Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta
Catalog link: https://jainqq.org/explore/032005/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે ન શ્રીરામના છે દેવદ્રવ્ય પર શાસ્ત્રીય પ્રમાણોનું સલાઇટ, - અથવા - શાસ્ત્રાધાર-દેવદ્રવ્યવિચાર. લેખક - મુનિ આણંદવિજય. પ્રકાશકપુરૂત્તમદાસ જયમલ મહેતા. - કીમત-તત્વગ્રાહીઓને બજેટ, » . . . : ; , - Page #2 -------------------------------------------------------------------------- ________________ શત્રુ પ્રીન્ટીંગ પ્રેસ—પાલીતાણા, Page #3 -------------------------------------------------------------------------- ________________ * * * દેવદ્રવ્ય પર શાસ્ત્રીય પ્રમાણોનું વ સર્ચલાઈટ. 3 (શ્રીમાન સાગસનંદસૂરિજીના આ લેખમાંના વિચાર સુસંબંધ આકારમાં બહાર મૂકવાનું મને જે માન મળે છે તે માટે હું મને પિતાને ભાગ્યશાળી માનું છું અને આ લેખનું સઘળું માન હું તેમનેજ સમર્પ છું.) (લેખક–આણંદવિજય કે.. " દેવદ્રવ્ય સંબંધી ચર્ચા સૌ પ્રથમ કેવી રીતે ઉપસ્થિત થઈ તે વિષે બહુ વિસ્તાર કરવાપૂવનવૃત્તિ, ની આવશ્યકતા નથી. એટલું કહેવું બસ થશે કે, પંડિત બહેચરદાસે મુંબઈમાં એક ભાષણ દરમીયાન “દેવદ્રવ્ય જેવું કંધ, વિદ્વાન જૈન શાસ્ત્રમાં કયાંઈ છે જ નહીં એમ જણાવી દેવદ્રવ્યની ચર્ચાને એક મુ સમાજના વિદ્વાન અને શાસ્ત્રાપુરૂષે સમ્મુખ ઉપસ્થિત કર્યો. જે મુદ્દાને ઉહાપેહ કેવળ શાસ્ત્રીય તથા આમૂહિતની દષ્ટિએ થવા ગ્ય હતે. તે ઉપર વચ્છ: ટીકાએ થવા લાગી. એ વદટીકાઓના પૂરમાં સત્ય તથા તથ્ય તણાઈ જાય એ સ્વાભાવિક હતું. પડિતજીને તેમના વિચારે સુસંગત આકારમાં પ્રમાણપુરઃસર રજુ કરવાનું અને તેમની માનીનતાના સમર્થનમાં યુક્તિમય પૂરાવાઓ આપવાનું સૂચવ Page #4 -------------------------------------------------------------------------- ________________ સીલા. વામાં આવ્યું, પરંતુ તેમણે તે સૂચનાને છેવટની ઘડી સુધી સાદર ન કર્યો પંડિતજી મૌન રહ્યા. આ સ્થિતિને લાભ લઇ, ઘણીવાર જાહેર ચર્ચાઓના સંબંધમાં બનતું આવ્યું છે અને બને છે તેમ બીન જવાબદાર લખનારાઓએ પિતાના રાગ શ્રેષાદિ પ્રકટ કરવાની તક શોધી. એવા અહંતા-ક્ષુદ્રતા-પક્ષપાતવાળા લખાણની તપાસ આ લેખમાં લઈએ એટલે અમને અવકાશ નથી, આવશ્યકતા પણ નથી લાગતી. જે લખાણે અને વિચારોમાં કંઈક ગાંભિર્ય–જીજ્ઞાસા અને સત્ય શોધનવૃત્તિ સમાએલાં હેય એનીજ તપાસ લેવી અને એ વિષે શાસ્ત્રીય પ્રમાણેને પ્રકાશ નાખવે એજ પ્રસ્તુત લેખને મુખ્ય ઉદ્દેશ રહેશે. પંડિતજીના દેવદ્રવ્ય વિષયક વિચારો દેખીતી રીતે જ બ્રાંતિ ઉત્પન્ન કરનારા હતા, તેમના કથનને શાસ્ત્ર દેવદ્રવ્ય સંબંધી ઈતિહાસ કે યુક્તિઓને આધાર ન હતે. મારા વિચારે. મુનિ શ્રી લબ્લિવિજ્યજી તથા કલ્યાણપત્રિકા નં.૧ વિજ્યજી આદિ કેટલાક વિદ્વાન મુનિવરે. તથા સુજ્ઞ શ્રાવકેએ શાસ્ત્રીય પ્રમાણે અને બુદ્ધિગમ્ય યુક્તિઓ વડે તે વિપથગામી વિચારોનું સંશેધન કરવાને પ્રસંગ લીધે. પ્રસંગોપાત શ્રી વિજયધર્મસૂરિજીએ બહાર પડી, દેવદ્રવ્ય સંબંધી પિતાના વિચારે દર્શાવનારી એક પત્રિકા પ્રકાશિત કરી પંડિતજીના વિચારની સમાલોચના લીધી. સમાચનાની સાથે પોતાના કેટલાક અંગત વિચારો તથા માનીનતાઓ પણ બહાર આવી. પત્રિકાના પ્રારંભમાં તેમછે મૂર્તિની સાથે દેવદ્રવ્યની ઘનિષ્ટતા, પ્રાચીનકાળના નગરસ્થિત જૈન મંદિર અને દેવદ્રવ્યના દુરૂપયેગથી થતી હાનિ આદિ વિષયને સ્પર્શ કરતાં પંડિતજીની કલ્પનાઓનું નિરસન કર્યું, અહીં સુધી તેઓ વ્યાજબી હતા. આગળ જતાં હાલના દેરાસ Page #5 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ રોમાં દેવદ્રવ્યને કેટલે દુરૂપયોગ થાય છે અને વસ્તુતઃ દેવદ્રવ્યને ઉપગ શી રીતે થે જોઈએ ઈત્યાદિ વિષયે જ્યાં ચચે છે ત્યાં તેમની સાહસિકતા અને શુભ નિષ્ઠા જણાઈ આવે છે. ઘણેખરે સ્થળે દેવદ્રવ્ય અનુત્પાદકપણે વ્યર્થ પડયું રહે છે અને તે ઉપરાંત શ્રાવકે તેને સદુપયોગ કરવામાં પછાત રહે છે એ ફરીયાદ કંઇ નવી નથી. પરંતુ શ્રી વિજયધર્મસૂરિના અંતર ઉપર એ ફરીયાદ બહુ ઉંડી અને બેભાન બનાવી દે એવી અસર કરી હોય તેમ જણાય છે. શ્રી વિજયધર્મસૂરિના પિતાના શબ્દોમાં કહીએ તે “પરંપરાને ઈશ્વરવાક્યવત વળગી રહેનારા દેરાસરના ટ્રસ્ટીઓ અને ધર્મા ” ના મનમાન્યા - તેનેએ તેમના અંતઃકરણમાં આક્રેશ ઉત્પન્ન કર્યો હોય તેમ તે પત્રિકાના વાંચનથી આપણને લાગે છે. વસ્તુતઃ જેને દેવ અને ધર્મને માટે કિંચિત્ માત્ર પણ લાગણી હોય તેને તેવાં દશ્યો જેઠ તથા સાંભળી અકળામણ થઈ આવે એ સ્વાભાવિક છે. શ્રી વિજયધર્મસૂરિ પિતાની પત્રિકા નં. ૧માં તે વિષે વિચાર ચલાવવા અને બની શકે તે માર્ગ નિર્દેશ કરવા બેસે છે. પરંતુ તેમનું અકળાએલું ઉશ્કેરાએલું અને ઉતાવળું બનેલું મન આસપાસની વસ્તુસ્થિતિ ઉપર વિચારી શકતું નથી. તેઓ છેવટે છુટકારાને છેલ્લે નિશ્વાસ નાંખતા હોય તેમ કહી દે છે કે – આ જમાનામાં દેવદ્રવ્યને ખજાને વધારવાની જ જરૂર જ ણાતી નથી. એક * * * આને માટે સીધે અને સરલ માર્ગ એ છે કે જે દેવદ્રવ્ય એકઠું થયું હોય તેને વ્યય જીર્ણોદ્ધારના કામમાં કરવું અને હવે પછી પૂજા-આરતી વિગેરેમાં બેલાતી બોલીની ઉપજ દેવદ્રવ્ય ખાતે ન લઈ જતાં “સાધારણ ખાતે લઈ જવાની સંઘે કલ્પના કરવી જોઈએ.” પૂર્વકાળના ખજાનાઓ કરતાં આ કાળના ખજાના અદ્ધિ-સમૃદ્ધિમાં ચડીયાતા છે કે નહીં અને શાસ્ત્રીય આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સંઘ યથાર્થમાં સંઘના નામને પાત્ર રહે કે નહીં એ વિષયની ચર્ચા Page #6 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાસ્ટ. અત્યારના પ્રસંગે અસ્થાને ગણશે. અહીં આપણે જે વિચાવાનું છે તે એજ છે કે શ્રી વિજયધર્મસૂરિ દેવદ્રવ્યને સાધારણ ખાતામાં ફેરવી નાખવાની હિમાયત કરી રહ્યા છે તેનાં ક્યા ક્યા કારણે છે? ઉપરની પંક્તિઓ ધ્યાનપૂર્વક વાંચનારને તે વિષે વધુ લંબાણથી સમજાવવાની જરૂર નથી. ' * અમને લાગે છે કે શ્રી વિજયધયસૂરિએ જે માનસિક સમલનતા સાચવી રાખી હતી અને પ્રઆચાર્યાદિ મુનિ- માણભૂત ગ્રંથના પૂર્વપના સંબંધ વિ. મંડળને નિર્ણય, ચાર્યા હતા તે તેઓ પૂજા આરતી ઈ- વ્યાદિની આવકને સાધારણખાતે ખેંચી જવાની પ્રરૂપણા કરતાં પહેલાં અવશ્ય સંકેચા- એક ઉપદેશક અને ધર્માચાર્ય પાસેથી સિા કઈ એવી સમતેલનતા અને ચિં. તે શિલાની આશા રાખેપરંતુ એ વાત જવા દઈશું. કે ઈને શિક્ષણ કે સલાહ આપવા બેસવું અને એ રીતે લેખનું કલેવર વધારવું એ વિધ્યાંતર કરવા બરાબર છે. શ્રી વિજયધર્મસૂત રિઝનમ બેલનું દ્રવ્ય સાધારણ ખાતે લઈ જવાની કલ્પના કરવામાં કંઈ શાસ્ત્રીય દેષ, પણ જોવામાં આવતું નથી, કારણ કે બેલી બેલવાને. રીવાજ અમુક વર્ષો અગાઉ સુવિહિત, આચા અને સાથે અમુક કારણને લઈને દેશકાળાનુસાર દાખલ કરેલ જોવાય છે. એ વાક્ય તરફ ખંભાતમાં મળેલ આચા દિક મુનિમંડળનું ધ્યાન ખેંચાયું અને તેમણે સર્વાનુમતે સંક્ષિપ્તમાં જાહેર કર્યું હતું કે-“(૧). પૂજા-આરતી આફ્રિી બેલી શાસ્ત્રવિહિત છે, (૨). તેનું દિવ્ય દેવદ્રવ્યની વૃદ્ધિ અર્થે જ છે અને (3) દેવદ્રવ્યની આવક સાધારણ ખાતામાં શ્રી સંઘ ફેરવી શકે નહીં.” શ્રીમદ્દ હરિભદ્રસૂરિ કૃત ઉપદેશપદ, ડિશક, સંધ પ્રકરણું, શ્રાદ્ધવિધિ, ધર્મસંહ, શ્રીમદ્જીનેશ્વરસૂરિકૃત અષ્ટકવૃત્તિ, બૃહત્ક૯પ વ્યવહાર અને નિશીથવ્યાખ્યાદિને એ નિર્ણ Page #7 -------------------------------------------------------------------------- ________________ * , * સંચલાઈટ થ સંપૂર્ણ રીતે સંમત છે એમ પણ તેજ નિર્ણયમાં સૂચવાયું હતું. નિર્ણયને હેતુ કેઈની ઉપર અંગત આક્ષેપ-વિક્ષેપ કરવાને ન હતે. શબ્દાંતરમાં કહીએ તે એ ઠરાવ દ્વારા સમાજને કેવળ એટલેજ સંદેશ પહોંચાડવાને હતું કે પૂજા-આરતી માલેદ્રઘાટન, પરિધાનકામોચન અને ચુંછનકરણ વિગેરેમાં ચઢાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડે વર્ષ પહેલાંથી ચાલી આવતી શાસ્ત્રમાં કહેલી છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ પૂજા આરતીને ચડાવ અને માળા પહેરવી વિગેરે કાર્યો વિવેકીઓએ કરવી જોઈએ, એમ શાસ્ત્રકાર કહે છે અને તેથી જ તે દ્રવ્યને જનાજ્ઞા પાલકથી તે અન્ય ખાતામાં લઇ જઈ શકાય નહીં.” જેઓ શાસ્ત્રગ્રંથ સમજી શકતા હોય દિવા ગુરૂના નિર્ણય ઉપર શ્રદ્ધા રાખી શકતા હોય તેમને માટે એટલિ સંદેશ બસ હતે. શાસ્ત્રના પાઠ જેવાની કે વિચારવાની જીજ્ઞાસા રાખતા હોય તેમને તે તે પાઠ બતાવવાનું તે નિર્ણ યમાં ખુલ્લી રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આચાદિ મુનિમંડળે આશા રાખી હતી કે નિર્ણયમાં જણાવેલા થેની સહાય લઈ શ્રી વિજયધર્મસૂરિ અથવા તે તેમના જેવી માનનતાવાળા અન્ય જોખમદાર પુરૂષે એક વાર પુનઃ પોતાની પ્રરૂપણ વિષે વિચાર ચલાવી જૈન સમાજને વધુ સહીસલામતવાળા માર્ગ દેરી જશે. ના નિર્ણયમાં રાખવામાં આવેલી આશા વ્યર્થ નિવડી. દેવ. દ્રવ્ય સંબંધી મારા વિચારે–પત્રિકાન.” પત્રિકા નં. ૨ શ્રી વિજયધર્મસૂરિજીએ પ્રકટ કરી “શું ન બોલીનું દ્રવ્ય સાધારણ ખાતામાં ન લઈ જઈ શકાય.” એ પ્રશ્ન પુનઃ પ્રબળસ્વરૂપમાં રજુ કર્યો. એ પ્રશ્ન ઉપર આવેશમય અંતઃકરણે તેઓના તરફથી વિચાર ચાલી રહ્યો હતે તે વખતે આચાર્ય કિ મુનિમંડળને નિર્ણય તેમની દ્રષ્ટિ સંમુખ હતે એમ તા. ૨૮ મી માર્ચ ૧૯૨૦ ના અંક ઉપરથી જોવાય છે. નિ Page #8 -------------------------------------------------------------------------- ________________ સર્ચલાઈટ Bયમાં જે પ્રથાનો નિર્દેશ કરવામાં આવ્યું હતું તે ગ્રંથના કેટલાક અો પણ તેમણે વિચાર્યા હોય એમ પત્રિકા નં.૨ ઉપરથી પ્રતીત થાય છે. કમનસીબી એટલી જ છે કે જે શાસ્ત્રીય પ્રમાણે તેઓ પિતાના કથનના ટેકામાં આપવા માગે છે તે કઈ પણ પ્રકારના એક આગ્રહને લીધે તેના વાસ્તવિક સવરૂપમાં નથી રહી શકતા. એ પ્રમાણેની પાછળ રહેલે આગ્રહ શ્રી વિજ્યધર્મસૂરિને જુદી જ દિશામાં લઈ જાય છે. પ્રસંગે પાત્ દિગુબ્રમ પણ ઉપજાવે છે. અમે એ આગ્રહને કદાગ્રહ કે દુરાગ્રહનું વિશેષણ લગાડી દેવાની ઉતાવળ નથી કરતા. કારણ કે શાસ્ત્રીય ચર્ચામાં એવી ઉતાવળ બહુ વિઘાતક થઈ પડે. પિતાના વિચારે પ્રત્યે મનુષ્ય માત્રને મેહ અથવા આગ્રહ હોય એ સ્વાભાવિક છે. અમે આ અસંબદ્ધ લાગતી પતિઓ એટલા જ માટે લખીએ છીએ કે અમે અમારી આ પત્રિકાદ્વારા શ્રી વિજયધર્મસૂરિ ઉપર વિ ય મેળવવા માગીએ છીએ અને એજ હેતુ સાધવા આ લેખિનીનું સંચાલન કરીએ છીએ એવી કલપના-કે જે વસ્તુતઃ અમને પિતાને ત્રાસદાયક લાગે છે–તે દૂર થાય. આ પત્રિકા દ્વારાએ કેટલાક દષ્ટિબિંદુએ ઉપસ્થિત કરવા એવી અમારી ધારણા છે. એ દષ્ટિબિંદુઓ દ્વારા “દેવદ્રવ્ય”ની ચર્ચા ઉપર કે પ્રકાશ પડે છે તેને જ અમારે કમશઃ વિચાર કરવાનું છે. કેઇની માનિનતાઓ અથવા તે બંધાઈ ગયેલે વિચારમેહ દૂર કર એ સહજસાધ્ય નથી એ વાત અમે જાણીએ છીએ. એમાં કોઈને બળાત્કાર પણ ચાલી શકતા નથી. અમારું કાર્ય અમે ઉપર કહ્યું તેમ વિચારભૂમિકાઓ આપવાનું છે. એ ભૂમિકા ઉપર ઉભા રહી દષ્ટિપાત કરવાથી વસ્તુનું નિર્મળ સ્વરૂપ નજર આગળ તરી આવશે. વાચક પૂછશે કે એ વિચાર–ભૂમિકા કઈ? અમે કહીએ છીએ કે એ ભૂમિકા શાસ્ત્રની ભૂમિકા, પ્રમાણની ભૂમિકા, અને વિવેકદષ્ટિની ભૂમિકા છે, કે જેના સંબંધમાં વાદ કે પ્રતિકાર જેવું કંઈ ન હોઈ શકે – Page #9 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટો - શાસ્ત્રીય પ્રમાણવાળી ચર્ચામાં પ્રવેશ કરવા પહેલાં એક . ખુલાસે બહુ આવશ્યક લાગે છે. દેવદ્રવ્યદેવદ્રવ્ય સામે સા- વાળી ચર્ચાએ કંઈક વ્યક્તિ સ્વરૂપ લીધું ; ધારણ દ્રવ્ય, હાય અને જાણે કે દેવદ્રવ્ય સાથે સાધા રણદ્રવ્યનું આંતર યુદ્ધ ચાલી