________________ द्वादशः सर्गः को प्राप्त कर लेते हैं यह मोक्षसुख अनुपम है इसकी न आदि है और न अन्त है. यह किसी भी इन्द्रिय से नहीं जाना जाता है अनीन्द्रिय है केवल ज्ञान से जाना जाता है अतः यह अनङ्गपूत है इसे प्राप्तकर जीव फिर जन्म जरा एवं मरण धर्मवाले शरीर से सदा के लिये रहित हो जाते हैं-अशरीरी हो जाते हैं अतः यह श्रेष्ठ है॥४॥ ધર્મ એ એક પ્રકારનું અમૃત છે. જે પ્રાણી તેનું સેવન કરે છે. તે જન્મ, જરા અને મરણની પીડાથી મુક્ત થઈ જાય છે. અને મોક્ષના અગ્યાબાધ સુખને પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ સુખ અનુપમ છે. તેની આદિ કે અત નથી. એ કોઈ પણ ઈદ્રિય દ્વારા જાણી શકાતું નથી. અપતિ ઇન્દ્રિયજ્ઞાનથી પર છે. તે કેવળ જ્ઞાનથી જ જાણી શકાય છે. તે આદિ અંત રહિત છે. તેને પ્રાપ્ત કરીને જીવ ફરીથી જન્મ, જરા કે મરણ ધર્મવાળા શરીર થી સદા માટે છુટિ જાય છે. અર્થાત્ અસારી બની જાય છે. તેથી જ એ શ્રેષ્ઠ છે. 4 धर्मानुरागप्रभवप्रभावाज्जनः स्वकर्तव्यरतः प्रकृत्या। : भद्रोऽय संतोषतः सुपात्रे दानादि सस्कृत्य पवित्र वित्तः / / 5 / / अर्थ-जो प्राणी धर्म में अनुरागवाला होता है वह अपने कर्तव्य के पालन में तत्पर रहता है. भद्रपरिणामी होता है-मंदकषायो होता है. संतोष से युक्त होता है और सत्पात्रदान आदि सत्कार्यों में अपने द्रव्यको खर्च करने वाला होता है // 5 // જે પ્રાણી ધર્મમાં પ્રીતિવાળો હોય છે, તે પિતાના કર્તવ્યના પાલનમાં તત્પર રહે છે, ભદ્રપરિણામી હોય છે. મંદ કષાયવાળા હોય છે. અને સત્પાત્રદાન વિગેરે સત્કાર્યોમાં પિતાના ઘનનો વ્યય કરવાવાળા હોય છે. પણ न्यायानुकूलाचरणं च तत्र, तत्रास्ति सदभावनया पवित्रम् / चारित्रमन्तःकरणस्य शुद्धिः वचोऽनुसारी व्यहारकृतिः // 6 // जीवानुकंपा महतां पुरस्तादु विनम्रता सम्यदि नाभिमानम् / परत्रलोकेऽस्ति मतिर्विरक्तिः पंचेन्द्रियाणां विषयेऽपरागः // 7 // परस्य दुःखे सति सोऽस्ति दुःखी सुखे च स स्थान्मुखितो विवेकी / परिग्रहे नैव कदापि शुद्धया हीनो भवेद्वा यदि पितृभक्तः // 8 // __ अर्थ-धर्म से युक्त का न्य नीति के अनुकूल आचरण होता है. सद्भावना से पवित्र आचार विचार होता है मानसिक स्थिति उसकी सुन्दर होती है.