Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 16
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર : જૈનધર્મની વાર્તાઓ કર્યો ને રાજસભામાં પ્રજાજનોને જૈનધર્મના પાલનનો સુંદર ઉપદેશ આપ્યો. તેનું વર્ણન આ પહેલાંના ભાગમાં (કથા નં. પ૬ માં) છે, તે તમે વાંચ્યું હશે. ' હવે દીક્ષાવનમાં જતાં-જતાં તે વૈરાગી રાજકુમાર સ્ત્રી-પુત્રાદિ પરિવાર પ્રત્યે પણ કેવા વૈરાગ્ય-ઉદ્ગારો કાઢે છે! તે વાંચીને આપણા હૈયામાંથી એ વૈરાગી રાજપુત્ર પ્રત્યે “ધન્યવાદ” ના ઉદ્ગાર નીકળે છે. જગતસ્વભાવ, અને જગતથી ભિન્ન આત્મસ્વભાવ, બન્નેના ચિંતનપૂર્વક, વૈરાગી વરાંગરાજનું ચિત્ત સંસારથી વિરક્ત થયું છે. તેની નજર મોક્ષમાં જ લાગી છે; એટલે પ્રજાના પ્રેમનું બંધન તોડી મોક્ષને સાધવા, તે વનમાં જવા તૈયાર થયા છે.. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93