Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 125
________________ ૪૪ ૨૭૧. ઉ. ૨૭૨. ઉ ૨૭૩. ઉ ૨૭૪. ઉ ૨૭૫. . ૨૭૬. ઉ ૨૭૦. ઉ કર્મગ્રંથ-દ દર્શનાવરણીય-૩, થીણધ્ધીત્રિક, નામ-૧૩, પિંડ-૮. પ્રત્યેક-૨, સ્થાવર-૩, પિંડ-૮, નરકષ્વિક-તિર્યંચલ્વિક-એકેન્દ્રિય ૪-જાતિ, પ્રત્યેક૨, આતપ-ઉદ્યોત, સ્થાવર-૩. સ્થાવર-સૂક્ષ્મ-સાધારણ સોળનો ક્ષય થયે કેટલા કાળે શું કાર્ય થાય ? સોળ પ્રકૃતિનો ક્ષય થયે છતે નવમા ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ ગયે છતે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય આઠ કષાયના દલિકોનો ક્ષય કરે છે. આ પ્રકૃતિઓનાં ક્ષયમાં કોઈ મતાંતર છે ? કયો ? અન્ય આચાર્યોના મતે પહેલા આઠ કષાયનાં સઘળાંય દલિકો ક્ષય થાય છે અને ત્યાર બાદ થીણધ્ધિત્રિક આદિ ૧૬ પ્રકૃતિનો ક્ષય થાય છે. આ પ્રકૃતિઓનાં ક્ષયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય ? મતાંતરે કેટલી હોય ? એક સો આડત્રીશમાંથી ૧૬ પ્રકૃતિનો અંત થતાં ૧૨૨ની સત્તા હોય છે, અને ત્યાર બાદ અપ્રત્યાખ્યાનાદિ આઠ કષાય ક્ષયે ૧૧૪ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મતાંતરે ૧૩૮માંથી આઠ કષાયના ક્ષયે ૧૩૦ પ્રકૃતિઓ સત્તામાં હોય તેમાંથી થીણધ્ધીત્રિકઆદિ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય થતાં ૧૧૪ ની સત્તા હોય છે. એકસો ચૌદની સત્તાવાળો જીવ શું કાર્ય કરે ? એક અંતર્મુહૂર્તની અંદર નવ નોકષાય અને ચાર કષાયને ખપાવવાની શરૂઆત કરવા માટે અંતરકરણ કરે છે. અંતરકરણ કર્યા બાદ શું કાર્ય કરે ? નપુંસકવેદની ઉપરની સ્થિતિનું દલીયું ઉલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે છે. કેટલાકાળ વેદીને કેટલી સ્થિતિવાળું બનાવે ? એક અંતર્મુહૂર્ત સુધી વેદીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિવાળું કરે છે. એ સ્થિતિવાળા દલિકને શું કરે ? પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિવાળુ થાય ત્યાંથી માંડીને

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144