________________ 130 लोकाशाहपरिते अनित्यतालिङ्गितवस्तुजात मप्रच्युतं स्थायि न किञ्चिदस्ति / . तथापि संमील्य विलोचनानि मोही स्थिरं नित्यमवैति तत्तत् // 25 // अर्थ-जितने भी पदार्थ संसार में हैं-वे सब अनित्यता से आलिङ्गितरूप वाले हैं. अप्रच्युत स्थायिरूप नित्य कोई भी पदार्थ नहीं है. फिर भी मोही जीव अपने ज्ञान चक्षुओं को मींच कर किलनेक पदार्थों को एकान्ततः नित्य और कितनेक पदार्थों को एकान्ततः अनित्य मानता है. यह मोह की ही लीला है // 25 // સંસારમાં જેટલા પદાર્થો છે તે બધા અનિત્ય પણાથી વળગેલા રૂપવાળા છે. અવિનાશી શારિરૂપથી નિત્ય કોઈ પણ પદાર્થ નથી. તો પણ મોહ પામેલ જીવ પિતાના જ્ઞાન ચક્ષઓને બંધ કરીને કેટલાક પદાર્થોને એકાન્તતઃ નિત્ય અને કેટલાક પદાર્થોને એકાન્તતઃ અનિત્ય માને છે એ મોહની જ લીલા છે પાર પા यथा ग्रहावेशवशंगतो ना इतस्ततो धावति रोदितीह / तथा विमोहेन वशीकृतोऽसौ जीवश्चतुर्योनिषु बाभ्रमीति // 26 // अर्थ-जिस प्रकार भूत प्रेत आदि ग्रह के वशीभूत हुआ मनुष्य इधर उधर चक्कर काटता है. रोता है उसी प्रकार मोह से ग्रस्त हुआ यह प्राणी चारों गतियों में चक्कर काटता रहता है // 26 // જેમ ભૂત પ્રેત વિગેરેને વશ થયેલ મનુષ્ય આમ તેમ રખડે છે, રડે છે એજ પ્રમાણે માહથી રાસાયેલ આ પ્રાણી ચારે ગતિઓમાં ફરતો ફરે છે. શારદા सम्पूर्णमेतद्भरताभिधानं क्षेत्रं विजित्याग्कुिलं विनिन्युः / प्रतापतापेन गताः क्वतेऽद्य मानोन्नतास्ते भरतेश्वराद्याः // 27 // अर्थ-इस छह खण्डरूप सम्पूर्ण भरतक्षेत्र को विजित करके जिन्होंने शत्रुकुल को अपने प्रबल प्रताप से झुकाकर वश में कर लिया था ऐसे वे गौरवशाली ब्रह्मदत्त आदि चक्रवर्ती आज कहां गये // 27 // આ છ ખંડ રૂપ સમગ્ર ભરતખંડને જીતીને જેણે પોતાના પ્રબળ પ્રતાપથી શત્રુ સમૂહને નમાવીને પિતાને વશ કર્યા છે. એવા ગૌરવશાળી એ બ્રહ્મદત્ત વિગેરે ચક્રવર્તિ આજે ક્યાં છે ? રબા चक्राधिपैनिशं सुखस्थै दिनस्य रात्रेरपि संविभागः। . नाज्ञायि तेप्यायुषो हावसाने गताः क्व कालेन विचूर्णितास्याः // 28 //