Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 53
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૪૯ સુવર્ણરત્નમયી દ્વારકાનગરી આખી ભડભડ સળગી રહી છે, ઘરેઘરે આગ લાગી છે, રાજમહેલો ભસ્મ થયા છે. , '. ' ' ' . * કે નહિ | છે ત્યારે બન્ને ભાઈઓ એકબીજાના કંઠે વળગીને રોવા લાગ્યા..ને દક્ષિણદેશ તરફ જવા લાગ્યા. (જુઓ, આ પુણ્યસંયોગની દશા !) આ બાજુ દ્વારકાપુરીમાં તેમના પિતા વસુદેવ વગેરે અનેક યાદવો, તેમની રાણીઓ વગેરે પ્રાયોપગમન-સન્યાસ ધારણ કરીને દેવલોકમાં ગયા. બળદેવના કેટલાક પુત્રો વગેરે જેઓ તભવ-મોક્ષગામી હતા, તેમજ સંયમ ધારવાનો જેમનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93