિજ્ઞાસુ ઉપર જે કૃપા કરી અમૃતરૂપ ઉપદેશ આપ્યા છે, અને તે ઉપદેશથી અમારી ત્રિપુટીને જે લાભ થયા છે, તેનુ વણુંન અમારાથી થઈ શકે તેમ નથી, તથાપિ છેવટની એટલી પ્રા. ના છે કે, વમાનકાલે આ પાંચમે આરા પ્રવર્તે છે. ચતુર્વિધ જૈ ન સઘની અવ્યવસ્થા થઇ જવાના ભય રહે છે, તેવા વખતમાં અમારે શું કરવુ' ? કયે માર્ગે ચાલવુ ? અને ધાર્મિક કાર્યોંમાં દૈવી પ્રવૃત્તિ કરવી ? તે વિષે કાંઇક ઉપદેશ આપે તે અમને વિશેષ લા ભ મળશે.
સૂરિવર—પ્રસન્નતાથી ખેાલ્યા—ભદ્ર નયચંદ્ર, તમે અને તમારૂ કુટુંબ ધર્મ ઉપર શ્રદ્ધાણુ જોઇ મને સતાષ થાય છે, સાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
(૭૬) નયમાર્ગદર્શક નયના સ્વરૂપ જાણવાથી તમારા હૃદયમાં ધર્મને પ્રકાશ સારી રીતે પડેલે છે. શંકાકખાદિ સર્વ દે તમારાથી દૂર થઈ ગયા છે. હવે તમે કઈ જાતને ભય રાખશે નહીં. પાંચમા આરાને પ્રચંડ પ્રભાવ ‘તમને કાંઈ પણ કરી શકશે નહિ. તમારા હૃદયમાં સાતત્યના સ્વરૂપનું પ્રતિબિંબ પડેલું છે, એ સાતનયની પ્રરૂપણું આહંત તને પ્રતિપાદન કરનારી છે. તે સ્યાદ્વાદના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. તેનાથી સપ્તભંગીનું યથાર્થ સ્વરૂપ પ્રતિપાદિત થાય છે. સપ્તભંગીની રચના ઉપર સાતવયની યુક્તિ વિશેષ ચમત્કાર આપે છે.
ભદ્ર નયચંદ્ર, હવે તમને આહંતધર્મનું માહાસ્ય સારી રીતે સમજાશે, તમારી મનોવૃત્તિમાં સમ્યકત્વને સારે પ્રકાશ પડશે, તથાપિ મારે તમને કહેવું જોઈએ કે સ્યાદ્વાદ દર્શનને કે તમારા શ્રાવક ધર્મને બાદ ન આવે તે રીતે વર્તમાનકાલને અનુસરી તમે પ્રવૃત્તિ કરજે. આહંતધર્મને ઉદય કરવામાં ઉજમાળ રહેજો. સાતક્ષેત્રોને ઉદ્ધાર કરવામાં સદા તત્પર રહેજે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થને અવિરેધપણે સાધજો, અને સધાવજો, તેમાં ખાસ કરીને શ્રાવક અને શ્રાવિકા એ બંને ક્ષેત્રની સુધારણા કરવામાં વિશેષ ધ્યાન આપજો. એ ઉભયક્ષેત્રને સુધારવાથી બીજા ક્ષેત્રે સ્વતઃ સુધરી શકશે. તન, મન અને ધનથી સંઘની ભક્તિ કરજે. સંઘની અંદર પિશી ગયેલા હાનિકારક રીવાજોને દૂર કરવાના ઉપાયે જી ધાર્મિક સુધારણાને પુષ્ટિ આપજે, અને જીવદયા પાલવાને માટે બદ્ધ પરિકર થશે. શ્રાવિકા સુધા, તમે સુજ્ઞ છે, એટલે તમને વિશેષ કહેવાની જરૂર નથી, તથાપિ એટલું તે કહેવું પડશે કે, તમે તમારી ધાર્મિક કેળવણીને ઉપયોગ કરશે. તમારી ધર્મબહેનને બોધ આપી સુધારજે. શ્રાવિકાઓને સદગુણી અને સતી ધર્મને જાણનારી બનાવજે. તે સાથે તમારા આત્માને આહંતધર્મને ઉપાસક કરજો. - વત્સ જિજ્ઞાસુ, તું આહત વિદ્યામાં પ્રવીણ બની શ્રાવક પુત્રને સધ આપજે. આહંતધર્મનો ઉદય તમારાથી થવાનું છે. બા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
નયમાર્ગદર્શક
( ૭૭ ) લ અને તરૂણ વીરપુત્રે જ્યારે ધર્મ તથા નીતિ વિદ્યામાં આગળ પડશે, ત્યારેજ વીર ધર્મને વિજય થશે. ધર્મ, વ્યવહાર અને નીતિનું બળ વધારવાને સારી સારી સંસ્થાઓ સ્થાપન કરી વીરશાસનને વિજય વાવટે ફરકાવજે.
