Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨ અં. ૧ થી ૪: તા. ૫-૧૦-૯૯
E પ્રેરણામૃત 3
-પ્રણામ
સંજ્ઞાાઓને ઓળખો
-
.
,
"
આ શરીર છે માટે ખાવું-પીવું પડે, આરામ પણ કરવો | વૈયાવચ્ચ કેવી ? તેનો સ્વાધ્યાય કેવો ? ધ્યાન તો આવે પડે પણ તે વધું કરણીય લાગે ખરું ! આહારાદિ દશે સંજ્ઞાઓ | કયાંથી ? તો પછી આ કાયાનો ત્યાગ કરવાની વૃત્તિ આવે આપણાથી ડાભરાય કયારે? આ શરીર અંગેની અને સંસાર કયાંથી? બાહરા તપ અત્યંતર તપમાં બહુ સહાયક છે. અંગેની બધી પ્રવૃત્તિ અકરણીય કોટિની લાગે તો ! માટે જ
સંસારની બધી પ્રવૃત્તિ જેને અકરણીય માર્ગ, ભગવાને નિધિ પણ ન કર્યો અને વિધાન પણ ન કર્યું. વિધાન
શરીરના આહારાદિ ધર્મો પણ અકરણીય લાગે, તેને આહાર હંમેશા કરણીય ચીજનું હોય, અકરણીય ચીજનું ન હોય.
લેવો પડે તો કેવી રીતે કરે? દોષ ન લાગે તે રીતે. તે ખતે સંસારની જેટલી પ્રવૃત્તિ, શરીરના ઘર્મો કરણીય કોટિના નથી
આહાર કરતાં ય નિર્જરા ચાલુ હોય અને બંધ થાય તે આ મનોવૃત્તિ, થાય ત્યારે આત્મામાં રહેલી આ બધી સંજ્ઞાઓ
ગુણસ્થાનક પ્રત્યયિક રસ-કસ વગરનો થાય. થી ઢીલી પડી જાય. અનાદિથી આત્મા આ દશે સંજ્ઞાને આધીન
વ્યાખ્યાન સાંભળે, તપ-જપ આદિ કરે છતાંય ચરિત્ર થયો છે.
મોહનીય જીવતું ને જાગતું રહે!તેનો અભિલાષ-સરખો આહાર માટે શું શું કરે તેનું વર્ણન થાય તેમ નથી. બધા | ય ન થાય, તેનું કારણ શું? આત્મા સાથે રોજ વિચાર કરો. પાપનું મૂળ બહાર સંજ્ઞા છે. પહેલા અધ્યયનમાં આની જ મોહનીય કર્મ જીવતું હોય ત્યાં સુધી આ સંજ્ઞાઓ આવતી વાત સમજાવો. આહારની શુદ્ધિ પહેલા સમજવી. આહારની | રહેવાની. માટે જ તપસ્વીને પારણાદિની ચિંતા તે અતિચાર ઈચ્છા ન જોઈએ, જરૂરી છે માટે કરવો પડે તો કરી લે તે કડ્યો. બધા પાપ આહારે સજર્યા છે. જે મઝથી આહા) કરે અલગ વાત. આ વસ્તુ ક્યારે આવે ? આહારમાં આસકત ન તેની બધી ઈન્દ્રિયો પુષ્ટ થાય. આહાર અકરણીય ન લાગે થાય તો આ કારમાં આસકત બન્યા તે કયારે કઈ ઈન્દ્રિયમાં | તેને સંજ્ઞા પડે જ ! આહાર સંજ્ઞા કેટલી ભૂંડી છે તે સાધુ આસકત બને તે કહેવાય નહિ, કયારે શું કરે તે કહેવાય નહિ, અને શ્રાવકને સમજાય નહિ ! પુણ્યયોગે મળેલી સામગ્રી બારે પ્રકારનો તપ તેને પસંદ નથી. ઘણીવાર તપ મેં કર્યો તેમ | ચાલી ન જાય તેવી જ ચિંતા તે ભય સંજ્ઞા ! “આ-તે' ભાગવું કહેવરાવવા તપ કરે છે પણ આહાર સંજ્ઞાને જીતવા માટે તપ | તે મૈથુન સંજ્ઞા છે. તે માટે પરિગ્રહ વગર તો ચાલે જ નહિ કરનારા થોડ ! અશન છૂટી જાય તો શરીરની કેટલી બધી
તેવી જે ઈચ્છા તે પરિગ્રહ સંજ્ઞા ! ક્રોધાદિ આવતા તો વાર હાજતો મટી જાય ! ખોટી કુટેવો છૂટી જાય !! ઉણોદરી કરવી,
લાગે નહિ. તેની ઓઘ સંજ્ઞા ધર્મમાં રહે! ધર્મ બધા કરે તેમ રસત્યાગ કરવો, વૃત્તિ સંક્ષેપ કરવો તે તેને માટે સરલ..
કરવાનો અને વેપાર બધા કરે તે નહિ પણ જેમાં ફાયદો હોય અંગોપાંગ અને ઈન્દ્રિયોની સંલીનતા કરવી તે તેને માટે સરલ.
તે કરવાનો તે પણ પોતાને થાય છે. કદાચ ખબર ન પડે તો કાયાને કષ્ટ આપનારી ક્રિયા સરસ રીતે કરે. કાયાને જેટલું કષ્ટ
અનુભવીને પૂછીને ય કરે, ત્યાં ઓઘ સંજ્ઞા ન ચાલે અને આપીએ, વધુ પીડા થાય અને મઝથી સહન કરીએ તો વધુ કર્મ
અહીં ધર્મમાં બધું ઓથે ઓથે ચાલે !! રે ખરે ! આ દ) યે પ્રકારનો બાક્ય તપ જેને ગમે નહિ તેને
ભગવાનના દર્શન-પૂજન શા માટે કરવાના તેની પ્રાયશ્ચિત લેવાની જરૂર લાગે ખરી? તેનો વિનય કેવો? તેની | ભાંજગડ નહિ કરવાની, વધારે હોશિયાર હોય તો લકને