Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 54
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૫૦ : જૈનધર્મની વાર્તાઓ ભાવ હતો તેમને તો દેવો નૈમનાથ ભગવાનની નીકટ લઈ ગયા; અનેક યાદવો અને તેમની રાણીઓ, જેઓ ધર્મધ્યાનના ધારક હતા અને જેઓનું અંતઃકરણ સમ્યગ્દર્શનવડે શુદ્ધ હતું-તેઓએ પ્રાયોપગમન–સંન્યાસ ધારણ કરી લીધો, તેથી તેમને તો અગ્નિનો ઘોર ઉપસર્ગ પણ આર્ત્તરૌદ્રધ્યાનનું કારણ ન થયો, ધર્મ ધ્યાનપૂર્વક દેહ છોડીને તેઓ સ્વર્ગમાં ગયા. દેવકૃત-મનુષ્યકૃતતિર્યંચકૃત કે કુદરતી ઉપજેલ એ ચાર પ્રકારનાં ઉપસર્ગ છે, તે મિથ્યાદષ્ટિ જીવોને તો આર્ત્તરૌદ્રધ્યાનનું કારણ થાય છે, પણ સમ્યગ્દષ્ટિ જીવોને કદી કુભાવનું કારણ થતા નથી. જેઓ સાચા જિનધર્મી છે તેઓ મરણ આવતાં પણ કાયર થતા નથી. ગમે ત્યારે ગમે તે પ્રકારે મરણ આવે તોપણ તેમને ધર્મની દઢતા જ રહે છે. અજ્ઞાનીને મરણ વખતે કલેશ થાય છે તેથી કુમરણ કરીને તે કુતિમાં જાય છે. અને જે જીવ સમ્યગ્દર્શન વડે શુદ્ધ છે, જેનાં પરિણામ ઉજ્જવળ છે તે જીવ સમાધિપૂર્વક મરણ કરીને સ્વર્ગમાં જાય છે, ને પરંપરા મોક્ષને પામે છે. જે જિનધર્મી છે તેને એવી ભાવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93