" મહાનુભાવ આનંદસૂરિ આ પ્રમાણે ઉપદેશ આપી વિરામ પામ્યા–તે પછીનયચંદ્ર, સુધા અને જિજ્ઞાસુ–એ શ્રાદ્ધ ત્રિપુટીએ ગુરૂભક્તિનું ગેરવ ધારણ કરી તેમને પુનઃ વંદના કરી અને વીરશા- . સનને ઉઘાત થાય, તેવા વિવિધ જાતના અભિગ્રહ ગ્રહણ કર્યા.
ત્રિકરણ શુદ્ધિથી ગુરૂભકિતને ધારણ કરતા, ગુરૂના પ્રભાવની પ્રશંસા કરતા અને જ્યાં સુધી ગુરૂની મને જ્ઞમૂર્તિ જોવામાં આવી ત્યાં સુધી વારંવાર સિંહાલેકન કરી ગુરુમૂર્તિના દર્શન કરતા શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબોધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ સિદ્ધગિરિની તલેટીમાંથી પ્રસાર થયા. તેઓ વિમલગીરિના શિખરને પુનઃ પુનઃ ભાવપૂર્વક અવલેતા અને તે પર રહેલી પ્રભુની પ્રતિમાઓનું ધ્યાન કરતા ચાલતા હતા.
આનંદસૂરિ શ્રાવક નયચંદ્રને પ્રતિબંધ કરવાની પિતાની ધારણુ સફળ કરી અને હદયમાં ધારેલી સિદ્ધગિરિની સાત યાત્રાએ ને પૂર્ણ કરી ત્યાંથી સપરિવાર વિહાર કરી ચાલી નીકળ્યા હતા નયચંદ્ર પણ કેટલાક સમય તે તીર્થભૂમિમાં કુટુંબ સહિત રહી પોતાના વતન તરફ વિદાય થયે હતે. નયચંદ્ર નિઃશંક થઈ આહંતધર્મની આરાધના કરી હતી. છેવટે પિતાના ધર્મનિષ્ઠ પુત્ર જિજ્ઞાસુને ગૃહભા ૨ સેંપી અને સાતક્ષેત્રમાં દ્રવ્યને સદુપયોગ કરી નયચંદ્ર ચારિત્ર ધર્મને ધારક બન્યું હતું. તેણે સાત નયના સ્વરૂપને દર્શાવી વિવિધ જાતના ઉપદેશ આપ્યા હતા; ભારતવર્ષની જૈનપ્રજા નયવિજય મુ. નિની નિર્મલ વાણી સાંભળવાને અતિ ઉત્સુક બની હતી. તે મહા નુભાવે પિતાના પૂર્વોપકારી ગુરૂ શ્રી આનંદસૂરિની ધર્મકીર્તિને ભારતના ચારે ખૂણામાં પ્રસરાવી હતી. કેટલાક સ્થાનેમાં જૈનધર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
( 9 )
નયમાર્ગદર્શક.
સંસ્થાને સ્થાપિત કરી હતી. અને પેાતાના ઉપકારી ગુરૂનુ' નિર્મ લ નામ તેની સાથે અંકિત કર્યું હતું.
નયચંદ્રની સ્ત્રી સુધા શુદ્ધશ્રાવિકા બની ગૃહાવાસમાં રહી હતી. તેણીએ એક શ્રાવિકાશાળાની સ્થાપના કરી,તેમાં આવતી શ્રાવિકાઓને ધર્મ નીતિ અને વ્યવહારનુ ઉત્તમ શિક્ષણ આપતી હતી. અને તેતેજ પોતાનુ` મહાવ્રત માનતી હતી.
