Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 59
________________ સર્ચલાઈટ: ચાર-પરંપરા ફરીથી એકવાર તપાસી જશે તે તેમને તેમાં સુધારે કરવાને અવકાશ મળી શકશે. " હવે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે જે લેશનિવૃત્તિ એ બેલીને | મુખ્ય ઉદ્દેશ નથી તે પછી બેલીને ઉ બોલીને મુખ્ય દેશ વસ્તુતઃ શે હવે જોઈએ? શાસ્ત્રીય ઉદેશ પ્રમાણે એ વિષે કંઈ પ્રકાશ નાંખી શકે દેવદ્રવ્યવૃદ્ધિ, તેમ છે? આ પ્રશ્નના ઉત્તર મેળવવાને જ આપણે પ્રયત્ન કરીશું. પુનરૂક્તિના - ષથી બચવા માટે હીરપ્રશ્નોત્તરવાળે તે પાઠ કે જ્યાં પ્રતિક્રમણતિની બેલીને અસુવિહિતાચરિત છતાં ચિત્યાદિના નિર્વાહને માટે આવશ્યક ગણવામાં આવી છે તે એકવાર પુનઃ સ્મરણમાં લાવવાની ભલામણ કરીશું. બલીની આવક ચિત્યાદિના નિવાહને માટે અર્થાત દેવદ્રવ્યની અભિવૃદ્ધિ અર્થે જ હેવી જોઈએ, એવે શ્રીમાન્ હીરવિજયસૂરિને આંતરિક અભિપ્રાય છે અન્યાન્ય શાસ્ત્રીય પ્રમાણે પણ જોઇએ તેટલા મળી શકે છે. આપણે તેમાંના માત્ર થોડાજ જોઈ લઈશુંतथा देवद्रव्यदचर्थ. प्रतिवर्ष मालोद्घट्टनं कार्य । | (શ્રાદ્ધવિધિ પાનું ૧૬૬). માલેદ્દઘાટન વિગેરે બલી પૂર્વકજ થાય છે એ વાત આગળ ચર્ચાઈ ગઈ છે. બોલીને મુખ્ય ઉદેશ સમજવામાં “દેવદ્રવ્યવૃધ્યર્થ” એ અખે અહીં ઉપયોગી થશે. શ્રીમાન રત્ન-. શેખરસૂરિજી પણ બેલીને દેવદ્રવ્યની વૃદ્ધિ અર્થે અમદ આપે છે એમ આપણે નિર્જન્તપણે જોઈ શકીએ છીએ. । यदाच येन यावता मालापरिधापनादि कृतं तदा ताब.. દેવાર દ્ર વાર્તા (શ્રાદ્ધવિધિ પાનું ૭૮), દ્રવ્યાસસતિકા પણ

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92