Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ : જૈનધર્મની વાર્તાઓ મારાથી તે જુદા નથી. મારા ચૈતન્યપ્રભુ સાથે તન્મયતાથી મને મહાન આનંદ થયો. | [ મેરા પ્રભુ નહીં દૂર દેશાંતર, મોહિ હૈ મોહે સૂઝત અંદર] [ મુમુક્ષુની વિચારણા ] સ્વરૂપ પામવાનો માર્ગ સંતોએ સુગમ કરી દીધો છે. તેમના પ્રસાદથી હું એ સ્વરૂપને પામ્યો છું. જે સ્વરૂપ હતું તે જ શુદ્ધ થઈને પરિણમ્યું. અનંતા તીર્થકરો થયા, તેમણે સ્વરૂપ શુદ્ધ કર્યું ને અનંત સુખી થયા, હવે મારે પણ એવી જ રીતે કરવું છે. મહામુનિજનો નિરંતર સ્વરૂપ-સેવન કરે છે; મારે પણ મારું ત્રિલોકપૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી–અવલોકી તેમ જ કરવું છે. | [ ઈતિ મુમુક્ષુ-વિચારણા] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93