વીરપુત્ર જિજ્ઞાસુએ પેાતાની માતાની આજ્ઞાને આષીન થઈ ગૃહાવાસમાં રહી સારો અભ્યાસ કર્યાં હતા. અનુક્રમે આત્માને આનઃ આપનારી એક સંસ્થા સ્થાપન કરી, તેમાં પેતે મુખ્ય અધિકાર માં જોડાયા હતા. તેનામાં વકતૃત્વ શકિત સારી હતી, તેથી તે ઉત્તમ વિષયાના ભાષણા કરી લેાકેાના હ્રદય ઉપર સારી અસર કરતા હતા.
<<
જિજ્ઞાસુ સત નયનુ` સ્વરૂપ જાણ્યાં પછી આર્હુત ધર્મ શાસ્ત્રને ઉ ત્તમ અભ્યાસી અન્યેા હતેા. પદાના સ્વરૂપને દર્શાવવાને સ્યાદ્વાદ મતની ભૂમિકામાં તેણે ભારે અભ્યાસ કર્યાં હતા, અને તે ઉપર સારા સારા લેખા લખી ભારતીય જૈન પ્રજાના મહાન્ ઉપકાર કરતા હતા. તે હંમેશાં પેાતાના ભાષણમાં જણાવતા કે, “ ધર્મબંધુ આ, જાગ્રત થાઓ, આ પંચમકાળના પ્રભાવથી પથરાઇ ગયેલા પ્રશ્ન માને છેડી દો. તમારા પ્રાચીન ધર્મની મહત્તાનુ સ્મરણ કરે. સદનામાં સર્વોપરિસત્તા ધરાવનારા તમારા સ્યાદ્વાદ દર્શનની મહત્તાનું મનન કરી, તમારા દર્શનની ગ્રંથ સમૃદ્ધિ મેટામાં મેટી છે. ભારતવર્ષના સર્વ ધર્માંની અંદર તમે પ્રાચીનપદ લીધેલું છે, સમતિત, નયચક્રવાલ, સ્યાદ્વાદ રત્નાકર અને રત્નાકરાવતારિકા વગેરે તમારા ગ્રંથાનુ અવલેાકન કરી, તમારી મનોવૃત્તિ તત્ત્વાર્થ ગ્રંથમાં પ્રવેશ કરાવા, પ્રમાણુવાન્તિક, પ્રમાણુમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંતય પતાકા, અનેકાંત પ્રવેશ, ધર્મ સ ંગ્રહિણી, અને પ્રમેય રત્નકાશ ઇત્યાદિ તમારા મહાન્ ગ્રંથાના કર્તાઓના આભાર માના, એ ગ્રંથરૂપ અપ્રતિહત શસ્ત્રથી તમારૂ' વીરશાસન ભારતવર્ષ ઉપર મહાન્ વિજય મેળવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
મિ
*
ઉપસંહાર.
ય ધર્મ ખ‘ધુએ, વમાનકાળે વિદ્યાદેવીના મહાયુગ પ્રવર્તે છે. કેળવણીરૂપ કલ્પલતા ભારતવર્ષની આસ પાસ વીંટાઈ વળી છે. જો કે, તે કેળવણીએ નવીન પદ્ધતી ગ્રહણ કરેલી છે, તથાપિ તે માગે ચાલીને તમે તમારી પ્રાચીન પદ્ધતીનેપ્રાપ્ત કરી શકે
શા, સંસ્કૃત અને માગધી ભાષાનાં એટલા બધા પ્રબળ સાધના તમારી સન્મુખ ઉભા છે કે, જેના ખલથી તમે તમારી પૂર્વ પદ્ધતીના પ્રસાદ પ્રાપ્ત કરી શકશે.
