Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 132
________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ઉ ૩૩૫. ઉ. ૩૩૩. ઉ. ૩૩૪. વેદાતા વેદાતા કેટલું બાકી રહે ? ઉ. ૩૩૬. ઉ. ૩૩૭. ઉ. ૩૩૮. ઉ. ૩૪૧. ઉ માયામાં સંક્રમ કર્યા બાદ સંજ્વલન માયાની પ્રથમ કિટ્ટીનું બીજી સ્થિતિગત દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે છે. તે પ્રથમ સ્થિતિગત કરેલ દલિક કેટલા કાળ સુધી વેદે ? એક અંતર્મુહૂર્ત સુધી તેને વેદે છે. સમયાધિક આવલિકા માત્ર કાળ રહે ત્યાં સુધી વેઠે છે. અનંતર સમયે શું કાર્ય થાય ? ત્યાર બાદ અનંતર સમયે ત્રીજી સ્થિતિનું બીજી સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. તે દલિકનું વેદન કેટલા કાળ કરે ? અને ત્યારે શું થાય ? સમયાધિક આવલિકા કાળ માત્ર બાકી રહે ત્યાં સુધી વેદન કરે તેજ સમયે માયાનો બંધ-ઉદય-ઉદીરણાનો સમકાળે વિચ્છેદ થાય છે. ૩૩૯. માયાનું સત્તાગત દલિક કેટલું હોય ? ઉ સમયન્યૂન બે આવલિકા એ બાંધેલ દલિક માત્ર જ સત્તામાં રહે છે. ૩૪૦. માયાનું બાકીનું દૃલિક શી રીતે શેમા સંક્રમાવે છે ? ૯. માયાનું બાકીનું દલિક ગુણ સંક્રમવડે સંજ્વલન લોભમાં નાંખી દીધેલ હોય છે. ૩૪૨. ઉ. ૫૧ સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેઠે છે. અનંતર સમયે જીવ શું કાર્ય કરે ? માયામાં સંક્રમ કર્યા બાદ સંજ્વલન માયાની પ્રથમ કિટ્ટીનું બીજી સ્થિતિનું દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. તે પ્રથમ સ્થિતિગત કરેલ દલિક કેટલો કાળ વેદે ? અનંતર સમયે જીવ શું કાર્ય કરે છે ? અનંતર સમયે લોભની પ્રથમ કિટ્ટીના બીજી સ્થિતિગત દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે છે. તે દલિકો કેટલા કાળ સુધી વેઠે ? એક અંતર્મુહૂર્ત પર્યંત તેનું વેદન કરે છે.

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144