Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૫ સેવનમાં સદા તત્પર રહેજો. મહા મોંઘો જૈનધર્મ મળ્યો છે, તો આત્મસાધના વડે જીવન શોભાવજો. આ રીતે વરાંગરાજ જ્યારે પુત્રને ધર્મની શિખામણ આપતા હતા ત્યારે વૈરાગ્યનું અનુપમ સુખ તેમની મુદ્રાને તેજસ્વી બનાવી રહ્યું હતું. બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કરતાં-કરતાં તેઓએ વન તરફ પ્રસ્થાન કર્યું. એ રીતે વરાંગકુમાર વૈરાગ્યથી જ્યારે વન તરફ ચાલ્યા ત્યારે તેને દેખનારા કેટલાક જીવોએ તો તેની માત્ર પ્રશંસા કરી. બીજા જીવો, -કે જેમનો આત્મા મર્યો નહતો, જેમનું આત્મબળ દીન થયું ન હતું-જેઓ આત્મહિમાં જાગૃત હતા, ને મોક્ષને માટે ઉત્સુક હતા–તેઓ તો વરાંગ સાથે જ ચાલી નીકળ્યા... “આ યુવાન રાજકુમાર આત્મહિત સાધવા વનમાં જશે ને અમે શું અહીં હાથ જોડીને વિષયકષાયમાં પડયા રહેશું? –નહીં. આ તો સંસારથી છૂટવાનો સોનેરી અવસર છે”એમ વિચારીને તેઓ પણ તેની સાથે જ વૈરાગ્યથી વનમાં સીધાવ્યા. તેમની રાણીઓએ પણ પોતાનું જીવન ધર્મસાધનામાં જોયું ને પતિની પાછળ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93