Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ : જૈનધર્મની વાર્તાઓ ત્યારે શ્રી ગુરુએ તેને ચેતનાપ્રકાશ અને રાગદ્વેષ વચ્ચે ભેદજ્ઞાન કરાવીને કહ્યું જો આ રાગદ્વેષ દેખાય છે ને? –તે જેના પ્રકાશમાં દેખાય છે તે પ્રકાશ તારા ચૈતન્ય પ્રભુનો જ છે. આ રાગ છે, આ દ્રષ છે–એમ અજ્ઞાન-અંધકારમાં કયાંથી જણાય? એ તો ચૈતન્ય-પ્રકાશમાં જ જણાય છે. અને એ ચૈતન્ય પ્રકાશ જ્યાંથી આવે છે તે જ તારો ચૈતન્યપ્રભુ છે. રાગથી પણ પાર ચૈતન્યગૂફામાં તે પ્રભુ બિરાજી રહ્યો છે. તે ચેતનાએ રાગથી પાર થઈને જ્યાં ચૈતન્યગૂફામાં જોયું ત્યાં તો, “અહો ! ચૈતન્ય પ્રકાશથી ઝગઝગતો આ મારો ચૈતન્યપ્રભુ!' એમ દેખતાં જ તે પોતાના ચૈતન્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93