રહ્યું હોય એ ભાસ થાય છે. સાધારણખાતાના દ્રવ્યને એક વ્યક્તિનું રૂપક આપીએ તે તે પિતાની ફરીયાદ આ પ્રકારે રજુ કરે – “હું આ કાળે છેક દુર્બળ અને અશક્ત થઈ ગયેલ છું. મારા પગ ઉપર ઉભે રહી શકું એટલી શક્તિ પણ મારામાં નથી. રહી. એથી ઉલટુ મારે સહેદર બધુ-દેવદ્રવ્ય દિનપ્રતિદિન રૂષ્ટપુષ્ટ થતું જાય છે. તેને પિતાના પગ ઉપર ઉભા રહેવાની પણ આવશ્યકતા નથી લાગતી, કારણ કે તે એટલે બધે જનગણમાન્ય અને પ્રતિષ્ઠિત છે કે તેને માટે વાહને-પાલખીએ અને બીજા વૈભવે સદા તૈયાર જ રહે છે. એના દ્રવ્યવૈભવમાં હું શા માટે ભાગ ન પડાવું?” દેવદ્રવ્ય આના ઉત્તરમાં એટલું જ કહે છે કે –“ભાઈ! કોઈની પાસેથી યાચી લીધેલા કે પડાવી લીધેલા દ્રવ્યથી કોઈ યથાર્થ ત્રાદ્ધિવાન કે પ્રતિષ્ઠા પાત્ર ન બની શકે. જીવનસંગ્રામમાં નભવું હોય તે તેને માટે પરિશ્રમ–૫રિસાદિ સહન કરવાં જોઈએ. આપણને કેઈની પાસેથી પડાવી લેવાને ન્યાય-અધિકાર નથી મળી શકતે. વિશ્વપ્રિય-વિશ્વમાન્ય થવાનો પ્રયત્ન કરે જઈએ.” આ તે એક રૂપક માત્ર છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એક બાજુ દેવદ્રવ્ય અને બીજી બાજુ સાધારણ દ્રવ્ય ખડા છે. દેવદ્રવ્યની આવકને હીસ્સો સાધારણખાતામાં લઈ જવાની જેઓ હિમાયત કરે છે તેઓને સાધારણખાતાની દુર્બળતા માટે બહુ લાગી આવતું હોવું જોઈએ, એમ લેકે માં માની લેવાય છે. શ્રી વિજયધર્મસૂરિજી કહે છે કે–“દેવદ્રવ્યના નામે ગમે તેટલે હે પ્રજાને ભરેલા હશે પરંતુ દુકાળના હપણ સમયમાં ભૂખમરાથી પી Page #10 -------------------------------------------------------------------------- ________________ સર્ય–લાઈટ ડાતા માણસેને તેમાંથી એક કેડી પણ સીધી રીતે કામમાં આવી શકવાની નથી. આ ઉદ્દગાર હદયદ્રાવક છે! વિવેકબુદ્ધિ અને પ્રમાણેની સામે બળ ઉઠાવે એવાં છે. આવા સતમાં શાસ્ત્રની સહાયતાજ એક માત્ર ઉપકારક થઈ શકે છે. આ પત્રિકામાં દેવદ્રવ્યને શાસ્ત્રીય પ્રમાણે પૂર્વક સિદ્ધ કરવાને અમારે પ્રયત્ન કેઈ કેઈને દેવદ્રવ્ય પ્રતિ પક્ષપાતવાળે લાગશે એ અમને ભય રહે છે, પરંતુ વધારે વાયવ્યય કે સમયવ્યય નહીં કરતાં અંતઃકરણ પૂર્વક એટલું જ કહી દઈશું કે-જે દ્રવ્યથી માનવરક્ષા થતી હોય અને જે દ્રવ્યવડે દુભાએલા આ ત્માને શાંતિ મળતી હોય તેવા દ્રવ્યની સાધારણ ખાતાના દ્રવ્યની કે એવા હરકેઇ દ્રવ્યની અમે લેશ પણ ઓછી કીંમત આંકવા માગતા નથી. સાધારણ ખાતાના દ્રવ્યની કે એવા હરકેઈ દ્રવ્યની અભિવૃદ્ધિ થાય તે અમને દરેક રીતે ઈષ્ટ છે. માનવરક્ષા, જીવદયા કે જ્ઞાનપ્રચારના પ્રશ્નમાં એક સામાન્ય આવશોદ્દભવ બાળક પણ વિરૂદ્ધ મત ન આપે તે પછી જૈનમુનિઓ કે જેમના પ્રત્યેક આચરણમાં દયા, ધર્મપ્રીતિ અને વિવેક ભરેલાં હોય તેઓ ધમી અને ધર્મને પિષક થાય એવા સાધારણદ્રવ્યમાં વિનભૂત થઈ જ કેમ શકે?, આ ચર્ચાને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી કે સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરવી એ પ્રશ્નની સાથે મુદ્દલ સં. બંધ નથી. આ જમાનામાં દેવદ્રવ્ય વધારે ઉપયોગી છે કે સાધારણદ્રવ્ય વધારે ઉપયોગી છે એની સાથે પણ આ ચર્ચાને કંઈ નિસ્બત નથી. દુષ્કાળ પીડિત મનુષ્યને દેવદ્રવ્ય કામમાં આવશે કે સાધારણુદ્રવ્ય કામમાં આવશે એ પ્રશ્ન પણ અસ્થાને છે. મુખ્ય પ્રશ્ન એ છે કે-દેવદ્રવ્યને સાધારણદ્રવ્યની કપનાને પહેરવેશ પહેરાવી સાધારણ ખાતામાં લઈ જઈ શકાય કે કેમ? લકે ભલે દેવદ્રવ્ય તરીકે આપે પણ સંઘ તેને પિતાની ઇચ્છા અને આવશ્યકતાનુ Page #11 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ 3. સાર, સાધારદ્રવ્યની દીક્ષા આપી શકે કે કેમ ? મૂળ પ્રશ્નના આ અંતર્ગત ભાવ સમજવામાં જે કોઈ ભૂલ - શે તેએ અમને ન્યાય નહીં આપી શકે, એટલુ જ નહીં પણુ તેમને માટે આ ચર્ચા લગભગ નિરૂપયોગી થઈ પડશે. દેવદ્રવ્ય સાથે સાધારદ્રવ્યનું યુદ્ધ આ ચર્ચામાં થવાનુ છે.કવા થઇ રહ્યું છે એ વિચાર મનમાંથી કહાડી નાખવા જોઇએ. સીદ્યતાક્ષેત્રને પ્રથમ પેષણ આપવું, સાતે ક્ષેત્રને રસ–કસવાળા અનાવવાં એ દેખીતી. કર્તવ્યતા છે. એની સામે વિરૂદ્ધ પાકાર ઉ ઢાવવા એ નરી મૂર્ખતાજ છે, અને એ તે એક બાળક પણ સમજી શકે એમ છે. અમે આગળ જતાં શાસ્ત્રીય પ્રમાણેા સાથે સાધારશુદ્રવ્ય ના સ્વરૂપ વિષે કેટલુ ક વિવેચન કરવાના છીએ. તે વાંચ્યા. પછી દેવદ્રવ્યનું રૂપાંતર કલ્પના માત્રથી સાધારણુદ્રષ્ય થઈ શકે કે કેમ એ પ્રશ્નના અવકાશ નહીં રહે. દેવદ્રવ્યના પણ વસ્તુતઃ શાસ્ત્રોમાં કેટલા ભેદ પાડવામાં આવ્યા છે, દરેક ભેદની વ્યવસ્થા કઈ કઈ રીતે કરી શકાય અને સાધારણુદ્રવ્ય ક્યારે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિષેયના પૂરતા ઉહાપાહ અત્યાર પર્યંત થયા નથી.. શાસ્ત્રકારોએ ખતાનેલી મર્યાદા અથવા વિધિ સ્પષ્ટ રૂપમાં સમાજ સમ્મુખ રજુ થઇ, નથી. આવી અસ્પષ્ટ સ્થિતિમાં “ સાધારણ, ખાતે કલ્પેલુ દ્રશ્ય સાતે ક્ષેત્રોની અંદર કામમાં આવી શકે છે ” અર્થાત્ દુષ્કાળના ભિષણ સમયમાં ભૂખમરો મટાડવાને દેવદૂત્ર્ય નહીં પણુ સાધારણુદ્રવ્યજ ઉપયોગી થાય તેમ છે;. તે પછી “ શા માટે સાધારણુ ખાતેજ દ્રવ્ય એકઠું' કરવામાં નથી આવતુ?” એવ ઉદ્ભવેલ પ્રશ્ન ભદ્રિક જીવાના હૃદય-મનને હચમચાવી દે અને બીજા ગમે તે બ્યના લેગે સાધારણદ્રવ્યની આવશ્યકતા સ્વીકા સાધારણ દ્રવ્ય તેની વૃદ્ધિ અને સાધના. Page #12 -------------------------------------------------------------------------- ________________ સ–લાઈટ. ૨વાને તત્પર બનાવે એ સ્વાભાવિક છે. સાધારણ દ્રવ્ય સાતે ક્ષે2માં ઉપયેગી થઈ શકે એમ કહી નાંખવું બહુ સહજ છે, પરંતુ તે કેવા સંગમાં અને કેની દ્વારા વાપરી શકાય એ વાત તે પ્રાયઃ અંધકારમાંજ અત્યારસુધી રહી ગઈ છે. “ઘव्यय साधारण एवं क्रियते तस्याशेषधर्मकार्य उपयोगागमनात्" ધર્મસંગ્રહ તથા શ્રાદ્ધવિધિકારનાં એવાં સંબંધ વગરના 'વા ઉપર સામા પક્ષ તરફથી મહેટે ભાર મૂકવામાં આવે છે. પરંતુ કઈ પણ શાસ્ત્રીયવાક્યને પ્રમાણુરૂપે ઉલ્લેખ કરતી વખતે તેની આસપાસને સંબંધ પ્રથમજ સમજાવી દેવા જોઈએ. તથાપિ સામા પક્ષ તરફથી તેમ થયું નથી, સાધારણદ્રવ્યનું સ્વરૂપ વિચારતી વખતે આપણે ઉક્ત સંસ્કૃતવાક્યને સંબંધયુક્ત અર્થ તપાસી લઈશું. અમે એકવાર આગળ કહો ગયા છીએ છતાં અમારા આશયને કે શબ્દો દુરૂપયોગ ન થાય એટલા માટે પ્રસંગોપાત પુનઃ આ સ્થળે એટલું કહી દઈએ છીએ કેદુષ્કાળપીડિતે મનુષ્યોને તે શું પણું એક મુદ્રામ જીવજંતુને જે દ્રવ્ય વડે શાતા ઉપજતી હોય તેવા દ્રવ્યની વૃદ્ધિને નિષેધ કેઈ સુઝડદય તે ન જ કરી શકે. સાધારણ દ્રવ્યની વૃદ્ધિ અમને ઈષ્ટ છે પરંતુ એટલાજ કારણસર સાધારણદ્રવ્યની વૃદ્ધિ સૂચવનારા શાસ્ત્રવિરૂદ્ધ તમામ સાધને અમારે મુંગે મહેડે સ્વીકારી લેવા એવું કંઈ બંધન નથી. ખાસ કરીને દેવદ્રવ્યને ક૫ના માત્રથી સાધારણુદ્રવ્યમાં ફેરવી નાંખવાના સાધન સામે અમારા મજબુત વધે છે. અમુક સાધ્ય ઈષ્ટ હોય એટલા માટે તે સાધ્યને સાધનારૂં ગમે તેવું સાધન પણ ઇષ્ટરૂપે સ્વીકારી લેવું એ આગ્રહ સદાગ્રહ ન જ ગણાય. લડાઈમાં “વિજયપ્રાપિ” એ સર્વ સૈનિકેનું લક્ષ્યબિંદુ-સાધ્ય હોય છે, પરંતુ એ સાધ્યને સાધવા માટે કપટ કે પ્રપંચની છાયાવાળા–પરિણામે હાનિ ઉપજાવનારાં સાધને ધર્મયુદ્ધ કરનારાઓ કદિ પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ સએ-લાઇટ ઉપગમાં લેતા નથી. લક્ષ્યબિંદુ ન થાય તેની પરવા નહીં પરંતુ સાધનમાં નિરંકુશતા કે માયા-પ્રપંચ જેવું કંઈ નજ હવું જોઈએ. સાધારણદ્રવ્યની કલ્પના કરવામાં માયા-પ્રપંચ કે કપટ રહેલાં છે એમ અમે આ ઉપરથી કરાવવા નથી માંગતા, પરંતુ સાધનની નિર્મળતા જળવાય અને સેનાપતિની આજ્ઞા જેવાં શાસ્ત્રીય પ્રમાણેની મર્યાદા સચવાય એજ અમને અભિપ્રેત છે. પ્રધાન સેનાપતિની આજ્ઞાવિમુખતાવાળી વ્યવસ્થા એ જેમ શૃંખલા નહીં પણ ઉપલાજ ગણાય તેમ જે વિષયમાં શાીય આજ્ઞા પ્રણાલિકાને ન અનુસરાય તે અવિધિયુક્ત જ ગણાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ભલે તમે સાધારણદ્રવ્યની ઉપગિત જનસમાજને સંપૂર્ણ બળ પૂર્વક પ્રબોધે, તમારૂ ઉપજતુ હોય તે વિવિધ કર કે લાગાઓ નાંખી સાધારણ દ્રવ્ય ની ઉન્નતિ કરો. તમારા હૃદય-મનમાં માનવ રક્ષા કે ભૂતદયાના ભાવે પ્રબળ વેગે પ્રવર્તતા હોય તે જે દ્રવ્ય વડે તેમની પ્રગતિ અને કલ્યાણ થઈ શકે એમ હોય તેવું દ્રવ્ય એકત્રિત કરે. જેવી રીતે પૂર્વાચાર્યોએ દેવદ્રવ્યની આવશ્યકતા અને વ્યવસ્થાના નિયમ પ્રસ્થાપિત અને પ્રચારિત કર્યા છે તેવી રીતે શાસોને લક્ષ્યમાં રાખી દેશ, કાળ, ભાવ વિચારી સાધારણદ્રવ્ય સંચયના સાધને સ્થાપિત કરી તેને સદવ્યય થાય. એવી તમે પણ વ્યવસ્થા કરે. પ્રથમ લેખમાંના વ્યક્તિ રૂપકમાં અમે પ્રકારાંતરે સૂચવ્યું તેમ સાધારણ ખાતાના દ્રવ્યની કે બીજા ગમે તે ખાતાના દ્રવ્યની અભિવૃદ્ધિ અર્થે ન્યાય તેમજ સુસંગત હીલચાલ કરે, પ્રમાણિક ઉપદેશ આપે, પ્રવૃત્તિ કરાવે અને એ રીતે તમારા લક્ષ્યબિંદુને સિદ્ધ કરે. દ્રવ્યવૃદ્ધિનાં આવાં સરળ સાધને રહેવા દઈ, અન્ય વ્યવસ્થિતશાસ્ત્રસિદ્ધ પરંપરા ઉપર અર્થલેલુપ દષ્ટિ નાંખવી રહેલા છે. કેઈની દયા ઉપર જીવવું એ જેમ પુરૂષાર્થ નથી તેમ કેવળ કલ્પના દ્વારા દેવદ્રવ્યની આવક સાધારણ ખાતામાં લઈ જ્ઞાની પ્રરૂપણ કરવી એ રાખી કરી તેને રૂપકમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-લા . કઈ પ્રરૂપકને પુરૂષાર્થ નથી અને તે પણ કેવા જગમાં? જે વખતે ચિતરફથી દેવદ્રવ્યની વ્યવસ્થા સંબંધી કઠેર બને આપણું કાન ઉપર આવી રહી છે, દેવદ્રવ્યની વ્યવસ્થાને કેયડે જે વખતે ગુચવાતજ જાય છે અને બીજી બાજુ ચોગ્ય જદ્વાર તથા દેરાસરના ખર્ચા નહીં આપી શકવાથી શ્રા-- વકે પિતાના પાળ ઉપરના ચાંલ્લા ભુંસી નાખી ઈતર સંપ્રદાયમાં ભળતા જાય છે તે વખતે કંટાળીને એમ કહી દેવું કે- છોલી વિગેરેનું દ્રવ્ય સાધારણખાતે લઈ જવાની ૩ના ફરવી એજ જમાનાને અનુકુળ છે.” તેને અર્થ એટલે થાય કે હવે વ્યવસ્થાપકોના હાથમાં અમર્યાદા સત્તા આપી દેવી, દેવદ્રવ્યના ભક્ષણને ભય પણ દૂર કરી દે છેવટે મંદીને તાલા મારવા, મૂર્તિને પધરાવી દેવી, એ. પ્રકારે દેવદ્રવ્ય સંબંધી કડવી ફરિયાદે શાંત કરી દેવી ! યાદ રાખવું કે- એ રીતે કદાચ દેવદ્રવ્યના ભક્ષણની ફરિયાદે સંભળાતી બંધ થશે. પરંતુ લેકેને પાયને ભય દૂર થવાથી સા-- ધારણદવ્ય ધારી તે ખાતે આપવા ઢીલ કરશે, બંધ કરશે અને અન્તમાં એક્ટ ખાતામાં લેકે બેલેલા પિસા નહીં આપે, કદિ છેડા ઘણું આપશે તે દેવદ્રવ્યને દુરૂપયેગ સાધારણદ્રવ્યના. હાના નીચે વધારે નિડરતાથી થવા લાગશે એ ભૂલી જવાનું. નથી. મૂળ વસ્તુને શુદ્ધ કિવા ઉપયોગી બનાવવા જતાં એ વસ્તુનું અસ્તિત્વજ આ પ્રમાણે ભયમાં આવી પડશે. એ ખુબ ધ્યાનમાં રાખવું | અમારા નિર્દેશો અને પ્રમાણે ગેરસમજુતી ઉભી ન કરે એટલા માટે મૂળ વિષયમાં પ્રવેશ કરતાં દેવદ્રવ્યનું લક્ષણ જરા વધુ વિલંબ કરે પડે છે. હવે અને આડા-અવળા અંતર્ગત પ્રશ્નના ઉત્તરે તેના પ્રકાર, રહેવા દઈ પ્રસ્તુત ચર્ચા ઉપરજ આવી શું. જ્યાં જ્યાં વધુ વિસ્તાર કે સ્પષ્ટતાની Page #15 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ. ૧૫ અપેક્ષા જેવું જણાય ત્યાં ત્યાં તેમ થઈ રહેશે. ચાલું ચર્ચામાં ભદેવદ્રવ્ય અને તેને ઉપયોગ” એ આ સંવાદ-વિવાદને આત્મા છે. તેનું લક્ષણ અને પ્રકાર આપણે સૌ પ્રથમ સમજી લેવાં જોઈએ. દેવદ્રવ્યનું લક્ષણ– ओहारणबुद्धीए देवाइणं पकप्पिरं च जया । जं धणधनप्पमुहं तं तदव्वं इहं यं ॥ - (વ્યતિરા) અર્થત-ભક્તિપૂર્વક દેવાદિકને માટે જે ધન-ધાન્યાદિ વસ્તુ જે કાળે અવધારેલી હોય તેને પ્રાજ્ઞ પુરૂષે દેવદ્રવ્ય કહે છે. મૂળમાં જે ચિં પાઠ છે તેને ટીકામાં આ પ્રકારે સ્પછાથે કરવામાં આવે છે– "उचितत्वेन देवाद्यर्थ एवेदं अहंदादिपरसाक्षिक व्यापार्य न તુ જા તિ”, “આ વસ્તુ ગ્યપણે કરી અહંત વિગેરે બીજા કેઈની સાક્ષીએ દેવાદિકને માટે જ વાપરવી મારે માટે કે બીજાને માટે નહીં.” શ્રીમાન વિધર્મસૂરિ પિતાની પત્રિકામાં સ્વતંત્ર બુદ્ધિથી જે કપે છે તે ઉક્ત શાસ્ત્રીય લક્ષણની સાથે વિચારવાથી બન્ને વચ્ચે ભેદ સહેજે સમજી શકાશે. શ્રીમાન વિજયધર્મસૂરિ દેવદ્રવ્યનું લક્ષણ આ પ્રકારે બાંધે છે. મૂર્તિને સમર્પણ બુદ્ધિથી આપેલી વસ્તુઓ જ દેવદ્રવ્ય છે.” ચિત્યાદિના ઉદ્ધાર માટે કે નૂતન ચિત્ય રચના માટે કહાડેલું દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય કે નહીં? એને સ્પષ્ટ ખુલાસે આ છેલલા લક્ષણથી એકદમ નથી મળી શકત. પૂજા-આરતિ આદિને અંગે શ્રાવકે જે ઉછામણી અથવા ચઢાવે કરે છે તેમાં દેવ પ્રત્યેને ભક્તિભાવ જ સર્વથા ભરેલું હોય છે, એમ કહેવાની કંઈ જરૂર રહેતી નથી. કારણકે ભકત્યાદિ વિશિષ્ટ નિયમજ તેનાં ઉત્સાહ અને ચઢતા ભામાં પ્રવર્તતા હોય છે. વળી ટીક્કામાં “ર તુ માર્યો” Page #16 -------------------------------------------------------------------------- ________________ અર્થ –લાઈટ, અર્થ તુ મારે માટે કે અન્ય કેઈને માટે નહીં એ ખાસ ઉલેખ કરવામાં આવ્યા છે. શ્રીમાન હરિભદ્રસૂરિ પણ પિતાના સંએ ધપ્રકરણમાં ઉક્ત લક્ષણ જ બતાવે છે. नियसेवगबुद्धिए पकप्पियं देवदव्वं तं ॥ | (સંબોધપ્રકરણ). અર્થ–પિતાની સેવકપણાની બુદ્ધિથી પ્રભુભક્તિ નિમિત્તે (ભોયે) દેવને માટે જે કમ્યું તે દેવદ્રવ્ય જાણવું.” | ધર્મધુરંધર હરિભદ્રસૂરિજી સ્પષ્ટ વચનથી કહે છે કેભાવિકે પૂજા આરતી વિગેરેના સમયમાં એજ ધારણા રાખે છે કેઆ પ્રભુ અમારા સ્વામિનાયક સેવ્ય છે અમે તેમના સેવક છીયે, એટલે ભક્તિ શ્રદ્ધા અને પ્રેમથી સેવકે નાયક-પ્રભુને જે પિતાના દ્વવ્યાદિતેમની ભક્તિ અર્થે અર્પણ કરે છે, આ હેતુથી તેની સર્વમાલિકી દેવનીજ ગણી શકાય, પરંતુ તે દ્રવ્યાદિ પર આપનાર યા અન્ય સંઘ ની વ્યક્તિ પિતાની માલિકી કે સત્તા ધરાવી શકે નહીં, કિન્તુ ટીપણું ભેગવી શકે, ટુંકાણમાં દેવને ભક્તિપૂર્વક ભક્તિ નિ મિત્તે જે અપાય તે દ્રવ્ય દેવદ્રવ્યથી અંકિત કરાય છે, કારણ કેભકતે પૂજા-આરતી આદિ કાર્યો કર્યા પછી પિતાના હદયમાં અથવા જનતા સમક્ષ કહે છે, માને છે કે “મેં આજે પ્રભુભક્તિમાં આટલા પૈસા વાપર્યા,” આ ઉદ્દગાર પ્રભુભક્તિનું દ્રવ્ય યદિ અન્ય ખાતે ખેચી જવાય તે કેવલ પ્રભુ આત્મા અને ધર્મને પણ ઠગી લેનારા પ્રપંચતામય ગણાય, પ્રભુના મંદીરમાં આવી પ્રપંચવૃત્તિને કદાપિ અવકાશ આપે તે ઉચિત તે નજ લેખાય. આવી અવધારણ-પ્રતિજ્ઞા, સમર્પણતા જે દેવદ્રવ્યમાં હોય તેને સાધારણખાતામાં લઈ જઈ શકાય કે નહીં તેને વિચાર આગળ ઉપર થઈ રહેશે. અહીં એટલું મરણમાં રાખવું કે-સમર્પણતામાં કલ્પનાને અવકાશ નથી તે. જ્યાં સમર્પણતા-ભક્તિપૂર્વકની સમર્પણતા Page #17 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ :સહ હોય ત્યાં પશ્ચિમ પ્રદેશમાં જન્મેલા (યુટેલીટેરિશ્માનિઝમ) ઉપચેગીતાના વાદ-અર્થાત્ સમર્પણુતાવાળું દ્રવ્ય વધારે સારી રીતે ઉપયાગમાં ક્યાં આવી શકશે. ઇત્યાદિ સઘળા તર્કો ઃખાઈ જાય છે. '' ,, દેવદ્રવ્યના વિવિધ પ્રકાશ નહીં સમજી શકવાને લીધે ભાટ વિગેરેને દેવદ્રવ્યમાંથી કેમ પેષવામાં આવે છે? ” ઈંત્યાદિ નિરર્થક આક્ષેપે ઘણી વાર કહુંગાચર થાય છે. દેવદ્રવ્યના પ્રકાર જો ભલી રીતે વિચારવામાં આવે તે એવા ઘણાં આક્ષેપો સ્વયમેવ શાંત થઈ શકે, અમે આ સ્થળે વધુ વિવેચન કરવા નથી માગતા, કિન્તુ કેવળ મૂળ શાસ્ત્રીય ગાથા અને તેના અર્થે આપીને જ આગળ ચાલીશુ. વિચારવાન્ અને સુજ્ઞ પુરૂષને તે અધી ચર્ચામાં બહુ બહુ રીતે ઉપયાગી થઈ પડશે એમ પણ અમે માનીએ છીએ. દેવદ્રવ્યના પ્રકારા + चेइयदव्यं तिविहं पूया निम्मल्ल कप्पियं तत्थ आयाणमाइपूयादव्वं जीणदेहपरिभोगं ॥ १६३ ॥ + હાલમાં લેાકાના જે દેવદ્રવ્ય માટે કાલાહલ સ`ભલાય છે, તેના મૂલમાં તપાસ કરતાં માલુમ થાય છે કે-ટ્રસ્ટિયા તે દ્રવ્ય પર માતુબદ્ધ હૈ યા તા તેઓની અજ્ઞાનતા હૈ। પણ જ્યાં જરૂરીયાત હોય ત્યાંજ ય િ. તે દ્રવ્યના સદુપયોગ ન કરે અને પરિણામે ગમે તે સંગે નાશ થાય તે સ્વીકારી લે એ પણ એક કારણ છે, બીજી એ પણ છે કે જે પ્રકારે તેની વ્યવસ્થા કરવી ધટે તે પ્રકારે ન કરે અને વારસામાં આવેલ હક્કના મદમાં કાઈ કહે તેની દરકાર પણ ન રાખે એ શું આ યુગમાં હવે નબી શકે ખરું ? ત્રિજી કારણ એવું છે કે દેવદ્રવ્યના ઉપર કથિત પ્રકાશ નહીં સમજવાના પરિણામને જે કંઇ દ્રવ્ય આવ્યુ* તેને એકજ ભ’ખાતે જમે કરી નાંખવાની અજ્ઞાનતા પશુ દેખાય છે, આ હેતુથી હવે પછી ટૂસ્ટિયા ઉપર બતાવેલ દેવદ્રવ્યના ત્રણે પ્રકારે લક્ષ્યમાં રાખી તે ત્રણે ખાતાનું Page #18 -------------------------------------------------------------------------- ________________ સલાઈટ. अक्खयफलपलिवत्थाइ संतियं जं पुणो दविणजाय । त निम्मलं वुच्चा जीणगिह कम्ममि उवओगं ॥ १६४ ॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हु विभूसणाइहिं । तं पुण जिणंगसंगि हविज्ज णण्णत्थ तं भयणा ॥१६५॥ - ऋदिजुयसंमएहिं सड्ढेहिं अहच अप्पणा चेव । जीणभत्तिइ निमित्त आयरियं सचमुवओगि ॥ १६६ ॥. (અંબેધપ્રકરણ). ' અર્થ-પૂજા, નિર્માલ્ય અને કલ્પિત એમ સૈયદ્રવ્યને ત્રણ ભેદ છે તેમાં આદાનાદિથી–આમદાનીથી (ગ્રામ વિગેરેની આવકથી) આપેલું જે દ્રવ્ય તેનું નામ પૂજાદ્રવ્ય. આ દ્રવ્ય દવ્ય ભિન્ન ભિન્ન રાખી જે સમયે જે સમારણ આદિ કાર્યમાં દ્રષ્યની જરૂર પડે તે સમયે તે પ્રકારના દ્રવ્યને ત્યાં વ્યય કરશે તે આ ઉપસ્થિત ચર્ચાનું બીજ સ્વતઃ વિલય પામશે, આ ઉપરથી ભાટ-ભેજકને બેઠી આદિના પગારમાં આ દ્રવ્યને ઉપયોગ કરાય કે નહીં? આ પ્રશ્ન અહીંજ વિરામ પામે છે, એટલે કે-આચરિત-પૂજા આરતી આદિની બલીનું દ્રવ્ય અને નિર્માલ્ય દ્રવ્ય તે લેકોને આપવામાં બાધ નથી એવું હરિભદ્રસૂરિજી ઉપરના વાક્યમાં સ્પષ્ટતયા વદે છે, અનુભવથી ઘણે સ્થલે ગાઠી આદિના પગારો કેશર-સુખડ અને ધૌતિક આદિને માટે અન્ય દબાભાવના લીધે લોકોને પ્રતિવર્ષે વિટંબણુ ભગવતા જોયા છે. પરંતુ ઉપરને જે માર્ગ સૂચવાયો છે, તે ધ્યાનમાં રાખી પ્રવૃત્તિ થશે તે કેટલેક અંશે લેકે પેતાની વિટંબણાને પિતાની મેલેજ નિવેડો લાવી શકશે, પુનઃ સ્ટિયો એકત્રિત દેવદ્રવ્યમાંથી નિભાવ પૂરતું રાખીને દરવર્ષે જીર્ણોદ્ધારાદિ માટે જ્યાં જરૂર હોય ત્યાં ખરચી નાંખશે અને આવતી આમદાનીને પણ ઘણેખરે ભાગ પિતાના સહેદર પાડેથી પ્રભુમંદીરમાં ખરચવા દીર્ધદષ્ટિ દોડાવશે અને હવે પછી અધિક ઢગલે કરવામાં મહત્તા નહીં માનતા ઉપર ની સૂચના પ્રમાણે પ્રવૃત્તિ કરવામાંજ મહત્તા માનશે તો આ ચર્ચાને શીધ્રા અંત આવશે એ મારો આધીન મત છે, – લેખક, Page #19 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ. માત્ર જીનેશ્વરના અંગ સબધી કાર્યોમાંજ વાપરી શકાય, આ લકારાદ્ધિ અનાવી શકાય. (૧૬૩) અક્ષત, ફળ, ખલી અને વઆદિથી આવેલુ જે દ્રવ્ય તેને શાસ્ત્રકાર નિર્માલ્યદ્રવ્ય કહે છે. આ દ્રવ્ય ૭નમ`દિરના કાર્યમાં ( સમરાવવા વિગેરેમાં-જીર્ણોદ્ધા રાદિમાં) ઉપયોગી થાય. (૧૬૪) સુવર્ણાકિથી અનાવેલાં - લંકારાદિને પણ નિર્માલ્ય કહી શકાય; પરંતુ અહીં લે. માત્ર એટલેજ છે કે આ દ્રવ્ય જીતેશ્વરના અંગકાર્યના ઉપયોગમાં આવે અને ન પણ આવે એટલે કે ચૈત્ય સબંધી કાર્યમાં પણ વાપરી શકાય. (૧૬૫) ઋદ્ધિયુક્ત શ્રાવકાને સમાન્ય એવા શ્રાવકાએ અથવા દેવમંદિર બનાવનારે પોતે આચરેલા (સશાસ્ત્રી૫) સાધના દ્વારા, જિનેશ્વરની ભક્તિને માટે જે આવક થાય તે આચરિતદ્રવ્ય કહેવાય. આ દ્રશ્ય ચૈત્ય સંબધી કાર્યમાં, ગેસઢીના પગારમાં, કેસર સુખડ આદિ સર્વ કાર્યમાં વાપરી શકાય, તેમજ જીતેશ્વરના અલ'ાદિમાં પણ વાપરી શકાય. (૧૬૬) દેવપૂજા-ભક્તિ નિમિત્તે થતી દેવદ્રવ્યની આવકને સાધારજીખાતે લઈ જવાની હીમાયત મુખ્યત્વે શા માટે કરવામાં આવે છે. એ વિષેના કિ ચિત્ ઇસારા અમે આગલના લેખમાં કરી ચુક્યા છીએ, દેવદ્રવ્યની રકમ સાધારણમાં ન ખેં'ચી શકાય તેમજ ચૈત્ય અને પ્રતિમા સિવાયના અન્ય કોઇ પણ કાર્યમાં ન વાપરી શકાય એવા લગ્નત શાસ્ત્રીય સસ્કારી ભવ્ય જીવાના અંતરમાં ઢપણે સ્થાપવાના પૂર્વાચાયોએ વિવિધ વચના દ્વારા ઉપદેશ કર્યો છે અને તે ઘણુ ખરે અ'શે સાર્થક પણ થયા છે એ વાત સર્વ કાંઈના જાશુવામાં છે. ખેને દુર્ગતિ થાય, રખેને કર્મમષત થાય, રખેને વિદ્ર મણા લાગવવી પડે એવા અન્ય ભયથી લેાકેાના ઘણા ખરા મારતી આદિની મેલી કુપિત અને અસુવિ હિતાચારત છે? Page #20 -------------------------------------------------------------------------- ________________ સર્ચલાઈટ, ભાગ “દેવદ્રવ્ય” ના ઉપભેગથી સદા દૂર ને દૂર જ રહે છે. આવા પૂર્વબદ્ધ સુસંસ્કારોની અવગણના કરવામાં ન આવે ત્યાં સુધી દેવદ્રવ્યની આવક સાધારણખાતામાં લઈ જવાની હીમત કેઈ નજ કરે એ સ્પષ્ટ છે. એટલા માટે શ્રીમાન વિજયધર્મસૂરિને શિરે કેઈ એક નવીન માર્ગ શોધી કહાડવાની ફરજ આવી પડે છે કે જેથી દેવદ્રવ્ય સંબંધી વિવિધ ભભીતિએ દૂર થાય. તેઓ એ માર્ગ દર્શાવતાં કહે છે કે પૂજા-આરતી વિગેરેમાં બેલાતી બેલીનું દ્રવ્ય સા. ધારણખાતે લઈ જવાની કલ્પના કરવામાં કંઈ દેષ પણ જોવામાં આવતું નથી, કારણ કે બેલી બેલવાને રીવાજ અમુક વર્ષ અગાઉ સુવિહિત આચાર્યો અને સંઘે અમુક કારણને લઇને દેશકાળાનુસાર દાખલ કર રેલ જેવાય છે. તેઓ એ સંબધે એક પણ શાસ્ત્રીય પ્રમાણ રજુ કરી શકતા નથી. ક્યા આચાર્યો, કયારે, કયે સ્થળે બેલીને રીવાજ શરૂ કર્યો તે વિષે પણ કઇ પુરા ૨જુ કરી શક્તા નથી. હું ફરશ્નોત્તર ને તેઓ પાઠ આગલ ધરે છે જે પાઠ તેઓ આગલ લાવે છે તે પાઠને અર્થ તપાસતાં તેને અને આરતિ આદિને લેશ પણ સંબંધ હોય તેમ જણતું નથી. જે પાઠમાં દેખીતી રીતે જ આરતી આદિને ગધ પણ નથી તે પાઠને આગલ ધશ્કેલી ચર્ચા કરવી તે ચર્ચાકારકેની એક પ્રકારની વિટંબણાજ કહી શકાય, શું અદ્યાપિ પર્યત પિતાના પક્ષસિદ્ધિને એક પણ પાઠ તેઓ હજાર ગ્રંથે વિદ્યમાન છતાં નિકાલી શકતા નથી? જેથી શીખોરા” ના પાઠ પર જ તેઓ પિતાના પક્ષને આશ્રય માની લે છે, ખેર, તે પાકને પણ તપાસી લઈએ, આ રહ્યો તે પાઠ तैलादिमानेन प्रतिक्रमणाचादेशमदानं 'न मुविहिताच. Page #21 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ रितं परं क्वापि क्वापि तदभावे जिनभवनादि निर्वाहासंभवेन निवारयितुमशक्यमिति ॥ . અર્થ–“તેલ (ઘી) આદિન ચડાવાથી પ્રતિક્રમણ આદિના (અહીં આદિ શબ્દથી બાકીના સૂત્ર સંબંધી આદેશ સમજ) આદેશ આપવાનું સુવિહિત આચરિત નથી, પરંતુ કઈ કઈ સ્થલે તે દેશની આવક વિના જીનમંદીર આદિને નિર્વહ ન બને માટે તે બંધ કરવું અશક્ય છે.” પ્રતિક્રમણાદિમાં તૈલદિ (ઘી) ની બેલીથી જે આદેશ આપવામાં આવે છે તે અસુવિહિતાચરિત છે, એમ ઉક્ત પાઠના એક અંશમાં કહેવામાં આવ્યું છે. હવે જે તમામ પ્રકારની ઓલીઓ”ને અસુવિહિતાચરિત ગણાવવાને શ્રીહીરવિજયસૂરિ મહારાજને ઉદ્દેશ હોત તે કેવળ પ્રતિકમણુદિને આદેશ દેવે તે સુવિહિતાચરિત નથી એમ તેઓ શા માટે કહેત? કેઈ એક વિશેષને નિષેધ જોવામાં આવે તેજ વખતે એક વિશેષ વિધિનું વિધાન પણ તેવું જ જોઈએ એ સામાન્ય અનુભવ છે, અને તે તે શ્રીમાન્ વિજયધર્મસૂરિજીને. પણ સ્વીકારવું પડે એમ છે; કારણ કે તેઓ પોતે જ પિતાની પ્રથમ પત્રિકામાં એકથી વધારે વખત આરતી-પૂજાદિની બેલીને સુવિહિતાચરિત કહી ચુક્યા છે. શ્રીમાન હીરવિજયસૂરિજી ઉક્ત પાઠમાં માત્ર પ્રતિક્રમણ વિગેરેમાં તેલ વિગેરેની બાલીથી જે આદેશ આપવામાં આવે છે તેને જ અસુવિહિતાચરિત કહે છે. ચઢાવાના અથવા બેલીના સર્વ આદેશને જે તેઓ અસુવિહિતાચરિત અને કલિપત માનતા હતા તે ફક્ત પ્રતિકમણદિને ઉલેખ કરીને જ તેઓ ન વિરમત. આ સ્થળે એ પ્રશ્ન ઉઠશે કે તૈલદિના ચઢાવાથી પ્રતિકમણદિને આદેશ દે તેજ સુવિહિતાચતિ નથી એમ કહેવાનું પ્રજન શું? Page #22 -------------------------------------------------------------------------- ________________ સ સં–લાઈક. પ્રતિક્રમણની ખેલી અસુર્વિહિતાચરિત ગણાય તે પછી ખીજી તમામ એલીએ પશુ શા માટે અસુવિહિતાચરિત ન ગણાય? પ્રતિક્રમણ ક્રિમાં જે આદિ શબ્દ છે તે આદિ શબ્દથી પૂજા— આરતીનું પણ ગ્રહણ કેમ કરવું? સ્હેજ વિચાર કરતાં આ પ્રસ્નેનું સમાધાન આ પ્રકારે થઈ શકે છે. પ્રતિક્રમણાતિની બેલીને સુવિùિતારિત ગણાવવામાં જે કારણ રહેલું છે તે કામ રણુ આરતી-પૂજાતિની ખેલીમાં નથી એ વાત જરા સ્પુટપણે સમજવા જેવી છે. અમને લાગે છે કે ભાવસ્તવની અને દ્રવ્ય, સ્તવની ક્રિયાઓ વચ્ચેના બે ભૂલાઈ જવાથીજ કોઈક ગેરસમજ થઇ હશે. પ્રતિક્રમણ વિગેરેની વિધિ ભાવસ્તવ પ્રધાનતાવાળી છે. જ્યારે આરતી-પૂજા વિગેરેની વિધિમાં પ્રતિક્રમાદિની દ્રવ્યસ્તવનીજ પ્રવૃત્તિ મુખ્યતયા છે. પ્રતિ ક્રમાદિની ક્રિયા, સામાયિકની ક્રિયા છે, લી અસુવિહિતાચ અને સામાયિકમાં આરંભ-પરિભ્રહના ત્યાગ રત શા માટે કરેલે હાવાથી તૈલાત્તુિની મેલીને ગે આદેશ દેવે તે અશુદ્ધ છે કે નહીં? એ પ્રશ્નના આંતરિક હેતુ છે. પ્રશ્નમાં જે સ્મ્રુતિ ના પ્રયાગ જેામાં આવે છે. તેજ વ્રતસાપેક્ષતા પુરવાર કરે છે. વ્રત રહિત મનુષ્યને અગે એવા પ્રયાગ વાપરવાની પ્રાય: જરૂર રહેતી નથી. પ્રતિક્રમણની ક્રિયા સામાયિકની ક્રિયા હાઇ ભાવાવની વિશુદ્ધિ સપૂર્ણ પ્રકારે સચવાવી જોઈએ એ નિર્વિવાદ છે. હવે તેલના ચઢાવાને લીધે જે આદેશ આપવામાં આવે છે તેમાં એટે ભાગે શુ બને છે તેના વિચાર કરો. ચાતુર્માસિક અને સ્વત્સરિક પ્રતિક્રમણમાં આપણે પ્રાયઃ અનુભવતા આવ્યા છીએ કે જેએનાં આચારાદિ પૂરાં શુદ્ધ હેાતાં નથી, જેમના સૂત્રપાઠ + तैलादिमाननेनादेशप्रदानं शुद्धयति न वा ? Page #23 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ: પણ અશુદ્ધતાવાળા હોય છે અને જેમની વાણી પણ અપષ્ટતાવાળી હોય છે તેઓ તેલ (ઘી) ના ચઢાવાને લીધે આદેશ મેળવવામાં ફત્તેહમંદ થાય છે. આથી બને છે એમ કે ભાવ સ્તવની પ્રધાનતાવાળી વિધિમાં પણ ભાવસ્તવની પુરેપુરી શુદ્ધિ સચવાતી નથી. જો કે આદેશ તે તે વખતે પણ ગુરૂમહારાજનેજ આપવાના હોય છે અને કયા ક્યા સૂત્રને આદેશ કેને કેને આપ વધારે ઉચિત છે એને નિર્ણય પણ ગુરૂમહારાજને કરવાનો હોય છે, પરંતુ આદેશ આપતાં પહેલાં મુરૂમહારાજ પિતેજ અદ્ધિવાળા શ્રાવકના તેલાદિ (ઘી)ના ચઢાવાને લીધે તેને મના નિર્ણયને અનિચ્છાએ પણ આધીન થઈ ગયા હોય છે. શ્રાવક સમુદાયે જે સૂત્રને આદેશ જે ચે ક સ ગૃહસ્થને આપવાનું ઠરાવેલું હેય છે તેને જ તે સૂત્રને આદેશ ના છુટકે ગુરૂમહારાજ આપે છે. આથી ભારતની વિશુદ્ધિ હમણું સંપૂર્ણ રીતે જળવાતી નથી. અર્થાત્ ભાવતવની અવસ્થામાં પણ દ્રવ્ય સ્તવની વિધિ બંધનકારક થઈ પડે છે. પ્રતિક્રમણદિના તૈલાદિમાનના આદેશને અસુવિહિતાચરિત માનવામાં એ સિવાય બીજું કારણ સંભવતું નથી. બીજી બાજુ આરતી વિગેરે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ ગણાય છે. ભાવસ્તવની ભૂમિકાએ દ્રવ્યસ્તવનું પિષણ પ્રસંગાનુકુળ ન ગણાય તેથી દ્રવ્યસ્તવમાં પણ દ્રવ્યસ્તવનું પિષણ ન થવું જોઈએ, એમ કહેવું તે સુજ્ઞ જનેને શોભા આપતું નથી. અનભવનદિના નિર્વાહને સંભવ દર્શાવી શ્રીહોરવિજયસૂરિ પ્રતિકમણાદિની બેલીને પણ નિવારવાની અશક્યતા જણાવે છે, તે પછી આરતી આદિની જે બેલી વડે ચિત્યાદિના નિ. હને પુરેપુરે સંભવ હેય-નિર્ભરતા જેવું હોય, તેને અસુવિહિતાચરિત-કલ્પિત કે અનાવશ્યક જણાવવાની કોઈ શાસન રકિને ક૯૫ના સરખી પણ કેમ થઈ શકે? તથા શ્રીમાન્ વિજયધર્મસૂરિ તા. ૪ એપ્રિલ ૧૯૨૦ ના જૈન પત્રમાં ખુલ્લે પત્ર” આ લેખમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ સર્ચલાઈટ, બેલીના રિવાજને કાઢનારા સુવિહિતાચાર્યોની મેં મારા લેખમાં પ્રશંસાજ કરી છે” આવા ખુલ્લા શબ્દોથી સવમુખે સુવિહિતાચાર્યોએ બેલીને રીવાજ નીકાભે છે આમ કબુલી પુનઃ હીરપ્રશ્નને પાઠ જોયા પછી તે પાઠને બેટી રીતે આગળ ધરી બોલીના તમામ રિવાજે “અસુવિહિતાચરિત છે? આ પ્રમાણે લખી દેવું એ કદાપિ તેમના માટે માનકારી લેખાય નહીં, કારણ કે જ્યાં વિજયધર્મસૂરિજી પતેજ પિતાના વચનમાં વ્યવસ્થિત મર્યાદા સાચવી શક્યા નથી, ત્યાં શ્રીમાન હીરવિજયસૂરિના વચનોની મર્યાદા સાચવી રાખી ગ્ય અને ઘટીત અર્થ કેવી રીતે દેખાડી શકે એને વિચાર અને વાંચકેનેજ સેંપીશું. ઉપર જણાવેલા ખુલ્લા શબ્દ શ્રીમાન વિજયધર્મસૂરિજીએજ સમાજ સમક્ષ જાહેર કર્યો છે, છતાં શ્રીમાન વિજયધર્મસૂરિ બોલી બેલવી એ સુવિહિતનું આચરિત નથી” એ બ્રમોત્પાદક નિષેધ બહાર પાડવા શા માટે તૈયાર થયા હશે તે સમજી શકાતું નથી. તથા અહીં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રશ્નકર્તા જગમાલસૃષિ મુનિ છે, મુનિયે ભાવસ્તવનાજ અધિકારી છે તેની ચિંતા કરવી તેઓને ઘટિત છે, એટલે પ્રશ્નકર્તાએ જે પિતાના પ્રશ્નમાં “શુદ્ધાતિ” પ્રયાગ વાપરી બતાવી આપ્યું કે-મારે પ્રતિકમણદિની બેલી માટે જ પ્રશ્ન છે, કારણ કે–અન્યથા સામાન્ય પ્રશ્ન સમયે વિશેષનું વિધાન બતાવવું એ ઉત્તર આપનારની એક જાતની અજ્ઞાનતાજ પ્રગટ કરે, હિરસૂરિજી જે વિશેષ ખુલાસે પ્રગટ કરે છે તે પ્રશ્નકારને આંતરિક હેતુ લક્ષ્યમાં રાખીનેજ, યદિ પ્રશ્નકર્તાને આશય સર્વ સામાન્ય બેલી માટે જ હેત તે હીરસૂરિજીને સામાન્ય ઉત્ત૨ વાલ ઉચિત લેખાત, પુનઃ આરતી-પૂજા આદિની બેલીને આદેશ શ્રાવકેજ આપે છે અને તે તેઓનીજ અધિકારની વાત છે, એવું માને તે સ્પર્શ પણ તેમાં અઘટિત છે, તે પછી તેને Page #25 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટે. - એ અહીં વિચારજ અસ્થાને છે, એટલું જ નહીં કિન્તુ જે. આરતી આ દિને ચઢાવે રત્નશેખરસૂરિજી શ્રાદ્ધવિધિમાં મજબૂતપણે પ્રકાશી શાસ્ત્રીય અને સુવિહિતમાન્ય જણાવે છે, તે ચડાવાને તેમના પ્રત્ર હીરસૂરિજી અસુવિહિત આચતિ જણાવી પિતાનાજ માન્ય ગુરૂવારને અસુવિહિત પુરૂષની કેટીમાં ગણાવવાનું સાહસ સ્વને પણ કેમ કરી શકે? અર્થાત્ નજ કરી શકે, હા યદિ રત્ન શેખરસૂરિ આદિયે એ વિધિને અનાદર જ ક હેત તે “બેલી અસુવિહિત આચરિત છે” એ કલ્પના વ્યાજબી અને યુક્તિ પ્રધાન ગણી શકીએ, પરંતુ આપણે તે આ સ્થલે ઉલટું જ જોઈયે છીયે, તેમજ પ્રતિક્રમણાદિ આદેશ આપી ગૃહસ્થયે પ્રથમ નકકી કરેલ નિયમને અનુસરવાથી પ્રતિક્રમણ રૂપ ભાવસ્તવની ક્રિયામાં દ્રવ્યસ્તરૂપ પ્રતિક્રમણના ચડાવાને સાધુઓને અનુમત થવું પડે છે, જે અનુમદન તે વખતે સમય વગરનું જ દેખાય છે, અર્થાત કે - ગૃહસ્થ પ્રતિક્રમણદિને ચડાવે સામાયક લેવા પહેલાં જ ફરે છે તે પણ સાધુઓને તે પિતાની નિત્ય સામાજિક ક્રિયામાં રહીને જ તેને અનુકૂલ થવાની ફરજ પડે છે. આ હેતુથીજ હીરસૂરિજી આ ચડાવાને અસુવિહિત આચરિત જણાવે છે, ઉપરની બાબતે શાન્તચિત્તે વિચારવાથી “બેલીને નિર્મલ કરવાને મને રથ તેજ સમયે નિર્મલ પ્રાય થઈ જશે, અમને લાગે છે કે તેમણે ઉપરની બધી દલાલી અનેભાવસ્તવ અને દ્રવ્યસ્તવની ભિન્ન ભિન્ન સ્થિતિઓને વિચાર કર્યો હોત અને એ દષ્ટિબિંદુ દ્વારા શ્રી હરવિજ્યસૂરિના કથનને વિચાર્યું હેત તે બેલી માત્રને કાલ્પનિક કિંવા અસુવિહિતાચરિત ગણાવતાં ૫હેલાં એક વાર ફરીથી વિચાર કરત, એટલું જ નહીં પણ કેવળ બ્રાંતક૯૫નાના કાચા પાયા ઉપર પિતાની પત્રિકાની સુષ્ટિ ન રચત. શ્રીમાન હીરવિજયસૂરિ પ્રતિકમની બેલીને શા માટે Page #26 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ, અસુવિહિતાચતિ ગણાવે છે તેનું કારણ આપણે ઉપર તપાસી ગયા જો તેઓ આરતી-પૂજાદિ બેલીને પણ અસુવિહિતાચરિત માનતા હતા તે શ્રી રત્નશેખરસૂરિ કે જેઓ “શ્રાદ્ધવિધિ” ના પ્રણેતા તરીકે સુપ્રસિદ્ધ છે અને જે શ્રાદ્ધવિધિ બેલી અને નદ્રવ્ય વૃદ્ધિને માટે જવલંત પુરાવા સમાન છે તેના કર્તાને પણ અસુવિહિત લેખત કે નહીં? તે આપણે પ્રકરણવશાત્ તેપાસવું જોઈએ. શ્રી હીરવિજ્યસૂરિ, શ્રી રત્નશેખરસૂરિ પછી છઠ્ઠી પાટે આવેલા છે. શ્રી હીરવિજયસૂરિજીના ગ્રંથોને અભ્યાસ કરનારાઓ સારી પેઠે જોઈ શકે તેમ છે કે શ્રી હીરવિજયસૂરિ શ્રી રત્નશેખરસૂરિ પ્રત્યે કેટલું બહુમાન ધરાવતા હતા? શ્રી રત્નશેખરસૂરિના ગ્રંથના વાક્ય શ્રી હીરવિજયસૂરિ અનેક પ્રસંગે પ્રમાણભૂત પુરાવા તરીકે રજુ કરે છે, એટલું જ નહીં પણ એક સ્થળે તેઓ શ્રી રત્નશેખરસૂરિને “સુવિહિતાગ્રેસર”નું માનભર્યું બીરૂદ આપી પિતાને ભક્તિભાવ વ્યક્ત કરે છે. શ્રીમાન રશેખર સૂરિશ્વરજી સરખા સુવિહિત આચાર્ય જ્યારે આરતી આદિમાં ઉછામણી કરવાનું અને તે દ્વારા દેવ દ્રવ્ય વધારવાને ઉપદેશ આપે ત્યારે તેજ વાતને શ્રી હીરવિ જ્યસૂરિ અસુવિહિતાચરિત કહે એ કોઈ બુદ્ધિમાન તે નજ સ્વીકારે. વળી પેથડશાહ જ્યારે ગિરનાર તિર્થમાં સંઘ લઈને આવ્યા ત્યારે શ્રી ધર્મઘોષસૂરિજીની વિદ્યમાનતામાં ઈંદ્રમાળાની ઉછામણી થઈ હતી એવા ઉલ્લેખો મળી આવે છે. જો બેલીને અસુવિહિતાચરિત માનવામાં આવે તે શ્રી ધર્મઘોષસૂરિને પણ અસુવિહિત આચાર્ય માનવા પડે. શ્રીમાન વિજયધર્મસૂરિ શ્રી ધર્મષસૂરિને અસુવિહિત કહેવા જેટલી હદે જઈ શકશે? આ ઉપરથી “બલી” માત્રને અસુવિહિતાચરિત છે એમ કહેવું તે કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરિ, શ્રીધર્મઘોષસૂરિ, શ્રીરત્ન શેખરસૂરિ અને શ્રીમાન હીરવિજયસૂરિ, વિગેરેનું જયસુરિ અથડશાક ભાજી વિમાન Page #27 -------------------------------------------------------------------------- ________________ સઃ-લાઇટ: २७ એક સરખું અપમાન કરવા બરાબર હાય એમ શું નથી. લાગતું ? આરતી-પૂજાદિની ખેલી કે જેનું સર્વમાન્ય સમર્થન શ્રી રત્નશેખરસૂરિના શ્રાદ્ધવિધિ ગ્રંથમાં આપણે જોઈ શકીએ છીએ તેને શ્રી હીરવિજયસૂરિ સુવિહિતાચરિત કહે એ છેક અસ ભવિત છે, એમ આપણે ઉપર જોઇ ગયા, હવે આપણે આ એલી' શાસ્ત્રાધારે અસુવિહિત ચરિત છે. ખરી તેને જશ વધુ વિચાર પ્રસ’ગાનુસાર કરી લઈયે ( પૂજા-આરતી આદિની લીને જે સુવિહિત આચ રિત કહી પરાવર્તન કરવા આજ્ઞા કરે છે, તે ચરિત અનાતિના ભેદ્ર સમજ્યા હાત તે। આવી માટી મુંઝવણમાં પણ ન આવી પડત, જે ખેલીને રત્નશેખરસરિ જેવા માન આપે છે તે એલી’ને અસુવિહિત આચરત કહેવાનું પણ તેઓ ખરેખર સાહસજ ખેડે છે, આચરિતનું લક્ષણ અભયદેવસૂરિજી પ્રમાણે આપે છે— “સુવિહિત આચરિતનું લક્ષણ. ” असढेण समाइन्नं जं कत्थइ केणई असावज्जं । न निवारियमनेहिं बहुमणुमयमेयमायरियं ॥ १ ॥ ( ભગવતિટીકા ) અર્થ:- “ કાઈ' અમુક કાજીના લીધે અશૉ ગીતાર્થે પુરૂવ ષાચે આચર્યું હાય અને તેમાં કાઇ પ્રકારનુ સાવધ ન હોય; તથા તે કાલે અન્ય ગીતાર્થમુનિયાચે નિષેધ્યું ન હોય અને ઘણુા. આ તેને સ'મત થયા હાય તા તે ચરિત ગણાય. ” ‘બલી' એ ઘણા પ્રાચિનકાલથી ચાલી આવી છે. એવુ ' Page #28 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાટ. આગામે અને પંચગી ખાસ કરીને સાધુઓને માટે જ તેમના આચાર વિષયક પુસ્તક છેઆ ગ્રંથમાં ગૃહસ્થોના તમામ વિધાનેનું પ્રતિપાદન કયાંથી હેય, અર્થાત્ જ હાય, હા મારે અમુક પ્રસંગે સાધુના આચારને લગતે શ્રાવકનો સંબંધ આજો હોય ત્યાં તેના વિધાનને લેશ ઇસારે કરાયે હેય છે, પરંતુ બહુશ્રુતે શ્રાવકના ઉપકાર અર્થે આગના મૂલ શ નું ઉપજીવન કરી ગ્ય યોગ્ય વિધાને બતાવ્યા છે, એટલે કે જેટલે અંશે પંચાગી વચને માન્ય છે તેટલે અંશે બહશુતેના વચને અને આચરણાએ પણ માન્ય છે. "गीतार्थाचरणं तु मूलगणधरभणितमिक सर्व विधेयक सवैरपि मुमुक्षुभिरिति” (પ્રવચનસારોદ્વાર ). અર્થ “જે વાત ગીતાજને આચરી હોય તેને મૂલગણ ધરના વચનની માફક સર્વ સાધુઓયે પણ વિધેયતરીકે માત્ર વીજ જોઈએ.” - યદિ કચિત આરતી-પૂજા આદિની બલીપંચાગીમાં સાક્ષાત્ ન પણ કહી હોય તે પણ હેમચંદ્રમહારાજ, ધર્મ, ઘોષસૂરિ અને રત્નશેખરસૂરિ આદિ અનેક આચર્યોથે બહુમાનપૂર્વક માન્ય રાખી છે, એટલે મૂલગણધર માન્ય તુલ્ય કહી શકાય, પરંતુ તેને એકાએક અનાદર કરે અશાકીય બતાવવી એ આસ્વિકેના હૃદયને ગ્રાહ્ય તે નજ થાય, પુનઃ જે વિધાન પૂર્વચાએ બદલવાનું જણાવ્યું જ નથી તે વિધાનને આપણે સ્વ છાથી ફેરવવા તૈયાર થવું એ કંઈ પ્રતિષ્ઠિત ડહાપણુ નજ ગર ણાય, બસ ઉપરની યુક્તિ અને પ્રમાણેથી એ સિદ્ધ થઈ ચુછ્યું કે “ આરતી-પૂજા આદિની બેલી ” સુવિહિત આચરિત છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાટ. આગ અને પંચગી ખાસ કરીને સાધુઓને માટે જ તેમના આચાર વિષયક પુસ્તક છે. આ ગ્રંથમાં ગૃહસ્થના તમામ વિધાનેનું પ્રતિપાદન કયાંથી હેય, અર્થાત્ જ હેય, હા માર્ચ અમુક પ્રસંગે સાધુના આચારને લગતે શ્રાવકને સંબંધ આજે હોય ત્યાં તેના વિધાનને લેશ ઇસારે કરો હેય છે, પરંતુ બહુશ્રુતે શ્રાવકના ઉપકાર અર્થે આગામેના મૂલ શ નું ઉપવન કરી એગ્ય યોગ્ય વિધાને બતાવ્યા છે, એટલે કે જેટલે અંશે પંચાગી વચને માન્ય છે તેટલે અંશે બધુતેના વચને અને આચરણાઓ પણ માન્ય છે. "गीतार्थाचरणं तु मूलगणधरणितमिव सर्व विधेयक सर्वपि मुमुक्षुभिरिति” (પ્રવચનસારોદ્ધાર), અર્થ–બજે વાત ગીતાજનેયે અચરી હોય તેને મૂલગણુ ધરના વચનની માફક સર્વ સાધુઓયે પણ વિધેયતરીકે માનવીજ જોઈએ.” - યદિ કચિત આરતી-પૂજા આદિની બાલી’ પંચાગીમાં સાક્ષાત્ ન પણ કહી હોય તે પણ હેમચંદ્રમહારાજ, ધર્મઘોષસુરિ અને રત્નશેખરસૂરિ આદિ અનેક આચયે બહુમાનપૂર્વક માન્ય રાખી છે, એટલે મૂલગણધરમાન્ય તુલ્ય કહી શકાય, પરંતુ તેને એકાએક અનાદર કરે અસાચી બતાવવી એ આસ્તિકોના હૃદયને ગ્રાહ્ય તે નજ થાય, પુનઃ જે વિધાન પૂર્વચાએ બદલવાનું જણાવ્યું જ નથી તે વિધાનને આપણે રવેચ્છિાથી ફેરવવા તૈયાર થવું એ કઈ પ્રતિષ્ઠિત ડહાપણુ નજ ગણાય, બસ ઉપરની યુક્તિ અને પ્રમાણેથી એ સિદ્ધ થઈ ચુછ્યું કે “ આરતી-પૂજા આદિની બેલી ” સુવિહિત આચસ્તિ છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ 4 હવે શ્રી રત્નશેખરસૂરિ કઈ કઈ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા તું સૂચવે છે તે શાંતિ અને મધ્યસ્થતાપિવુ થી તપાસીશું. મધ્યસ્થતાને ઉલ્લેખ અમે આ સ્થળે ખાસ ઈરાદાપૂર્વક જ કર્યો છે. શ્રી વિજયધર્મસૂરિ “બલી”ને કલ્પિત અને અસુવિહિતાચરિત માનતા હોવાથી, તેમજ આરતી-પૂજા આદિનું ઘી લેવદ્રવ્યમાં જ લઈ જઈ શકાય એ શાસ્ત્રીય પુર મળે તે પોતે માફી માગે એમ એકવાર તેમણે જણાવેલું હોવાથી, શ્રાદ્ધવિધિકારના કથિતાશયને તેઓ પિતાની રૂચિ અનુસાર ગોઠવી કહાડતા હોય એમ તેમની પત્રિકા નં. ૨ ના ૮ મા પૃષ્ટ ઉપરથી જણાય છે. મધ્યસ્થતા રાખવાનું આમંત્રણ અમે એટલા માટે કરીએ છીએ કે અમે તે કથનને કે કથનના અર્થને કોઈ પણ રીતે વિકૃત ન કરતાં મૂળ ગ્રંથકારના આશયને જ પ્રકાશ તે પર નાખવા ઈચ્છીએ છીએ. નિષાઢ-જીન દ્રવ્યવૃદ્ધિના સંબંધમ્મ શાવિધિના ક આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે– “જિનધનરશ–વગર દૃદ્ધિાદમાહારિ परिधानपरिधापनिकायोतिकादिमोचनद्रव्योत्सर्पणपूर्वकारात्रिવિધાનાના”- - ( શ્રીવિજયધર્મસૂરિ એ પાઠને. અર્થ નીચે પ્રમાણે આપે છે—“શ્રાવકે દર વર્ષે (આ કાળા-મહેટા અક્ષર વિજયધર્મસૂરિના પિતાના છે.) દેવદ્રવ્યની વૃદ્ધિ માટે આ કામ કરવાંયાળ પહેરવી, ઇંદ્રમાળાદિ પહેરવી, પહેરામણી મૂકવી અને છેતિયાં વિગેરે મૂકવાં તથા દ્રવ્ય નાખવા પૂર્વક આરતી ઉતા તારવી.” . એજ અર્થ ઉપર વિવેચન કરતાં શ્રી વિજયધર્મસૂરિ કહે છે કે “ઉપર્યુક્ત પાઠની અંદર ચઢાવાનું કે બેલીનું નામ માત્ર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩ સર્ચલાઈટ પણ નથી તેમજ તે ક પણ એવાં છે કે જેમાં બોલીની જરૂર પણ નથી જોવાતી * * * બેલીની સાથે ઉપર્યુક્ત પાઠને કંઈ સંબંધ જ નથી.” આ વાક્યમાં પ્રથમ દષ્ટિયેજ શ્રીવિજયધર્મસૂરિને આવેશ, આગ્રહ અને વિચારમેહ પ્રતીત થઈ આવે છે એ વિચારમેહ તેમને મૂળ પુરૂષને આશય સમજવામાં અથવા તે સત્ય અર્થના સ્વીકારમાં વિનરૂપ ન થાય એટલુંજ આપણે હાલ તુરતમાં તે ઈચ્છીશું. ' શ્રીમાન વિજ્યધર્મસૂરિ ઉપરના અર્થમાં માળા પહેરવી, ઈંદ્રમાળા પહેરવી” એમ કહી માળા વિકુમારપાળના સં- ગેરેને ચઢાવે ઉડાવી દેવા માગે છે; છતાં ઘમાં ચઢાવે. જે ચઢાવે ન થાય તે પછી દેવદ્રવ્યની વૃદ્ધિ શી રીતે થાય? એ એક પ્રશ્ન સાહસીકતા તેમના મનમાં ઉદ્દભવે છે. તેઓ પિતાની કલ્પનાશક્તિથી તેનું સમાધાન શોધી કહાડે છે. તેઓ અને મરક્ષા શિવાય પિતાને ઉદ્દેશ સિદ્ધ કરી શકે તેમ ન હતું તેથી અ ને અનર્થ કરતાં કહેવું પડે છે કે –“ઉપર્યુક્ત કાર્યોનું (માળા-ઇંદ્રમાળા વિગેરેનું) દ્રવ્ય વસ્તુઓ પહેલાં દેવદ્રવ્યમાં લઈ જતા” અર્થાત્ એ માળા આ કાળે પણ દેરામાં મેલવી અને એ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી શ્રીવિજયધર્મસૂરિ પિતાના આ અર્થમાં કેટલા વ્યાજબી છે અને માળા દેરાસરમાં મૂકવાથી જ દેવદ્રવ્યની વૃદ્ધિને આશય સાર્થક થઈ શકે એમ કહેવામાં તેઓ શાસ્ત્રીય વિધિ તથા વિવેકબુદ્ધિનું કેવી રીતે ઉલ્લંઘન કરે છે. તે શ્રીમાન રત્નશેખરસૂરિજી મહારાજના પિતાના વિવેચન ઉપરથી જણાઈ આવે તેમ છે દેવદ્રવ્યવૃદ્ધિ નામના પાંચમા દ્વારના વિવેચનમાં શ્રીરત્નશેખરસૂરિ કહે છે કે तथा देवद्रव्यद्धयर्थं प्रतिवर्ष मालोद्घट्टनं कार्य, तत्र Page #32 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ. દર चन्द्रयान्या वा माला प्रतिवर्ष यथाशक्ति ग्राह्या, श्रीकुमारपालसंघे मालोद्घट्टनसमये मन्त्रिवाग्भटादिषु लक्षचतुष्कादिवादिषु ' महूआ ' वासिसौराष्ट्रिक प्राग्वाटहंसराजधारूपुत्रो जगडो मलिनांगवस्त्रो सपादकोटी चक्रे विस्मयाद्राज्ञा पृष्टः प्राह मत्पित्रा नौयात्रार्जितधनैः सपादकोटिमुल्यमाणिक्यपंचकं चक्रे, प्रान्ते चोक्तं-श्रीशत्रुंजयरैवतदेवपत्तनेषु देवस्यैकैकं दद्याः, द्वेत्वया स्थापये इति ॥ “ વળી દેવદ્રવ્યની વૃદ્ધિને અર્થે દરેક વર્ષે માલેઘટ્ટન કરવુ, તેમાં ઇંદ્રમાળા અથવા બીજી માળા દર વર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માલેદ્દન થયુ* ત્યારે વાગ્ભટ્ટમ'ત્રિ વિગેરે સમર્થ લેકે ચાર લાખ, આઠ લાખ ઇત્યા સંખ્યા ખેલવા લાગ્યા. તે સમયે સેરઠ દેશના મહુઆના રહીશ પ્રાગ્ગાટ હંસરાજ ધારૂના પુત્ર જન્નડુશ મલી ન શરીરે મલીન વસ્ત્ર પહેરી ઓઢીને ત્યાં ઉભે હતા, તેણે એદમ સાક્રોડની રકમ કહી. આશ્ચર્યથી કુમારપાળ રાજાએ પૂછ્યુ’ ત્યારે તેણે કહ્યું કે મ્હારા પિતાયે નૈકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી ઉપાજૅન કરેલા દ્રવ્યથી સવાકાડ સેનૈયાની કીમતના પાંચ માણિક્યરત્ન ખરીદ્યાં હતાં, અને અંત વખતે મને કહ્યું હતું કે “ શ્રી શત્રુંજય, ગિરનાર અને કુમારપ‰ન એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન ત્હારે આવુ અને એ રત્ન તારે પેાતાને સારૂ રાખવાં ” વિગેરે. ( આ ભાષાંતર આવ જથી લગભગ ૧૫ વર્ષ ઉપર પ્રકટ થયેલ શ્રાદ્ધિિધ–ભાષાંતરમાંથી અક્ષરશઃ લેવામાં આવ્યુ છે. તેથી તેમાં અર્થયુક્ત અર્થના સંભવ નથી, ) Page #33 -------------------------------------------------------------------------- ________________ સચ-લાઇટ, એજ માળાના ચઢાવા સંબધે ઉપદેશસપ્તતી અને ચતુશિતિપ્રબંધકાર પણ સ્પષ્ટ શબ્દોમાં આ પ્રમાણે વિવેચન કરે છે– मालोद्घाटनप्रस्तावे तादृशि संघे राज्ञि संघे च निषपणे वाग्भटः प्रथमं लक्षचतुष्कमवदत् प्रच्छनधार्मिकः कश्चित्कथापयति लक्षा अष्टौ एवमन्यान्येष्वीश्वरेषु वर्दयत्सु कवित्सपादकोटी पकार. (ચતુર્વિશતિબપ). અર્થ–“તેવા પ્રકારના (મહાદ્ધિયુક્ત) સંઘમાં માળાના ચઢાવા પ્રસંગે રાજા અને સંઘ સ્વસ્થપણે બેઠા પછી પ્રથમ વાડ્મટ્ટ ૪ લાખ બેલ્યા તેવામાં કોઈ ગુણ ધર્મને એક લાખ કહ્યા, એવી રીતે અન્ય અન્ય ગૃહસ્થ પણ એલીને દૂર ત્યને વધારે કશ્યા લાગ્યા ત્યારે ઈયે. જવાહરુપિયા કયા (અન્તમાં તેણે મારા પહેરી” - - - * અહીં રાજા કુમારપાલ, મંત્રી વાડ્મટ અને અન્ય અન્ય ગૃહસ્થોએ માળાની “ઉછામણી” કરી એ સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉછામણી” ના સમયે હેમચંદ્રમહારાજ, શ્રીદેવસૂરિ શ્રી શ્રીધર્મષસૂરિ આદિ મહાપ્રભાવક આચાર્યો હાજર હતા. એ આ બેલીને અસુવિહિત માનેલ હેત તે તે તે આચાર્યો અવશ્ય નિષેધ કરતા, પરંતુ આ સ્થળે તે આથી ઉલટો જ પ્રયાગ જેવાય છે. શ્રી નિિિ સત્ર માઘની વરણાવિષ્ટ પામ બથ II प्रच्छन्नपुरुषः कोऽपि लक्षस्तामष्टभिः पुनः। वतः पोडशमिलसागभटस्ताममार्ग यत् ॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ સ–લાઈટ, एवं प्रवर्द्धमानेऽथ मूल्ये प्रच्छन्नपुरुषः । सपादकोव्यां तां मालां मार्गयन् प्रकटोऽभवत् ॥ (કુમારપાલચરિત્ર). અર્થત—“ત્યાં શત્રુજય તિર્થમાં માળા પહેરવા માટે ત્રીસંઘ મળે ત્યારે પહેલાં વાડ્મટમંત્રીએ ચાર લાખથી માળા માગી, પછી પ્રચ્છન્નસ્વરૂપવાભ કેઇએ આઠલાખથી માગી, ત્યારબાદ ફરી વામ્ભટે સોળ લાખથી માગી. આ પ્રમાણે વધતા વધતા પ્રચછન્ન સ્વરૂપવાળે પુરૂષ સવાકેડથી માળા લેવા હુાર પડ્યો.” આ વિવેચનમાં કાર્યનું દ્રવ્ય-શ્રીવિજયસૂરિના કહેવા પ્રમાણે વસ્તુ-દેવદ્રવ્યમાં લઈ જવાને ઈસારે સરખે પણ શું કયાંઈ લેવામાં આવે છે ? બલકે માળાને ચઢાવે કરવાનું અને એ રીતે દેવદ્રવ્યની અભિવૃદ્ધિ કરવાનું સ્પષ્ટ સૂચનજ આપણે તો જોઈ શકીએ છીએ. કુમારપાળ રાજાના સંધમાં જે માલ ઘટ્ટન થયા અને મહઆના રહીશ જગડુશાએ ચાર–આઠ લાખથી આગળ વધી સવાઝોડને ચઢાવે કર્યાને જે એતિહાસિક પુર શ્રીરશેખરસૂરિજીએ પિતાના વિવેચનમાં ટાંકી બતાવ્યું છે તે શ્રીવિજયધર્મસૂરિના “બેલીનું નામ માત્ર પણ નથી” એ કથનના સમર્થનમાં કેવી રીતે બંધબેસતું અને ઉપગી થાય તે અમારી ધારણમાં આવી શકતું નથી. શ્રીવિજયધર્મસૂરિ તેનું સામંજસ્ય કેવી રીતે સાધે છે તે જાણવાજોગ થઈ પડશે. હવે જે ચઢાવે કિવા બેલી કલિપત અને અસુવિહિતાચરિત હોત તે શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીદેવસૂરિજી, ધર્મઘોષસૂરિજીની હાજરીમાં કુમારપાળરાજાના સંઘમાં એ ચઢાવાનો પ્રસંગ બનવા પામત ખરે? આ દૃષ્ટાંતજ બતાવી આપે છે કે ચઢાવે એ દેવદ્રવ્યવૃદ્ધિનું એક મુખ્ય અંગ છે અને તે ચઢાવે Page #35 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ. આજ-કાલના કલ્પિત કે અસુવિહિત નહીં; પણ શાસ્ત્રીય તેમજ સુનિહિત છે. કથાવાદને ભલે વિધિવાદથી ઉતરતી પ*ક્તિએ સૂકવામાં આવે, પરંતુ જ્યારે વિધિવાદના ઉપદેશ પાતે પેતાના આશયને સહજ સુખાધ અનાવવા માટે કથાના ઉલ્લેખ કરે ત્યારે તેમણે કરેલા શબ્દથી સ્વીકારવા એ જીજ્ઞાસુઓની દેખીતી ફરજ છે. એવે પ્રસંગે બીજી ટ્ઠાનું શેખી દુરાગ્રહને ૧ળગી રહેવું એ હાથમાં મસાલ લઇ કૂવામાં ઉતરવા જેવું શું ન ગણાય ? સરલ અને સહજ અર્થને વિકૃત મનાવવા જતાં ખીછ અનેક કલ્પના ન છુટકે ઉપજાવવી પડે છે. એટલું છતાંએ વિદ્વાના અને વિચારકોની દૃષ્ટિયે તેા તે કૃત્રિમતા છુપી રહી શકતી નથી. ધર્મસંગ્રહ પાનું ૧૬૭ માં સ્પષ્ટ રૂપે એવા શબ્દો છે કે— तथा मालापस्थापनादौ देवसरके कृतं द्रव्यं सद्यः एव देयं ॥ ૬. માલાપરિધાન વિગેરેમાં કબુલેલ' દ્રવ્ય તુરતમાંજ ભરી દેવું.” આ સ્થળે જો માળા–વસ્તુજ અર્પવાની હાત તેા પછી નિયત કરેલ દેવદ્રવ્ય તત્કાળમાંજ આપી દેવાના આગ્રહ શા માટે કરવામાં આવે? કિવા ચાખ્ખી મર્યાદા બાંધવાની આવશ્યકતા શા માટે પ્રબાધવામાં આવે શ્રીમાન્ વિજયધર્મસૂરિ ચઢાવાની ઉપર ચઢાઈ લઈ, જતાં ઘણી ઘણી ગુંચવણામાં આવી પડે છે. પહેલી ગુચવણ તે તેમને એજ નડે છે કે તેઓ મત્રી વાગ્ભટ, રાજા કુમારપાળ, અને શ્રેષ્ઠીવર્યે જગડુશાની “ ખેલી ” ના સ્પાર્થ દીલ ખોલીને કરી શકતા નથી. ખીજુ કાર્યોનું દ્રવ્ય અથવા વસ્તુઓ કિવા માળા જેવી વસ્તુ મૂકવાથી દેવદ્રવ્યમાં શી રીતે વૃદ્ધિ થાય તે નિખાલસપણે કહી શકતા નથી અને ત્રીજી પેતે પહેરેલી Page #36 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ, માળા કે જે યથાર્થમાં નિર્માલ્ય ગણાય તે ભગવાનને પરવાથી આશાતના થાય કે દેવદ્રવ્યની વૃદ્ધિ થાય તેને ખુલાસે શેધી શકતા નથી. આ પ્રમાણે એક અર્થને આગ્રહપૂર્વક બદલી નાંખવા જતાં અનેક આપત્તિ જાણે-અજાણ્યે પિતાને માથે વહેરી લેવાઈ છે. શ્રાવિધિની જેમ સુકૃતસાગર, કુમારપાળાબંધ તથા ઉપદેશસસતિકા, ચતુર્વિશતિપ્રબંધ આદિ ઘણા ગ્રંથોમાં પશુ માળાના તેમજ ચઢાવાના પ્રસંગે પ્રાપ્ત થઈ શકે છે. શ્રી વિજયધર્મસૂરિને અથવા તે તેમના સરખી માનીનતાવાળાઓને પાઠ ઉગી થશે એવી ધારણાથી અને તેમાંથી કેટલાએક પાહે નીચે ઉલ્લેખ કરીએ છીએ== उपयोरिन्द्रमालां यः परिधास्यति संघपः। तस्य तीर्थमिदं भावि तदेति स्थविरा जगुः॥ | wા જ સાતિયા ત્યારે.. . કિ વિશે માત્ર તીર્થપાય જરા | (ઉપદેશસમતિકા અથાત–“તે વખતે વૃદ્ધ પુરૂષ એમ બોલ્યા કે આ અને સંવમાં જે સંઘપતી ઈન્દ્રમાળા પહેરશે તેનું આ તીર્થ થશે. તે વખતે પુણ્યપેશલ એવા પેથડે તુરત ઉઠીને ઈન્દ્રમાલા પહેરી અને તે તીર્યને પિતાનું બનાવ્યું.” બે સંવના સંઘપતિ વચ્ચે જયારે ઈન્દ્રમાળા પહેરવાની તિક્ષણ પદ્ધ ગીરનાર ઉપર ચાલી રહી હતી, તે વખતે પેથડે સાથી વધારે ઉછામણી કરી અને તીર્થને પિતાનું નાચું એ વાત અહીં કયાનમાં રહેવી જોઈએ. સુકૃતસાગરના ૩૯ મા પાનામાં એ પ્રસંગનું વિસ્તાર પૂર્વક રસમય વર્ણન કર Page #37 -------------------------------------------------------------------------- ________________ હિ૭ સર્ચ–લાઈટ. વામાં આવ્યું છે. તેમાંથી અમે “ ઉછામણને અર્થ સૂચવના નીચેના થડા કે ઉતારી લીધા છે. सौ टंकान् हाटकान् हेमसत्कसेरघटीरपि । क्रमेण चक्रतुस्तीर्थग्रहव्यग्रहदौ तदा ॥ रैपटीः सचिवस्तत्र पंचेन्द्रस्रक्कृते कृताः। . વળ્યો િતત સતાણાઘ જતુ ભાર ! चक्रे च षोडषायस्ताः सद्यस्तत्र क्षणेऽपरः ।। ... मार्गयित्वा दिनान्यष्टौ स्वर्ण मेलयितुं ययौ ।। તે વખતે તીર્થ લેવામાં ઉત્સુક હદયવાળા તે બન્ને જણ કમે અમે સેનાની ટાંક, શેર અને ધડીએ બોલવા લાગ્યા. તેમાં મંત્રી (વેતાંબર સંઘના સંઘપતિ) એ ઈન્દ્રમાળા લેવા માટે સેનાની પાંચ ઘડીની ઉછામણી કરી, એટલે સામાવાળા છ ઘડી બોલ્યા. ત્યારે મારી સાત આઠ એવી રીતે મે મે ઉછામણી કમાં હાજા, તે વાતેવાં સાધમોને કઈ - એક રસેલ ઘડી બે અને તે માણસ આ દિવસની અંદર સેનું લાવી દેવાનું કબૂલી સુવર્ણ એકઠું કરવા ગયે.” (છેવટે છપ્પન ઘડી સુવર્ણ મેલીને પેથડે ઈંદ્રમાળા અંગીકાર કરી અને તે તીર્થને પિતાનું બનાવ્યું.) રાજા કુમારપાળ, મંત્રી વાડ્મટ અને શેકીપુત્ર જગડુશાને ઉછામણવા પ્રસંગે શ્રાદ્ધવિધિકારના પિતાના શબોમાં અમે આગળ એકવાર રજુ કરી ચુક્યા છીએ. વાંચકે જોઈ શક્યા હશે કે મંત્રી અને રાજ વચ્ચે કલેશને અવકાશ ન હોય અને તેથી જ્યુનિવૃત્તિ માટેજ બેલી કલ્પવામાં આવી છે એ અનુમાન ખાલી તર્કવિલાસ સિવાય બીજું કંઈજ ન હોઈ શકે. કુમારપાળ પ્રબંધ એ પ્રસંગ ઉપર વિશેષ - કરી નાખે છે Page #38 -------------------------------------------------------------------------- ________________ સી–લાઈટ. ... मालोघट्टनसमये मिलितेषु श्रीनृपादिसंबपतिषु मंत्री वाग्भटः इन्द्रमाला मूल्ये लक्षचतुष्कमुवाच, तत्र च राजाष्टी लक्षान् मंत्री षोडशलक्षी राजा द्वात्रिंशत् लक्षान् एवं स्पर्द्ध મારામૂ શિયાળે ચિત અછાતા પાર્ટી ૧દાર છે . ' અતિ–માળા પહેરવાના સમયમાં શ્રી કુમારપાળરાજા વિગેરે સંઘપતિ તથા સર્વ લેક મળ્યા પછી વાટે ઈન્દ્રમાળા પહેરવા નિમિત્તે પ્રથમ ચાર લાખની ઉછામણી કરી. ત્યારે રાજાએ આઠ લાખની, પુનઃ મંત્રીએ સોળ લાખની કરી, રાજાએ બત્રાશ લાખની ઉછામણી કરી. આ પ્રમાણે પરસ્પર પદ્ધ વડે માળાની બેલીમાં આગળ વધ્યા. એવામાં કઈ એક ગુપ્તદાતા પુરૂષ સવાકોડ બેલી ડ!.” અહીંઆ ચઢાવાને, હેતુ, પ્રકટજ છે, એટલે તે વિષે વિવેચન કરવું નિરર્થક ગણાશે. આગળ જતાં વિસ્તૃત કથાના અને કહ્યું છે કે लक्ष्मीवंतः परेऽप्येवं बद्धस्पीः शुभश्रियः स्वयंवरणमालावन्मालां जगृहुरादरात सर्वस्वेनापि को माला न गृहणीयाजिनौकसि। इहलोकेऽपि यत्पुण्यैः स्फूरेदिंद्रपदं नृणाम् ..+एवं कृतारात्रिकमंगलोचतप्रदीपपूजाधखिलोपचारः (કુમારપાળ પ્રબંધ) - + ઉપરના ૨ શ્લેકથી ગ્રંથકાર માલાની, “ઉછામણી” બતાવે છે, અને ત્યારબાદ ત્રીજા સ્લેકમાં “આરતી-પૂજા આદિનું વિધાન જણાવે છે, અ. વિધાન બતાવતા ગ્રંથકાર આદિમાંજ “U” એ શબ્દ આપે છે, આને ભાવાર્થ એ છે કે-જેમ માલાનું વિધાન બતાવ્યું તેમ તેજ વિધાનથી પ્રજા ગુરૂ કુમારપાલે આરતી-પૂજા વિગેરે કાર્યો કર્યા. અહીં “gવું' એ તુલ્યા અર્થમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ અર્થત—“બીજા પણ કલ્યાણને ઈચ્છનાર શ્રીમતે પૂર્વની માફક અવયંવરમાળાની જેમ બીજી બાજી માળાને આદરપૂર્વક ગ્રહણ કરવા લાગ્યા. જીનમંદિરમાં પિતાનું સર્વસ્વ આપીને પુરૂષ આ માળા ગ્રહણ ન કરે? કે જેના પુણ્યવડે આ લોકમાં પણ મનુષ્યને ઇંદ્રપદની પ્રાપ્તિ થાય છે, જેવી રીતે “લી” પૂર્વક માળા ગ્રહણ કરવામાં આવી તેમ રાજાએ આરતી, મંગરકારી દવે અને પૂજાદિક સમગ્ર ઉપચારે બેલીથી કર્યા.” , આ છેલ્લા પ્રમાણેથી જણાશે કે માળાપરિધાન પ્રસગેજ ઉછામણી વિહિત છે, એટલું જ નહીં પણ આરતી-પૂજાદિમાં પણ બોલી સુવિહિત છે. માત્ર આરતીની સાથે જ ઉત્સર્ષણ શબ્દની યેજના કરનાર અને ઉત્સર્ષણને અર્થ “નાખવું” કરનાર મહાને ઉપરોક્ત પ્રમાણેથી ઘણું વિચારવા યોગ્ય સાહિત્ય મળી શકશે. ઈન્દ્રમાળાઓની વિવિધતા અને તીર્થમાળા તેમજ ઈન્દ્રમાળા વચ્ચેની ભિન્નતા વિષે વિવેચન કરવાનું અન્ય કોઈ પ્રસંગને માટે મુલતવી રાખી, આ પ્રસંગે માત્ર એટલું જ કહેવું બસ થઈ પડશે કે નકર આપી લેવાતી માળા વસ્તુ ગ્રંથકાર વાપરે છે, પરંતુ “સમુચ્ચય” અર્થમાં વાપરતા નથી; છતાં યદિ સમુચ્ચય” અર્થમાં છે એમ પણ માની લઈયે તથાપિ જેમ ઉપરનું કાર્ય કર્યું તેમ આ બધા સમુચ્ચિત કાર્યો કર્યા એ અર્થ કરવામાં કંઈ પણ અહીં બાધક દેખાતું નથી, કારણ કે જે પ્રજા ગુરૂ “માલા”ની ઉછામણી કરે તે પ્રજાગુરૂ આરતી-પૂજા આદિ “ઉછામણી” થી કરે એ કંઈ આશ્ચર્યકારક નજ. ગણાય, તથા “ઉછામણી” વાલા પ્રસંગ પછી ગ્રંથકાર આરતી-પૂજા આદિનો પ્રસંગ જણાવે છે તે “ઘ' એ શબ્દનો “તુલ્ય” અર્થ માનવો એજ વધારે વજનદાર માની શકાય, અન્યથા પ્રકરણને લગત અર્થ ઉત્થાપી નાંખી અપ્રાસંગિક અને બુટ્ટો ઉભો કર એ અર્થ કરનારને દેખતો જ આગ્રહ ગણાય, આવા આગ્રહને યદિ સર્વત્ર અવકાશજ આપવામાં આવે તો તમામ શાસ્ત્રો આગ્રહમાં જ ખેંચાઈ આવે અને સત્યને અવકાશજ ન મલે, એટલે ચર્ચાને ત્રાસકારી માની લઈ છેટા ઉભા રહેવું એજ શ્રેયસ્કર છે, Page #40 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ તઃ ઇન્દ્રમાળા નથી હોતી. સંઘપતી જે માળી આજકાલ નકરે આપી પહેરે છે તે તીર્થમાળાજ હોય છે. તીર્થમાળા અને ઈન્દ્રમાળા વચ્ચેનો ભેદ જે શાસ્ત્રીય પ્રકાશમાં તપાસવામાં આવે તે તીર્થમાળા અને ઇન્દ્રમાળા સમજી લેવાના જમમાં પડવાપણું ન રહે. ઉત્સર્પિણશબ્દના અર્થ વિષે તેમજ તે શબ્દ માં ક્યાં કેવા અર્થમાં વપરાયે છે તે વિષે વિચાર ચલાવવા જેટલી ભૂમિકાએ આપણે હવે આવી પહોંચ્યા છીએ. બલી” વરતુતઃ શાવિહિત તેમજ સુનિહિત છે, એ - ટલી વાત પુરવાર કરવા અમે સહેજ લેક ત્સર્પણને બાણમાં ઉતર્યા છીએ. બની શક્યા તેટલા, અથે. સંક્ષિપ્ત પુરાવાઓ પણ આપી ચુક્યા છીએ. તે સઘળા પુરાવાના પાઠે વિચારવાનું અમે સર્વ કઈને આગ્રહપૂર્વક તે જ કહી શકીએ. જેઓ શાકારના ગભર આશયે વાચી-વિચારીને સમજી શકવાની સ્થિતિમાં હોય તેમને તે પાઠ ઉપગી થાય તે સિવાય અમારે બીજો ઉદેશ નથી. શ્રી વિજયધર્મસૂરિજીએ ઉક્ત પાઠ વાંચ્યાવિચાર્યું હશે કે નહીં તે અમે જાણતા નથી. અમે એટલું કલપી શકીએ કે જે તેમણે તે થે સમભાવે અવેલેથા હેત તે તેઓ કલમના એકજ ઝપાટે બલી ચઢાવાને જમીનદેસ કરી નાંખવાનું આટલું સાહસ ખેડવાને કદાચ તૈયાર ન થાત. તે ગમે તેમ છે. એટલું તે ચોક્કસ છે કે જે તેમણે શ્રાદ્ધવિધિની સાથે આચાર્યાદિ મુનિમલે સુચવેલાં અન્યાન્ય ગથે વિવેકબુદ્ધિએ વિચાર્યા હતા તે તેઓ હાથે કરીને ઉભી કરેલા કેટલાક વિટંબણુઓમાંથી હેજે બચી શકયા હેત. આ સ્થળે માત્ર એકજ દષ્ટાંત આપીશું. કુદરણgingવાનાવિના (ાદા રારિ Page #41 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ પો)- દ્રવ્યની ઉછામણ પૂર્વક આરતી વિગેરે કરવાં, (અને એ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.) શ્રાદ્ધવિધિકારના ઉત પાઠમાં જે “ દ્રસૂર્પણશબ્દ આવે છે તેને સાચે અર્થ શ્રીવિજયસૂરિ દીલ લોન આપી શકતા નથી. ઉત્સર્ષણબે થથાર્થ ભાવ, તેજ શબ્દના અપભ્રંશમાં–ઉછામણીમાં આ પણે જોઈ શકીએ છીએ. પરંતુ ઉછામણું તેમને પ્રથમથી અસ્વીકાર્ય હેવાથી તે શબ્દ તેમને અનુકૂળ નથી પડતે. ઉત્સર્ષને અર્થ જે ઉછામણ કિંવા બેલી નક્કી થાય તે તેમની પત્રિકાઓને પાયેજ ધસી પડે તેમ છે. આથી કરીને “શબ્દ ચિતામણ, ” “શબ્દસ્તમમહાનિધિ” આદિ કેશોમાં ઉત્સપણને અર્થ કરવામાં આવ્યું છે તે થકી છેક ભિન્ન અર્થ કરવાની તેમના શિરે અપરિહાર્ય ફરજ આવી પડે છે. તેઓ મૂળ અને પવવા અને ગુંગળાવવા કહે છે કે–“દ્રવ્ય નાંખવા પૂર્વક આરતી ઉતારવી.” અહીં જે નાંખવું અર્થ ઉત્સર્પશુને કરવામાં આવ્યું છે તે પ્રકટ રીતે જ અભિનિવેશસૂચક છે. જે તેઓ આગૃહના રંગીન ચશ્મા ઘડીભર ઉતારીને વેગળા મૂકે તે તેજ ક્ષણે ઉત્સર્ષણને મૂળસ્વચ્છ અર્થ તેમની દૃષ્ટિ સંમુખ પ્રતિભાત થાય! ઉત્સર્પિણ શબ્દથી સમર્પણને જ અર્થ જે શ્રાવિધિકારને ઈષ્ટ હોત તે તેઓ ઉત્સર્ષણને પ્રગ ન વાપરતાં સમર્પણ કે અર્પણને જ પ્રવેગ કરત. પરંતુ તે સમર્પણ શબ્દ રાજા કુમારપાળ, મંત્રી વાડ્મટ અને શ્રેષ્ઠીપુત્ર જગડુશાની ઉછામણીને શી રીતે સુચક કિંવા બેધક થાત એ વિચારવાનું છે. ઉત્સર્ષણ શબ્દને વિવિધ શબ્દકેશોમાં તેમજ શ્રાધ્ધવિધિના એક પુરાતન ટબમાં જે અર્થ મંજુર રાખવામાં આવ્યું છે તે જ અમે આ સ્થળે નિષ્પક્ષપાતપણે રજુ કરીએ છીએ, Page #42 -------------------------------------------------------------------------- ________________ સર્ચ -લાઈટ ઇમર્જન—ત, પૂ, લ્યુ-છેડીને આગળ વધવું–ઉલૢ ઘન. (શબ્દચિંતામણી પૃષ્ઠ ૧૨૪) छोड़कर आगे जाना- लांघना. (પદ્મચંદ્ર કેશ-પૃષ્ઠ ૭૨) → પહ્દય પુરતો ગતૌ-પટ્ટુને ૨ (શબ્દસ્ત મમહાનિધિ–પૃષ્ટ ૭૪ ) ,, ઉલ્ટુંથન, ઉર્ધ્વગમન, ચાન. (બંગાલી પ્રકૃતિએધ અભિધાન પા૦ ૭૫) '' """ ܙ 19 13 ↑ ૩૪:,-મૅન ?? "" ' ., '' 1 2 ,, Going or gliding upwards. Swelleng, heaving, undulating, ૧ ઉંચે જવુ... અથવા ઉંચે ચઢવુ... ૨ હીંચકા ખાતું, ચઢતું, ફેલાતું, ( આ`કૃત સસ્કૃત-ઇમેજી ડીક્ષનેરી, પા. ૩૦૦) उत्सर्पो भावनामेवरोहत्प्रकर्षता सोऽस्यामस्ति उत्सर्पिणीપ્રત્યેક સમયે ભાવાને વધવાની જે પ્રકર્ષતા તે ઉત્તર્પણ અને ઉત્સર્પશુ જેમાં છે તેનું નામ ઉત્સર્પિણી. (શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત અભિધાન ચિંતામણી, ) ‘ ઉત્સાર્પણી કાળ’ એટલે અર્પણ કરવાને કાળ એવા અર્થ હજી સુધી ક્યાંઇ કાઈયે કયા નથી. ઉત્સાપણીકાળના અથૅ ચઢ તીને-ક્રમિક ઉન્નતિના કાળ એવેાજ સર્વત્ર કરવામાં આવ્યા છે, અને બંધબેસતા