________________ द्वादशः सर्गः को भेदन करने वाली हो. अनछना पानी वह नहीं पिता द्रव्य प्राप्ति के लोभ से वह हीन आजीविका नहीं करता और न अपने बन्धुओं के साथ वह लडाई झगडा ही करता है / / 9-10-11 // તેઓ વિના કારણ બકવાદ કરતા નથી. તેને ખાવા ગ શું છે? અને અખાદ્ય શું છે? તેને વિશેષ બોધ તેઓને હોય છે. કોઈ પણ શિષ્ટ પુરૂષ–સાધર્મિક બન્યું ને ઘેર આવી ચડે તે તેને જોઈને તેનું ચિત્ત આનંદિત થઈ જાય છે, તેને તે સત્કાર કરે છે. તે કોઈ પણ સમયે રાત્રે ભજન કરતા નથી. નિંદનીય આચરણથી તે દૂર રહે છે. નિંકથાને તે સાંભળતો કે કહેતું નથી. તે એવી વાણી બોલતા નથી કે જે બીજાના મર્મ સ્થાનને ભેદનારી હોય. વિના ગાળેલ પાણી તે પોતે નથી. ધન પ્રાપ્તિના લોભથી તે નિંદનીય રીતે આજીવિકા કરતો નથી. તથા પોતાના કુટુંબિયે સાથે તે લડાઈ ઝઘડા रतो नथी. // 6-10-11 // परोन्नति वीक्ष्य न दृयते सः न भाषते धर्मविरुद्धभाषाम् / मित्रेण सार्धं कपटं च न चासौ चरत्यनाचार विदूरगः स्यात् // 12 // अर्थ-दसरे की उन्नति देखकर वह मन में कुडता नहीं है. धर्म विरुद्ध भाषा का प्रयोग नहीं करता, मित्र के साथ कपट नहीं करता और अनाचार से वह दूर रहता है // 12 // બીજાની ઉન્નતિ જોઈને તે મનમાં બળાપો કરતું નથી, ધર્મ વિરૂદ્ધની વાણીને પ્રગ કરતો નથી. મિત્રની સાથે તે કપટભાવ રાખતા નથી. તથા દુરાચારથી દૂર રહે છે. I૧ર क्रोधादिभि नैव च दग्धचित्तो भवत्स तै नैव विलुप्तबोधः / तेष्वागतेषु प्रियवाक्यमेव वदत्ययं तांश्च रुणद्धि शक्त्या // 13 // अर्थ-क्रोधादिक कषायों द्वारा यह दग्ध चित्त नहीं होता, यदि कषायें उद्भवित हो भी जावे तबभी उसका बोधलुप्त नहीं होता है. जहांतक बनता है वह प्रियवचन ही बोलता है. गाली आदि का प्रयोग नहीं करता. कषाय न जगे इस प्रकार का ही वह अपनी शक्ति के अनुसार प्रयत्न करता रहता है // 13 // તે ધાદિ કષાયથી દગ્ધ ચિત્તવાળો હોતો નથી. જો કષાયને ઉદ્દભવ થાય તે પણ તેનો બોધ લુપ્ત થતો નથી. બનતા સુધી તે પ્રિય વચન જ બેસે છે. ગાળ વિગેરે કુભાષાનો પ્રયાગ કરતા નથી. કષાયભાવ જાગ્રત ન થાય તે પ્રકારે જ તે પિતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન કરતો રહે છે. [1]