________________ 222 लोकाशाहचरिते यावान् भवः सोऽसि गृहं व्यथायाः नैवास्ति सौख्यं क्षणमात्रमत्र / तथाऽपि सातोदयतोऽथ जीवः स्वं मन्यते तावदसौ सुखस्थम् // 18 // ___ अर्थ-जितना संसार है वह व्यथा का ही घर है. यहां क्षणमात्र भी सुख नहीं है फिर भी यह जीव सातावेदनीय कर्म के उदय में अपने को सुखी मानता है. // 18 // . જેટલે સંસાર છે તે આપત્તિનું જ ઘર છે. તેમાં એક ક્ષણ પણ સુખ નથી. છતાં પણ આ જીવ સાતવેદનીય કર્મના ઉદયથી પિતાને સુખી માને છે. I18. आस्तां व्यथा काच कथाऽपि तस्या तस्यास्ति चित्ते भगवन्निवासः / नश्यन्ति पापानि च तस्य शीघ्रं तमांसि सूर्यप्रभया यथाशु // 19 // .. अर्थ-जिसके चित्त में अर्हन्त प्रभु का निवास है वहां व्यथा की बात तो बहुत दूर है. कथातक भी वहां उसकी सुनाई नहीं देती उस मनुष्य के पाप ऐसे शीघ्र नष्ट हो जाते हैं कि जैसे सूर्य की प्रभा से अन्धकार नष्ट हो जाता हैं. // 19 // - જેના ચિત્તમાં અન્ત પ્રભુના નિવાસ છે, ત્યાં વ્યથાની વાત તો ઘણી દૂર રહી. પણ તેની વાતો પણ ત્યાં સંભળાતી નથી. એ મનુષ્યના પાપો એવા જ૮િ નાશ પામે છે કેજેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નાશ પામે છે 19 शैत्यं यथा धर्मतति निहत्य ह्युत्पादयच्छीतलतां तनोति / मुदं क्षिता वाकुलितां निरस्य तथैव तस्याद्भुतसंस्मृति नः // 20 // आवीर्भवन्ती समतां ददाति करोति शान्ति हृदयालवाले / पुष्णाति सा चित्त समीहितानि पुनाति जीवं मुदमातनोति // 21 // अर्थ-जिस प्रकार अत्यन्त ठंड गर्मी को दूर करके पृथ्वी पर शीतलता उत्पन्न करती हुई आनन्द का साम्राज्य जमा देती है उसी प्रकार उनकी अनौखी स्मृति हमारी आकुलता को दूर करके -- // 20 // समता प्रदान करती है, उससे हृदय में शान्ति आती है. शान्ति से मानसिक सद्भावनाओं का पोषण होता है. इनके पोषण से जीव की शुद्धि . होती है और शुद्धि से आनन्द मिलता है // 21 // જેમ અત્યંત ઠંડી ગરમીને દૂર કરીને પૃથ્વી પર શીતપણું ફેલાવીને આનંદનું સામ્રાજ્ય જમાવે છે. એ જ પ્રમાણે તેની સ્મૃતિ આપણી આકુળતાને દૂર કરીને સમતા