પણ તેજ થાય છે. ઉત્સાર્પણીની સાથે ઉત્સુર્પણના અર્થ વિચારાય તેા એક મ્હોટી ગેરસમજુતી દૂર થાય. શ્રીવિજયધમસૂરિ ઉપરક્ત દૃષ્ટિબિંદુથી ઉત્સર્પણને અર્થ વિચાશે તે તેમની નિમત્રિત વિડના અદૃશ્ય થશે. એમાં અમને Page #43 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ ૪૩ કાઈ પણ પ્રકારની શક્રા નથી, એક શતક ઉપર થઈ ગયેલ માકાર પશુ ઉત્સર્પણના અર્થ આ રીતે કરે છેઃ——— - " देवकों द्रव्य वधारीने - पहिलांथी बोलीने आरती उतारવાનું વાવળે ” ( બળદ્રુપ વધારવો) વિગેરે. એ રીતના સર્વ શાસ્ત્રસ'મત અને યુક્તિસ`ગત પુરાવાઓથી વિરૂદ્ધ પડવુ. એમાં પાંડિત્યની સાર્થકતા નથી, કદાચિત્ કર્મ ૯૫ના, અને તાણી આણેલી અ'તઃસારહોન મુક્તિની સહાયથી ઉત્સર્પણમાં અર્પણના અર્થ ઘટાવવામાં આવે તે બાળજીવા થે ડાકાળને માટે એ ભ્રાંતિને પણ વધાવી લ્યે. પરંતુ જ્યારે લેાકેા વિચા૨તા થાય અને સત્યાસત્યના નિર્ણય કરવા જેટલી સ્થિતિએ આવે ત્યારે માની લીધેલેા વિજયના વાવટા ધૂળમાં મળી જાય એ શું સંભવિત નથી ? સ્પષ્ટ અર્થના અનથૈ કરનારને ઇતિહાસ ક્યાં સુધી વધાવી લે ? શાસનતિની લાગણીને વિનવવા કરતાં કીર્ત્તિ, પ્રતિષ્ઠા અને સમાનરક્ષાની લાગણીઓને, આવે પ્રસરંગે, વિનવવાથી રખેને શુભ ફળ રિશુમે એવી આશાથી કહીએ છીએ કે શાસ્ત્રનાં વાકયાના અર્થ કરતી વખતે કેવળ પેાતાના ચાક્કસ પ્રકારના આગ્રહને પકડી નહીં રાખતાં ભવિષ્યમાં પોતાની કીર્ત્તિ-પ્રતિષ્ઠા અને વિદ્વત્તાને કેટલે ધક્કો લાગશે તેને પણ સાથેજ વિચાર કરી લેવા જોઇએ, એક મીજી વાત પણ આ પ્રસગે ખાસ નોંધવાયેાગ્ય જશુાય છે. ઇન્દ્રમાળા વિગેરેની સાથે ગ્રાહ્યાના પ્રયાગ તથા ભૂષણ-ચંદ્રોદય (ચ'દરવા) આદિની સાથે મોય ના પ્રયોગ ઘણેખરે સ્થળે જોવામાં આવે છે. આ ભેદ શાસ્ત્રવિશારદજી નહીં સમજી શકતા હોય એમ માનવાને અમે તૈયાર થઇ શક તા નથી. જ્યાં ખેલી પૂર્વક ગ્રહણુ કરવાનું હાય ત્યાં પ્રાધાના અને જ્યાં સ્વેચ્છાથી ફ'ઇ મૂકવાનુ કે નાંખવાનું હોય ત્યાં મોરૂં તે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સચ–લાઈટ, ને પ્રયોગ ખાસ કરીને બંધબેસતે થઈ પડે છે. આવી સીધી સાદી વાત શ્રીમાન શાસ્ત્રવિશારદજીને સમજાવવાની પ્રસરી ફરજ બજાવવા માટે અમે દિલગીર છીએ. - અમે પહેલાં જ કહી ગયા છીયે કે-“ઉત્સર્પણ” શબને અર્થ ઉછામણ અથવા બેલી એ આર્ય ઉછામણી” સિદ્ધ થાય તે શ્રીમાન મટી મુંઝવણમાં શદને જન્મ.” આવી પડે અને પિતાની પત્રિકારૂપી ઈ મારતની દિવાલ મૂલમાંથી જ ધસી પડે એટલા ખાતર શ્રીમાન શિરે ઉર્પણને અર્થ નાંખવું- મુકવું કરવાની ફરજ આવી પડી છે, પરંતુ આગ્રહને ક્ષણવાર બાજુ પર મૂકી સત્યની શોધ માટે વિચાર કરીશું તે જાણશે કે“ઉછામણી” એ શબ્દ ખાસ “ઉત્સર્પણ” પરથી ઉતરી આવે. લ અપભ્રંશ ભાષાને શબ્દ છે, જેમકે-ઉસ્થાપન શબ્દ પરથી અપભ્રંશ ભાષામાં “ઉડામણ” વદ્યાપન પરથી “ઉજવણુ' ત્સવ” પરથી “ઓચ્છવ' ઇત્યાદિ શબ્દ બન્યા છે, તેમ પ્રથમ માગધીમાં “જીવન' એ શબ્દ વાપરે તેના પરથી રસ્કૃતમાં “રાઈન' એ શબ્દ બને અને કાલાંતરે તેને અપભ્રંશ “ઉછામણ ઉછામણી” ઈત્યાદિ રૂપ થયા, આ શબ્દ એક વાતુની હરરાજી (લીલામ) થતી હોય ત્યાંજ વપરાય છે, પરંતુ જ્યાં સિધી રીતે આપવાનું હોય અગર નાંખવાનું કે મૂકવાનું હોય ત્યાં તે કમશઃ “અરે, મોરને, ન ઈત્યાદિ શબ્દ જ વપરાય છે. જુઓ શ્રાધાવિધિ પા૧૬૬ માં જયાં સિધી રીતે ચંદરવા આદિ મુકવાના જણાવ્યા છે ત્યાં “ના” * એ શબ્દથી જ વ્યવહાર કર્યો છે, તેમજ મૂલ સંસકૃત કે પ્રાકૃત ભાષાના શબ્દ હોય તેને જ વાચ્યાર્થ કે લક્ષાર્થ અપભ્રંશમાં પણ કાયમ જ રહે છે, પરંતુ જે શબ્દ પરથી અપભ્રંશ શબ્દ બન્યું હોય તેમાં અતર કદી સંભવી શકે જ નહીં, દ ા Page #45 -------------------------------------------------------------------------- ________________ સર્ચ-લાઈટ. ખવું કે ‘” ને વાચ્યાર્થ “ઉદર્વગમન' આગલ - છું, વિગેરે જ બને છે જ્યારે “ઉચ્છામણી” માં આ અર્થ બહુ સારી રીતે ગોઠવાયેલે દેખાય છે, એત્સવ વિગેરે પ્રસંગે આ રતી-પૂજા કરનારા ભાવિકે બહેળા પ્રમાણમાં હાજર હોય છે અને તે વખતે આરતી-પૂજાનું લીલામ બોલાવાથી દેવદ્રવ્યની વૃદ્ધિ સારા રૂપમાં બને એ સ્વાભાવિક છે, માટે શ્રાધાવિધિકાર દેવદ્રવ્યની વૃદ્ધિનું સાધન બતાવતા નિર્દેશ કરે છે કે ઉછામણી” થી આરતી આદિ કાર્યો કરવા ઉચિત છે, અહીં ગ્રંથકારને આશય એ તે નજ હૈય કે આરતી-પૂજા આર્દિ ઉછામણથી કરે તેજ પૂજાનું ફલ પ્રાપ્ત થાય, કિg “ઉચ્છામણી” કરવી એ અનુચિત નથી પણ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે એક પ્રબલ સાધન છે, અર્થાત્ ઉચ્છામણી વિના પણ પૂજાઆરતી કરી શકાય અને કરનારને ફલ પણ પ્રાપ્ત થાય, હા માત્ર ભેદ એટલેજ છે કે- ઉચ્છામણ કરનાર પૂજાના ફલની સાથે દેવદ્રવ્ય વધારવાનું મહાપુણ્ય ઉપાર્જી શકે છે, જ્યારે બીજા મનુષ્યને કેવલ પૂજાનું જ પુર્ણય લે છે, તેમજ ભાવની તિવ્રતા મંદતા એ પણ પુર્યોપાર્જનમાં એક પ્રબલ સાધન છે, ઉત્કર્ષણ શબને અર્થ કરવામાં શ્રીમાન વિજયધર્મસૂરિ બહુ બહુ મુંઝાયા હોય એમ તેમની વિઉત્સર્પણ” શઃ વિધ પત્રિકાઓ ઉપરથી જણાય છે, એક બ્દના ઉલ્લેખે, વખત તેઓ “નાંખવું” એ અર્થ કરે છે, (જુએ પત્રિકા નં. ૧ પૃ. ૮) બીજી વખત “પણ કરવું એ અર્થ કરે છે. (પટેલના નામથી બહાર પડેલા હેન્ડબીલમાં શ્રી વિજયધર્મસૂરિ એમ કહે. વા ઇરછે છે કે “સાપણી શબ્દને અર્થ અર્પણ કરનાર અને છે ઉપસર્ગને અર્થ પ્રાબલેન એટલે “વધુ” એ થઈ શકે છે”) અને ત્રીજી વખત સમર્પણ કરવું એટલે સુધારે કરી Page #46 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ. પોતાની જાતને કૃતાર્થ માને છે. (જીએ મુનિશ્રી આણુ વિજયજીના ટ્રેકટના જવાબ' પૃ॰ ૬) જો એ અર્થના માહુમાં તેઓ વસ્તુતઃ મુંઝાઇ ગયા હાય અને પ્રાચીન પ્રમાણભૂત ગ્રંથાની મદદ લઇ એ મુઝવણમાંથી મુક્ત થવા ઇચ્છતા હોય તે તેમણે નીચેના વાક્યે વિચારવાના અવસર લેવા એવી મારી નમ્ર સલાહ છે. ‘ઉત્સર્પણ' ના વિવિધ પ્રમાણેા અને તેના માટે ચેાગ્ય ઘલીલાના વિસ્તાર અમે અહીં નથી કરવા માંગતા માત્ર આ સ્થલે ટુ'ક વિચાર ચલાવી મૂલ ભૂમિકાયેજ આવવાનું અમે ધાર્યું છે, જેને આ વિષયમાં વિસ્તારથી અવલેકવુ હોય તેઆયે વિદ્યુતપ્રિય જ્ઞાનાનદામૃતલ પટ મુનિશ્રી માણેકસાગરજીની “ ઉત્સ`ણ સત્યાર્થપ્રકાશિકા ” માંથી જાણી લેવું. સએપ સપ્તતીમાં પત્ર ૫૧ મે કહેવામાં આવ્યું છે કે- ज्ञानदर्शन गुणानां प्रभावक - उत्सर्पणाकारक અર્થાત્ જ્ઞાન-દર્શન સુણેાની પ્રભાવના કિંવા ઉન્નતિ કરનાર ઉત્યર્પણકારક ગણાય. જો નાંખવુ કે અર્પણ કરવું એવા દુરાગ્રહ પકડી રાખીએ તે પ્રભાવકને માટે નાંખનાર કે અર્પણ કરનાર એવા અર્થરહિત શબ્દોજ સેજવા પડે! ઉપદેશસસતિકામાં પાને ૧૧૦ મે કથા પ્રસગે કર્મસાર તથા પુણ્યસાર નામના શ્રાવને સાધીને કહ્યું છે કેज्ञानसाधारणद्रव्योत्सर्पणैकपरायणौ - અર્થાત્ તે અને, જ્ઞાનદ્રવ્ય અને સાધારણુદ્રના વધારા કરવામાં તત્પર રહેતા. અહીંઆ જ્ઞાનદ્રષ્ય અને સાધારણુદ્રવ્ય “નાખવા ” ની તત્પરતાવાળા તે અને શ્રાવકા હતા એમ કહેથાના અર્થ શે. હાઈ શકે ? જ્ઞાનદ્રશ્ય અને સાધારણુદ્રવ્ય ક્યાં Page #47 -------------------------------------------------------------------------- ________________ સર્ચ-લાઇટ નાંખતા? શા માટે નાંખતા? શ્રીમાન વિજયધર્મસૂરિ તેને ઉ. નર શી રીતે વાળે? . “વરણ હાનિકા ” (અધ્યાત્મસાર). આની ટીકામાં ટીકાકાર આ પ્રમાણે જણાવે છે "उत्सर्पन्तौ-उच्छलन्तौ च कर्तव्यबोधस्वरूपाभ्यां जगत्पसि. સિત તિ” અર્થાત–ઉચે ઉછલી રહેલા વ્યવહાર અને નિશ્ચયની કથાના કલ્લોલના કેલાહલે કરીને અહીં ટીકાકાર ઉત્સર્પત” ને “ઉચ્છલવું' એ અર્થ કરે છે, અને આજ અર્થ યુક્તિસંગત છે, આ સ્થલે યદિ “ ળ” ને નાંખવું, મુકવું અર્થ કરવામાં આવે તે આ વાક્યનું સામંજસ્ય કેવી રીતે થાય તે શાસ્ત્રવિશારદજી સમજાવશે, અમારે દઢતાથી કહેવાની ફરજ પડે છે કે હઠવાદને દૂર કરી ના ન્યાયાનુસારી ઉદગમન, આગલ વધવું, ઉચ્છલવું, વિગેરે અર્થે જ સ્વીકાર્ય થાય તે ઉપરના સર્વ પ્રમાણે બહુ સુંદર રીતે ઘટી શકશે અને આવી પડેલી મુંઝવણ તેજ દૂર થશે, પરંતુ એક શબ્દના યથાર્થ અર્થને માટે અનેક પ્રમાણેને ઉથલાવવા તૈયાર થવું એ સાક્ષરદષ્ટિએ ભૂષણાવહ તે નજ ગણાય. શ્રાદ્ધવિધિ પાને ૭૦ મેં દેવદ્રવ્યની વૃદ્ધિ શી રીતે કરી શકાય તે વિષે વિવેચન છે. તેમાં સ્વયં જૈવરાળ લેવાઅમરનાવિધિના તદુલvi—એ ઉલ્લેખ છે. તેને અર્થ-પતે દ્રવ્ય અર્પણ કરી, તથા બીજા પાસે કરાવી, દેવને લાગે પ્રવર્તાવી અથવા પ્રવર્તાવરાવી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.” અહીં એકજ વાકયમાં અર્પણ તથા ઉત્સર્ષણ શબ્દને સપાવેશ થયેલું જોવાય છે. જે ઉત્કર્ષણને અર્પણના અર્થમાં વ્યવહારથ તે વાક્યનો સરળ અર્થ પણ દુધિગમ્ય થઈ પડે!, Page #48 -------------------------------------------------------------------------- ________________ સી–લાઈટ, ન ઉત્સર્ષણ એટલે કે ચઢાવે. એ ચઢાવ કિવા બી * લીને ઉડાવી દેવા જતાં શ્રીમાન વિજયઓલી અપ્રિય, ધર્મસૂરિ દયાજનક સ્થિતિમાં આવી પડ્યા છતાં આવક છે એમ કહ્યા વિના નથી ચાલતું. તેમઆવકારદાયક ! ની વાણી એ સંબંધમાં ધીમે ધીમે કેવી - નિર્બળ, નિઃસાર, અને ક્ષીણતાવાળી બનતી જાય છે એને આભાસ નીચેનાં તેમનાં ચેડાં વાપે ઉપરથી મળી શકશે. પ્રથમની પત્રિકા લખાઈ તે વખતે આવેશનું પહેલું મોજુ ૧૧ માં પૃષ્ટમાં આ રીતે ઉછળે છે-“બેલીનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવું એ સંઘની કલ્પના છે, શાસ્ત્રીય આજ્ઞા નથી.” બીજી પત્રિકામાં એ મોજુ સહજ શિથિલ થાય છે અને તેથી સાતમા પૃષ્ટમાં એવા ભાવનું કહે છે કે-“બોલી બોલવી એ સુવિહિત આચરિત નથી. પણ જીનભવનાદિના નિર્વહન માટે બીજા સાધનેની ગેરહાજરીમાં એક કાળે તે જરૂરી હતી.” દેવદ્રવ્ય સંબંધી મીમાંસામાં આવેશને પારે છેક ઉતરી જાય છે. જે બેલીને કલ્પિત અને અસુવિહિતાચરિત મનાવવાનો પ્રયત્ન કરતા હતા તેજ બેલીને માટે પૃષ્ઠ ૧૪ માં કહે છે કે –“બેલી બોલવાની પતિને કાયમ રાખીને પણ તેની ઉપજ સાધારખાતામાં છે. રવવી જોઈએ.” હવે જે વસ્તુતઃ બેલી કલિપત–અસુવિહિત અને જમાનાને પ્રતિકૂળ હેય તે પછી કાયમ રાખવાની જરૂર શા માટે વિચારવી? પણ નહીં, ખરી વાત તે એજ છે કે શ્રીવિજયધર્મસૂરિ બોલીને ઉપેક્ષે છે, પણ તેજ વખતે જે બોલી કંઈ આવક કરી આપતી હોય તે તેને વધાવી લેવાને ઉક્ત રહે છે, મૂળ વસ્તુ અપ્રિય છે, પણ કમાણે દીકરો બાપને હાલે લાગે, તેમ બોલી નિમિત્તની આવકને આવકાર આપવા Page #49 -------------------------------------------------------------------------- ________________ સર્ચ લાઇટ. તૈયાર છે. આને અર્થ કદાચ એ પણ થઈ શકે કે શ્રી વિજયધર્મસૂરિ બલીને કેવળ કલ્પિત અને અસુવિહિત અંતઃકરણપૂર્વક ન માનતા હેય. એમ બન્યું હોય કે દેવદ્રવ્યને કથંચિત-કુચિત્ દુરૂપયેગ થતે નિહાળી તેમનું હૃદય દુખી થયું હોય અને એ દુખના આવેગમાં “ઓલી એ અસુવિહિત છે” એ ક્ષીણ ધવનિ નીકળી ગયા હોય ! પરંતુ કમનસીબ ક્ષણમાં ઉદ્દભવેલી એવી અસાવધતાને છેવટની ઘડી સુધી પકડી રાખવી અને પુનઃ તેને પિષણ આપ્યા કરવું એ કઈ રીતે તેમને માટે હિતાવહ ન ગણાય. પ્રતિક્રમણદિની બેલીને શ્રીહીરવિજયસૂરિ અસુવિહિત જણાવવા છતાં ચૈત્યાદિન નિર્વાહ માટે આવશ્યક ગણે છે, એ વાત અને વિસ્તૃતપણે ચચી ગયા છીએ. ચિત્યાદિના નિર્વહમાં જે એક અસુવિહિત બેલી પણ ઉપયોગી થતી હોય તે તે પણ નિભાવવી જોઈએ, એ શ્રીહીરવિજયસૂરિને અભિપ્રાય છે. તે પછી નિર્વિવાદપણે દેવદ્રવ્યની વૃદ્ધિ થતી હોય અને જે બેલી શામાન્ય તથા પ્રમાણુસંમત હોય તેને ઉડાવી દેવામાં અથવા તે તે