Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૬૬
કર્મગ્રંથ-૬
૩૬૯.
૩૬૭. નરકાયુષ્યની સત્તા કેટલી ગતિમાં હોય? ઉ ત્રણ. નરક-તિર્યચ-મનુષ્યગતિમાં હોય છે. ૩૬૮. નરકાયુષ્યની સત્તા દેવગતિમાં શા માટે ન હોય? ઉ
આ જીવો ભવ પ્રત્યયથી નરકાયુષ્ય નો બંધ કરતા ન હોવાથી તથા મરીને નરકમાં જતા ન હોવાથી આયુષ્ય ની (નરક)ની સત્તા હોતી નથી. ઉપર જણાવેલ ત્રણ સિવાય પ્રકૃતિઓ બાકીની કેટલી રહે? તે કેટલી ગતિમાં સત્તામાં હોય? દેવ-નરકાયુ અને જિનનામ સિવાય બાકીની ૧૧૭ પ્રકૃતિઓ ચારેગતિમાં સત્તામાં હોય છે. જ્ઞાન-૫, દર્શના-૯, વેદની-૨, મોહનીય૨૬, આયુ-૨, નામ-૬૬, ગોત્ર-૨, અંત-૫ = ૧૧૭. આયુષ્ય-, તિર્યચ, મનુષ્યાયુષ્ય નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૭, ત્રણ-૧૦ સ્થાવર-૧૦, પ્રત્યેક-૭, જિનનામ સિવાય જાણવી.
બાસઠ માર્ગણાને વિષે સામાન્યથી સત્તા વર્ણન ચાર ગતિને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? નરકગતિમાં ૧૪૭ દેવાયુવિના તિર્યંચગતિમાં ૧૪૭ જિનનામ વિના મનુષ્યગતિમાં ૧૪૮
દેવગતિમાં ૧૪૭ નરકાયુ વિના જાણવી. ૩૭૧. પાંચ જાતિને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય?
એકેન્દ્રિયમાં ૧૪૫ નરક-દેવાયુ-જિનનામ વિના વિકસેન્દ્રિયમાં ૧૪૫ નરકદેવાયુ-જિનનામ વિના
પંચેન્દ્રિયજાતિમાં ૧૪૮ હોય. ૩૭ર. છ કાયને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય?
પૃથ્વી, અપ વનસ્પતિમાં ૧૪૫, નરક, દેવાયુ જિનનામ વિના, તેઉવાયુકામાં ૧૪૪ નરક, મનુષ્ય, દેવાય જિનનામ વિના
૩૭).

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144