મધુએ, તમે એક સંપથી વર્તી તમારા ધર્મના ઉદ્દાત કરો, ગચ્છ, જ્ઞાતિ અને ગુરૂમાં ભેદ બુદ્ધિ રાખશે નહીં. સર્વ જૈન ખ આ વીર પ્રભુના સેવક છે, એવુ ધારી ચારે તરફ્ સ'પના સુગધી પવન ફેલાવજો, જ્યાં સંપ ત્યાં વિજય છે. માણુસમાં, આખા વિશ્વ માં પશુ જો ધર્મનુ... અને નીતિનુ રૂપ કાંઇપણ દેખવુ... હાયતા સ·· ૫માંજ દેખા. સપ એ રાગ તથા દ્વેષના અભાવનું' કે'દ્રસ્થાન છે. જ્યાં સપના ઉદય ત્યાં વીતરાગ ધર્મના ઉદ્દય છે. સર્વાત્મભાવ પ હ્યુ તેમાંજ છે. દયાધના પ્રકાશપણ સપની સાથે સમધ ધરાવે છે. તિર્થંકર ભગવાનના સમેાવસરણમાં અને તપસ્વીઓના તપોવનમાં શીકારી પ્રાણીઓ વૈરભાવ છેડી સપથી વર્તે છે; તે ઉપરથી તપનુ’ ફૂલ સ’પક છે.
પ્રિય બધુએ, એ સપરૂપી કલ્પવૃક્ષના આશ્રય કરી આર્દ્રત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________ ( 8 ) નયમાર્ગદર્શક છે ધર્મની સાધના કરજે. તમારે એ ધર્મ વૈલોકય વિજ્યી નીવડે છે. તેની ઉપર અનેક આક્ષેપ થયા છે અને થતા જાય છે, તથાપિ તે પ્રા ચીન ધર્મ હજી ડગ્ય નથી. વીર શાસનને પ્રભાવ એને એ પ્રવર્તે છે, અને હજુપણ પ્રવર્તશે. ધર્મ બંધુઓ, છેવટે મારે તમ. ને એટલું જ કહેવાનું કે, આપણું આહત ધર્મને આધાર મુનિવરે છે. આપણા ગુરૂઓ જે બદ્ધ પરિકર થઈ ધર્મોપદેશ આપ્યા કરશે અને પિતાના ચારિત્ર ધર્મનું યથાર્થ રીતે રક્ષણ કરી પ્રવર્તન કરશે તે આપણે ધર્મ વિશેષ પ્રકાશમાન થશે. . આ પ્રસંગે મારે જણાવવું જોઈએ કે, વર્તમાનકાલે આનંદ સૂરિ અને તેમને પરિવાર અતિ ઉપકાર કરે છે. ધર્મના વિવિધ વિષ ઉપર સારા સારા ગ્રંથ લખી જૈન પ્રજાને શુદ્ધ માર્ગ દર્શાવે છે. તેમાં આત્માને આરામ આપનાર અને વિજ્યપૂર્વક આનંદ પ્રવર્તાવનારા સૂરિવરે આપણા જૈન વર્ગ ઉપર જે ઉપકાર કર્યો છે તે અવર્ણનીય છે. તરૂણ શ્રાવક જિજ્ઞાસુ આવા આવા ઉપદેશ આપી પિતાનું શ્રાવકજીવનકૃતાર્થ કરતે હતું, અને તેને પિતાનું શુદ્ધ કર્તાવ્ય સમજ હૃદયમાં આનંદ પામતે હતે. ચાવજીવિત એજ કર્તવ્ય માં તત્પર રહી શ્રાવક પુત્ર જિજ્ઞાસુએ પિતાની જિજ્ઞાસા તૃપ્ત કરી હતી. પ્રિયવાચકવૃંદ, શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ-આ ત્રિપુટીને અને તેમને ઉદ્ધાર કરનારા મહાનુભાવ ગુરૂ આનંદસૂરિને આ વૃત્તાંત તમારા હૃદયમાં સ્થાપિત કરજે. અને તે પરમ કૃપાળુ ગુરૂરાજના ઉપકારનું હૃદયમાં નિરંતર સમર ણ કરજે, અને આ નમાર્ગદર્શકના ઉપયેગી વિષયનું મનન કરી સ્યાદ્વાદ સિદ્ધાંતરૂપ સુધાના સ્વાદને સંપાદન કરજેએથી આ લેક તથા પરલેકના શ્રેયને પ્રાપ્ત કરવાના પૂર્ણ અધિકારી થશે. - તથાણું 6 to B.E Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com