Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૫ નેમપ્રભુ પુનઃ સૌરાષ્ટ્રમાં-ગીરનાર પધાર્યા. [ આત્મસાધના માટે ગજકુમાર સ્વામીના આ ઘોર પુરુષાર્થનો પ્રસંગ આપણા ગુરુકહાનને ખૂબ પ્રિય હતો; તેઓશ્રી અવારનવાર પ્રવચનમાં જ્યારે તેનું ભાવભીનું વર્ણન કરીને સાધકનો અતિ ઉગ્ર પુરુષાર્થ સમજાવતા ત્યારે મુમુક્ષુ જીવો ચૈતન્યના પુરુષાર્થથી થનગની ઊઠતા, ને મોક્ષના એ અડોલઅપ્રતિહત સાધક પ્રત્યે હૃદય ઉલ્લાસથી નમી પડતું. અહીં, જેને પુરુષાર્થ વડે આત્મસાધના કરવી છે તેને જગતનો કોઈ પ્રસંગ અટકાવી શકતો નથી.] [ શ્રી નેમિપ્રભુ ગીરનાર પધાર્યા, ને બળદેવ - વાસુદેવ - પ્રધુમ્નકુમાર વગેરે પ્રભુના દર્શને આવ્યા. પછી શું થશે? તેની કથા હુવે વાંચશો.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93