Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 79
________________ ૬૮ કર્મગ્રંથ-૬ ૩૮૧. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮, મિથ્યાત્વમાં સર્વ જીવ અપેક્ષાએ ૧૪૮ હોય છે. ૩૮૨. સાસ્વાદન, મિશ્ર સમકિતને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૭, જિનનામ વિના ૩૮૩. સની, આહારી, અણાહારી વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮ હોય. ૩૮૪. અસની ને વિષે સત્તામાં કેટલી હોય? ઉ ૧૪૭ જિનનામ વિના જાણવી. ૩૮૫. એકસો અડતાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૪૪, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩ વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ(પરિહાર વિ. વિના) ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ, મિથ્યાત્વ, સન્ની, આહારી, અણાહારી. ૩૮૬. એકસો સુડતાલીશની સત્તા હોય એવી માર્ગણા કેટલી હોય? ઉ ૭, તિર્યંચગતિ, નરકગતિ, દેવગતિ, પરિહારવિશુદ્ધચારિત્ર, સાસ્વાદન, મિશ્ર, અને અસની માર્ગણા. ૩૮૭. એકસો પીસ્તાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ૭, એકેન્દ્રિયયાદિ ૪-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. ૩૮૮. એકસો ચુમ્માલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ બે-તેઉકાય અને વાયુકાય ૩૮૯. એકસો એકતાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? એક અભવ્ય. ૩૯૦. પંચ્ચાશી પ્રકૃતિઓની સત્તાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન, ૩૯૧. સામાન્ય થી સત્તાસ્થાનો માર્ગણા આશ્રયી કેટલા થાય? છ થાય છે તે આ પ્રમાણે ૧૪૮, ૧૪૭, ૧૪૫, ૧૪૮, ૧૪૧ અને ૮૫ પ્રકૃતિઓરૂપે જાણવા. લે ઉ. એક અભ

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144