Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૩ વળી તે દુષ્ટ ખીલા મારી મારીને તે મુનિરાજના શરીરને ચાળણી જેવું કરી નાખ્યું...ઘોર ઉપસર્ગ થયો. પણ આ તો ઘોરપરાક્રમી વીર ગજકુમાર! – જાણે શાંતિનો પહાડ! એ ધ્યાનથી ડગ્યા નહિ. બહારના અગ્નિમાં માથું બળે છે તો અંદરના ધ્યાનઅગ્નિમાં કર્મો બળે છે: itIiા છેદાવ વા ભેદાવ કો લઈ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ પણ આ દેહું નથી મારો અરે! –બહારમાં એ મુનિરાજનું શરીર બાણોથી વીંધાતું હતું, પણ અંદર આત્માને મોહબાણ લાગવા દેતા ન હતા. એ ગંભીર મુનિરાજ તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93