Book Title: Lonkashah Charitam
Author(s): Ghasilalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 420
________________ त्रयोदशः सर्गः 403 આ પ્રમાણેની પિતાની ભાવના લેકશાહ મુનિ સમીપે જણાવીને તે પછી તેમણે બન્ને હાથ જોડી તેમને નમરકાર કર્યા. અને એવું જ આગ્રહપૂર્વક નિવેદન કર્યું. 88 शुद्धस्य मार्गस्य जिनोदितस्य त्वयैकसाधो ! प्रतिपाद्यतत्वम् ! प्ररूपणीयं जनतासमक्षं यतश्च तद्बोधरा भवेत्सा / / 89 // अर्थ-हे अनोखे गुरुदेव ! जिनेन्द्र देव के द्वारा कहे गये शुद्धमार्ग का रहस्य जो कि समझाने के योग्य है आप जनता के समक्ष कहिये. इससे वह इसे जानने के लिये तत्पर हो जावेगी. // 89 // હે ગુરુદેવ! જીનેન્દ્રદેવે કહેલ શુદ્ધ માર્ગનું રહસ્ય કે જે સમઝાવવા લાયક છે, તે આપ જનતાને સમજવો જેથી તેઓ એ જાણવા તૈયાર થઈ જશે. 589 एवं कटीबद्धपरोऽभविष्यत् प्राप्स्यद्भवानत्र विशेषलाभम् / इत्थं निवेद्यैव. गते च तस्मिन् जातं च वृत्तं विनिवेदयामि // 9 // . अर्थ-इसलिये आप यदि इस प्रकार के कार्य करने में तत्पर हो जाते हैं तो अवश्य ही आप विशेष लाभ को-सफलता को प्राप्त कर सकते हैं. इस प्रकार गुरु देव से निवेदन करके वह चला गया. अब उस समय जो हाल हुआ उसे मैं कहता हूं // 10 // તેથી આપ જે આ રીતનું કાર્ય કરવા માટે તત્પર થાય તે જરૂર આપ વિશેષ લાભસફળતા પ્રાપ્ત કરી શકશેઆ પ્રમાણે ગુરૂદેવને નિવેદન કરીને તેઓ ઘેર ગયા. હવે એ સમયે જે હાલત હતી તે હું તમને કહું છું. હું મા तस्मिन्नवसरे तत्र जैनसंधाधिपा मताः। आगताः पुरुषा विज्ञाश्चत्वारस्तेऽथ संख्यया // 91 // - अर्थ-उसी अवसर पर वहां जैन संघ के मुखिया आये वे समाजमान्य व्यक्ति थे. और विद्वान थे. इनकी संख्या 4 थी. // 91 // એ સમય ત્યાં જૈન સંઘના અગ્રેસરો આવેલ હતા. તેઓ સમાજમાં માનનીય હતા. અને વિદ્વાન હતા, તેઓ ચાર જણા હતા. 191 स्वकुलं भूषयामास विमलैः शीतलै र्गुणै / तेषासीन्नागजीभाई त्याख्यो यो विश्रुतो धनी // 92 //

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466