Book Title: Mahimla Mahodaya
Author(s): Balvijay Maharaj
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 139
________________ - પંચમ-પરિછેદ.. ૧૨૩ તે વિરૂદ્ધાહારનો સંગ કરે છે જેથી રોગને જન્મ મળે છે, કહો પછી તન્દુરસ્તી કયાંથી જળવાય? સ્વચ્છતાના લાભથી તેઓ બિલકુલ અજાણ હોવાથી પોતે જ આરોગ્ય વગરની હોય છે, સદા મેલી ને ગંદી રહે છે અને સંતતીને પણ તે જ વારસો આપે છે. ફકત સેના-ચાંદીના ઘરેણું શરીર ઉપર લાવવાં હોય તે તેમાં હુશીઆર જણાય છે, કેમકે પિતે તેને જ પિતાનું ભૂષણ સમજે છે. ગર્ભાધાનની તાલીમ તરફ તે કેઈનું લક્ષ જ નથી જેથી ગર્ભસંરક્ષણ બની શકતું નથી, જેથી ગર્ભપાત થાય છે, વંધ્યાએ બને છે, ભૂવા-ધૂતારાનાં ઘર ભરે છે, અનાચાર આચરે છે અને ઉભયલેક ભ્રષ્ટ કરે છે. તેને પછી . બાળકના પાલન પોષણના સંસ્કારની આશા તે કયાંથી જ રહે? પંચમ પાદિ . લગ્ન કેવી ઉમરથી જોડવા – સ્વર્ગસ્થ ભારતેશ્વરી ૧૮ વર્ષ પછીજ પરણ્યાં હતાં, તેથી તેઓ વિધા કળા-ચશ–વૈભવ-દિર્ધાયુ સાથે જીવન પૂર્ણ કરી આનંદને વર્યા હતાં? ઈટલી, રસ, યૂરેપ, યુનાન, પેન સ્વીટઝર, પિટુંગાલ અને જાપાન વગેરેમાં બાળલગ્નને આદર મળતું નથી, જેથી ત્યાંના સ્ત્રી પુરૂષે પ્રશંસનીય કાર્યો કરી અમર નામના મેળવે છે, આપણા મહાન પુરૂષે તે બાળલગ્નને નિધિજ ગયા છે. પણ પશ્ચિમાત્ય પ્રજા પૈકીના પ્રખ્યાત છે. જનસન કહે છે કે-“વિવાહ-લગ્ન વખતે સ્ત્રી પુરૂષની ઉમરમાં ઓછામાં ઓછા ૭ વર્ષને તફાવત જોઈયે.” છે. કેન લખે છે કે મનુષ્યનાં હાડકાં કેટલાંક એવાં છે કે તેઓ પચીસ વર્ષની ઉમર પહેલાં મજબૂત થતાંજ નથી”. સ્મીથ કહે છે કે-“બાળલગ્નને રિવાજ ઘણજ ગેરવ્યાજબી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196