________________
સ-લાઇટ
3.
સાર, સાધારદ્રવ્યની દીક્ષા આપી શકે કે કેમ ? મૂળ પ્રશ્નના આ અંતર્ગત ભાવ સમજવામાં જે કોઈ ભૂલ - શે તેએ અમને ન્યાય નહીં આપી શકે, એટલુ જ નહીં પણુ તેમને માટે આ ચર્ચા લગભગ નિરૂપયોગી થઈ પડશે. દેવદ્રવ્ય સાથે સાધારદ્રવ્યનું યુદ્ધ આ ચર્ચામાં થવાનુ છે.કવા થઇ રહ્યું છે એ વિચાર મનમાંથી કહાડી નાખવા જોઇએ. સીદ્યતાક્ષેત્રને પ્રથમ પેષણ આપવું, સાતે ક્ષેત્રને રસ–કસવાળા અનાવવાં એ દેખીતી. કર્તવ્યતા છે. એની સામે વિરૂદ્ધ પાકાર ઉ ઢાવવા એ નરી મૂર્ખતાજ છે, અને એ તે એક બાળક પણ સમજી શકે એમ છે.
અમે આગળ
જતાં શાસ્ત્રીય પ્રમાણેા સાથે સાધારશુદ્રવ્ય ના સ્વરૂપ વિષે કેટલુ ક વિવેચન કરવાના છીએ. તે વાંચ્યા. પછી દેવદ્રવ્યનું રૂપાંતર કલ્પના માત્રથી સાધારણુદ્રષ્ય થઈ શકે કે કેમ એ પ્રશ્નના અવકાશ નહીં રહે. દેવદ્રવ્યના પણ વસ્તુતઃ શાસ્ત્રોમાં કેટલા ભેદ પાડવામાં આવ્યા છે, દરેક ભેદની વ્યવસ્થા કઈ કઈ રીતે કરી શકાય અને સાધારણુદ્રવ્ય ક્યારે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિષેયના પૂરતા ઉહાપાહ અત્યાર પર્યંત થયા નથી.. શાસ્ત્રકારોએ ખતાનેલી મર્યાદા અથવા વિધિ સ્પષ્ટ રૂપમાં સમાજ સમ્મુખ રજુ થઇ, નથી. આવી અસ્પષ્ટ સ્થિતિમાં “ સાધારણ, ખાતે કલ્પેલુ દ્રશ્ય સાતે ક્ષેત્રોની અંદર કામમાં આવી શકે છે ” અર્થાત્ દુષ્કાળના ભિષણ સમયમાં ભૂખમરો મટાડવાને દેવદૂત્ર્ય નહીં પણુ સાધારણુદ્રવ્યજ ઉપયોગી થાય તેમ છે;. તે પછી “ શા માટે સાધારણુ ખાતેજ દ્રવ્ય એકઠું' કરવામાં નથી આવતુ?” એવ ઉદ્ભવેલ પ્રશ્ન ભદ્રિક જીવાના હૃદય-મનને હચમચાવી દે અને બીજા ગમે તે બ્યના લેગે સાધારણદ્રવ્યની આવશ્યકતા સ્વીકા
સાધારણ દ્રવ્ય તેની વૃદ્ધિ અને સાધના.