પ્રત્યે અભાવે ઉત્પન્ન કરવામાં શ્રીવિજયધર્મસૂરિ કેટલું સાહસ ખેડે છે તે સમજવું મુશ્કેલ નથી. શ્રીમાન વિજયધર્મસૂરિજીની વિચારસરણીમાં જે દે જે વામાં આવે છે તેને તેટલેથી જ અંત નથી બેલી શું દૈનિક આવી જતે. બેલીની વિરૂદ્ધ તેમને એક ' કૃત્યમાંજ પર્ય- નવેજ બુદ્દો ઉઠાવ પડે છે. તેઓ કહે વસિત થાય છે કે –“ઉપર્યુક્ત (માળા પહેરવી વિ ગેરે ૧૧) કૃત્યે પણ એવાં છે કે જેમાં બેલીની જરૂર પણ નથી જોવાતી. છતાં પણ કઈ કઈ મહાનુભાવ ઉપર્યુક્ત પાઠને આગળ કરી તેના અર્થમાં ચઢાવે બેલી વિગેરે શબ્દને વધારે કરી પિતાના પ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ સર્ચ–લાઈટ, ક્ષને સાચું ઠરાવવા પ્રયત્ન કરે છે, બોલીની સાથે ઉપર્યુક્ત પાઠને કંઈ સંબંધ નથી. કારણ કે ઉપરના પાઠમાં જે કર્યો બતાવવામાં આવ્યા છે તે વાર્ષિકક છે, નહિ કે દૈનિક ક,” તેઓના આ કથનથી દૈનિક કોની સાથે જ બેસીને સંબંધ હોય એવું અનુમાન કહાડવાનું શ્રીવિચધર્મસૂરિને શું સબળ કારણ છે તે સમજવાને અમે તદ્દન અશત નિવડ્યા છીએ. કલપના કરવા સિવાય તેમને હેતુ સમજવાને અમારી પાસે બીજું સાધન નથી. - શ્રાવિધિકાર પાંચમા પ્રકાશમાં– " अथ वर्षकृत्यमुत्तरार्दुनोत्तरमायया चैकादशद्वारैसह" એવી પ્રતિજ્ઞા કરે છે. ઉપલક વાંચનારને એમ લાગે કે, આ પ્રકાશમાં કેવળ વાર્ષિકકૃત્યને જ ઉલ્લેખ હશે. પરંતુ જેએ એ ગ્રંથના એવા એકજ વાક્ય ઉપર પોતાના વિચારેની માત્ર મહેલાતે બાંધવા માગતા હોય તેમણે જરા વિશેષ ઉંડા ઉતરી તપાસ કરવી જોઈએ. કઈ પણ ગ્રંથનાં પાનાં ફેરવતાં એકાદ વાય પિતાના વિચારમેહને અનુકૂળ જણાય, એટલે તે વાક્ય ટીકા-ટીપ્પણ અને ભાષ્ય સાથે કાળા-હેટા અક્ષરે છાપી નિધજનેને ભ્રમમાં નાંખવા એ ધર્મોપદેશકની અમદાર ૫ઢવી ધરાવનારને તે નજ છાજે! શ્રીમાન વિજયધર્મસૂરિ વર્ષકત્યના અગીઆર દ્વાર સમજવામાં કેટલા છેતરાયા છે તેને ખ્યાલ પાંચમા પ્રકાશના પૂર્વાપરના સંબંધ ઉપરથી આપણને મળી શકે છે. વાર્ષિકકના મથાળા નીચે સમાએલાં ક વસ્તુતઃ વર્ષમાં એકજવાર કરવાના છે કે એકથી અધિકવાર તેને નિર્ણય આપણું પિતાની કલ્પનાથી નહીં કરતાં મૂળ ગ્રંથકાર શ્રીમામ્ રત્નશેખરસૂરિજીના સુસ્પષ્ટ કથનમાંથીજ મેળવવાને પ્રયત્ન કરીશું– Page #51 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ પા પચમ પ્રકાશના પ્રારંભમાં ૧૩ મી ગાથાની પૂર્ણાહૂતિ એ પછી શ્રીમાન્ રત્નશેખરસૂરિ મહારાજ કહે છે. કે— “ प्रतिवर्ष वर्षे वर्षे जघन्यतोऽप्येकैकवारं x x x विशेष धर्मकृत्यानि यथाशक्ति श्राद्धेन विधेयानीति शेषः " અહીંઆ અપક્ષોવિના શે અર્થ કરવા એ વિજયધર્મસૂરિ કદાચ અ તરમાં સમજવા છતાં મ્હાર નહીં મૂકી શકે. શ્રાદ્ધવિધિના ર્ડા સ્પષ્ટ વાણીમાં કહે છે કે “ શ્રાવકે દરવર્ષે જધન્યથી-એછામાં ઓછુ એક એક વાર પણ (૧) ચતુર્વિધ શ્રીસ’ઘની પૂજા, (૨) સાધી વાત્સલ્ય, (૩)તીર્થયાત્રા-થયાત્રા-અષ્ટાન્તુિકીયાત્રા,. (૪) જીનમંદિરને વિષે સ્નાત્ર મહેસ્રવ, (પ) માળા પહેરવી,. ઈંદ્રમાળા વિગેરે પહેરવી, પહેરામણી કરવી, ધેંતિયાં વિગેરે આપવાં, તથા દ્રવ્યની ઉચ્છામણી કરવા પૂર્વક આરતી ઉતારવી વિગેરે ધર્મકૃત્યો કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, (૬) મહાપૂજા,. (૭) રાત્રિને વિષે ધર્મજાગરિકા, (૮) શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા, (૯) અનેક પ્રકારનાં ઉજમણાં, (૧૦) જીનશાસનની. પ્રભાવના, (૧૧) આાલેયણાં; એટલાં ધમકાર્યો યથાશક્તિ કરવાં, ” અર્થત આ ૧૧ મૃત્યુ એવાં છે, કે જે વર્ષમાં પ્રત્યેક શ્રાવકપુત્રે ઓછામાં આાં એકવાર તે અવશ્યમેવ કરવાં જોઈએ. માત્ર એકજ વાર એ ધર્મમૂલ્યે કરવાં અને એકથી વધુવાર ન થઈ શકે એવા અર્થ ખેંચવા એ મૂળ કર્તાને અન્યાય. આપા ખરાખર છે. “તમારે શ્રાળકે વર્ષમાં છેવટ એકવાર તે અમુક ધર્મકુ કરવાંજ જોઇએ અને એ રીતે શ્રાવક તરીકેના જન્મ સાર્થક કરવા જોઇએ,” એવા કેંઈ સુનિ–મહાશજ ઉપદેશ આપે તે તેના અર્થ એવા તે કદાપિ નજ થાય કે વર્ષમાં માત્ર એક વાર તેવાં ધર્મકૃત્યો કરીને શ્રાવકે નિશ્ચિતપણે બેસી રહેવાનું છે! ઘાસ વાઢવાની બાધા લેનાર અર્થગ્યાએ જેવી રીતે ઘાસ વાઢવાને બદલે. ઘાસને મૂળમાંથી ચુંટી કાઢવાની છુટ પેાતાની • Page #52 -------------------------------------------------------------------------- ________________ પર સ–લાઈટ અદ્દભૂત પ્રતિભાના બળે ઉપજાવી કાઢી હતી, તેવી રીતે ઉક્ત ધર્મક વર્ષમાં વધારે વાર નહીં કરતાં કેવળ એકજવાર કરવાનાં છે એ છુટકારાને માર્ગ શોધી કહાડે એ ભયંકર બુદ્ધિવૈભવવાળાઓથીજ બની શકે. આયણ, શાસનપ્રભાવના, શ્રુતજ્ઞાનની પૂજા, દેવદ્રવ્યની વૃદ્ધિ, તીર્થયાત્રા વિગેરે કુ એવાં છે કે જે વર્ષમાં એકવાર તે શુ, સેંકડો વાર કરવામાં આવે તે પણ ભવ્યાત્માને અસંતેષ જ રહ્યા કરે, અગીઆર ધર્મ ની નામાવલી સમાપ્ત કરી શ્રીરત્નશેખરસૂરિજી સંઘપૂજાના અધિકારમાં કહે છે કે – “વઢવમોજીનપાત્રxxશ્રીyભ્યો ” અર્થત બહુમાનપૂર્વક વસ્ત્ર, કબળ, પૂંછનક, સૂત્ર, ઉન, પાત્રો, પાણીના કૂબડા, વગેરે પાત્ર, દાંડે, દાંડી, વિગેરે ગુરૂમહારાજને વહેરાવવાં.” આ ધર્મકૃત્ય જે શ્રાવકે વર્ષમાં એક જ વાર કરે તે સાધુ-સાધ્વીઓની વસ્ત્ર, કંબળાદિના અભાવે શી સ્થિતિ થાય તે વિચારવાનું છે. વસ્તુતઃ વર્ષમાં એકવાર એટલુંજ કરવું અને પછી આડે આંક વાળી દે એવું કશું વિ. ધાન તેમાં જોવામાં નથી આવતું, શું વિજયધર્મસૂરિ વર્ષમાં એકથી અધિકવાર તીર્થયાત્રા, પ્રભાવના, સ્વધર્મીવાત્સલ્ય કરનાર ભાવિકને તેમ કરતાં અટકાવી એમ કહી શકશે કે-“મહાનુભાવી વર્ષમાં બે વાર તીર્થયાત્રા કરી તમે જીનપ્રભુની આજ્ઞાને લેપ કર્યો છે તે માટે તમારે પ્રાયશ્ચિત્ત લેવું પડશે?” તેમણે વર્ષમાં એકથી અધિકવાર ઘર્મકૃત્ય કરતાં કંઈ શ્રાવકને નથી જોયા? જે પિતાના જીવન દરમીઆન એકથી વધારે વાર એક ભવ્યાત્માને ધર્મ કરતે જે હોય અને એ ધર્મકૃત્યે થતાં નિહાળી પ્રમોદભાવ અનુભવે છેતે તેઓ “ઉપરના પાઠમાં જે કૃત્ય બતાવવામાં આવ્યા છે તે વાર્ષિક Page #53 -------------------------------------------------------------------------- ________________ સ-લાટ. પ કૃત્ય છે—નહીં કે દૈનિક. ’” એ પ્રકારની પોતાની ભૂલભરેલી વ ચનાવતી શી રીતે સુધારવા માગે છે તેની હાલ તુરતમાં પ્રતી-ક્ષા કરી આગળ વધીશું, શ્રાવિધિકાર “ જઘન્યથી પ્રતિ વર્ષે એક એક વાર ( ઉક્ત ધર્મકૃત્ય ) કરવાં.” એમ કહીને વાતને એટલેથીજ ૫ડતી નથી મૂકતાં. શ્રીમાન્ વિજયધર્મસૂરિ વાર્ષિકકૃત્યાના જેવા અર્થ કરે છે તેવા અર્થ ભૂલે ચૂકે પણુ કાઇ ન કરે એવી આશકાથી મૂળ ગ્રંથકાર પોતેજ વારાંતરે-પ્રકારાંતરે વિવિધ રૂપે અર્થસૂચન કરવાનું લક્ષમાં રાખે છે. આપણને આ પ્રસગે તે સૂચના બહુ ઉપયોગી થઇ પડશે " स्वपुत्रादिजन्मोत्सवे विवाहेऽन्यस्मिन्नपि प्रकरणे साधर्मिकाणां निमंत्रणं विशिष्टभोजनतांबूलवस्त्राभरणादिदानमापनिमग्नानां च स्वधनव्ययेनाप्युद्धरणं " પોતાના પુત્ર વિગેરેના જન્મન્સ, વિવાહું વિગેરે હાય, તા સાધી ભાઇઓને નિમ’ત્રણ કરવું અને ઉત્તમ લેાજન, તાંબૂલ, વજ્ર, આભરણુ, ઈત્યાદિ આપવુ, કદાચ તે સ્વધીભાઈ ક્રાઈ વખતે અહુ મુશ્કેલીમાં આવી પડે તે ગાંઠનુ* ધન ખર્ચીને પણ તેમને આકૃતમાંથી ઉગારવા.” શ્રાદ્ધવિધિકારના, વર્ષહ્યના મથાળા નીચે આવેલા, આ સંઘપૂજા પ્રકરણના વાક્યના અમલ જો વર્ષમાં એકજવા૨ ક૨વાનું સા કાઈ મનમાં રાખે તો દીનદર અને સહાયને પાત્ર એવા સ્વધમી ભાઈઓની શી સ્થિતિ થાય ? " मंत्री वस्तुपालादीनां तु प्रतिचातुर्मासिकं सर्वगच्छसंघाचविधानादि श्रूयते भूयस्तरवित्तव्ययादि च " (શ્રાદ્ધવિધિ પાતુ ૧૬૧) “ વસ્તુપાલ મત્રી આદિએ દરેક ચા Page #54 -------------------------------------------------------------------------- ________________ થ૪ સર્ચ–લાઈટ: તુમાસમાં (ફાગુન, આષાઢ, અને કાર્તિકમાં) સર્વ ગ૭ અને - સંઘની પૂજા વિગેરે કરેલી અને તેમાં પુષ્કળ દ્રવ્ય વાપરેલુ એવું સાંભળવામાં આવે છે. વર્ષથમાં ચાતુર્માસિક ધર્મય પણ મૂળ શાસ્ત્રકારને સંમાન્ય છે એમ કહેવાની હવે જરૂર રહેતી નથી, थिरापद्रे श्रीश्रीमालआभूः संघपतिः षष्ट्यधिकत्रिशती साधर्मिकान् स्वतुल्यांश्चक्रे " (શ્રાદ્ધવિધિ પૃષ્ઠ ૧૬૩) આ ઉલ્લેખ પણ વર્ષકૃત્યના મથાળ નીચે જ છે. તેને અર્થ એ છે કે “થીરાપમાં શ્રીમાલ વશેદભવ આભૂ નામના સંઘપતિએ હંમેશા એક એક ગૃહસ્થને પિતાના સમાન (સંપત્તિવાન) બનાવીને એક વર્ષમાં ૩૬૦. સવામીવચ્છલ કર્યા હતાં” અર્થાત્, ૩૬૦ સાધર્મિક ભાઈઓની ઉન્નતિ કરી હતી. મૂળ કથા આપવાથી બહુ વિસ્તાર થઈ જાય તેમ હોવાથી કથાને નિષ્કર્ષ આપીને જ અમારે સતિષ ૫કડવે પડે છે. હવે જે સાધર્મયાત્સલ્ય, વર્ષમાં કેવળ એક જવાર કરવાગ્ય-વર્ષકૃત્ય હોય તે જ એક શ્રાવકની ઉન્નતિ સાધવી એ શુ અવિવેકભર્યું ન ગણાય? પરંતુ નહીં. શ્રાદ્ધવિધિકારને એ આશય મુદ્દલ નથી કે વર્ષકૃત્યના મથાળા નીચેના ધર્મક વર્ષમાં એકજવાર કરવા જોઈએ. તે તે ગૈરવની સાથે એટલે સુધી કહે છે જે ધર્મકૃત્ય વર્ષમાં ઓછામાં ઓછું એક વાર પ્રત્યેક શ્રાવકે કરવું જ જોઈએ. તે ધર્મકૃત્ય પ્રતિદિન કરીએક એક દિવસે એક એક અવકને સંપત્તિવાન બનાવી, ૩૬ આવકની વર્ષ દરમીઆન ઉન્નતિ સાધી આભૂ નામના સંઘ પતિએ શ્રી સંઘની રહેતી. અનુપમ પૂજા-સેવા બજાવી હતી. “स्नात्रमहोऽपि +++ प्रौढविस्तारेण प्रसह गर्वसु वा कर्तुमशक्तेनापि प्रतिवर्षकैकः कार्य: Page #55 -------------------------------------------------------------------------- ________________ સર્ય–લાઈટ: (શ્રાદ્ધવિધિ પત્ર ૧૬૫) અતિ સ્પષ્ટ અને ગંભીર વાણીમાં, જાણે કે ડિડિમનાદપૂર્વક કહેતા હોય તેમ શ્રાદ્ધવિધિકાર, શ્રીમાન્ વિજયધર્મસૂરિજીની મુખ્ય ભ્રાંતિને દૂર કરવા કહે છે કે સ્નાત્રોત્સવ : ૯ % આદિ ઢવિસ્તારથી દરાજ કે પર્વ દિવસે કરવાને અશક્ત હોય તે તેણે વર્ષમાં એક વખત તે જરૂર કરવાં.” ___" तथा श्रुतज्ञानस्य पुस्तकादिस्थस्य कर्पूरादिना पूजामात्रं सर्वदापि मुकरं प्रशस्तवस्त्रादिभिर्विशेषपूजा तु प्रतिमासं शुक्लपंचम्यां श्रावकस्य कर्तु युज्यते, तथाप्यशक्तो जघन्यसोऽपि सा प्रतिवर्षमेकैकवारं कार्या, (શ્રાદ્ધવિધિ પાનું ૧૬૬) શ્રુતજ્ઞાનપૂજાના અધિકારમાં શ્રીરત્નશેખરસૂરિજી કહે છે કે-“તથા પુસ્તકમાં રહેલા શ્રુતજ્ઞાનની આરાસ આદિથી પૂજા તે માત્ર દરરે જ કરી શકાય છે, સુંદર વસ્ત્રાદિકથી વિશેષ પૂજા તે દરમાસે શુકલપંચમીના દિવસે આવકે કરવી ગ્ય છે, તેમ છતાં પણ એવી શકિત ન હોય તે જઘન્યથી વર્ષમાં એકવાર તે કરવી જ.” આ ઉપરાંત બીજા સંખ્યાબંધ પ્રમાણે શ્રાદ્ધવિધિમાંથી મળી શકે તેમ છે. પરંતુ અમને લાગે છે કે હવે વધુ પ્રમાણે કે પુરાવાઓની જરર નથી. માત્ર મથાળું વાંચીને જ શ્રીમાન વિધર્મસૂરિ વર્ષયના ભ્રમમાં પડી ગયા હશે તે ગ્રંથને પૂર્વીપરને સંબંધ-પ્રકાશ તેમને યોગ્ય સમજુતી લાવવામાં બહુ મદદગાર થશે એવી આશા રાખીએ છીએ. અમે ઉપર શ્રીમાન્ વિજયધર્મસૂરિ ના બોલીની સાથે ઉપર્યુક્ત પાઠને કોઈ સંબંધ નથી, કારણ કે તે કૃત્યે વાર્ષિકકૃત્ય છે-નહીં કે દૈનિક.” એ કથનના ઉત્તરમાં કહી ચુક્યા છીએ કે-દૈનિકકૃત્યેની સાથે જ એલી કે ચઢાવાને સંબંધ હોય અને વર્ષકૃત્યને માટે તેવું Page #56 -------------------------------------------------------------------------- ________________ સર્ય-લાઈટ કશું ન હોય એ અર્થ કે જે શ્રી વિજ્યધર્મસૂરિજીએ કાલે છે તેનું આંતર–રહસ્ય અમે સમજી શક્યા નથી. ક્ષણભર માની લઈએ કે-દૈનિકકૃત્ય હોય ત્યાંજ બેલી કે ચઢાવો સંભવે. પરંતુ તેજ વખતે અમે કહીએ છીએ કે ઉપરનાં પ્રાયઃ ઘણુંખરાં કયે કેવળ વર્ષકત્યની શ્રેણીમાંજ નથી આવી શકતાં. તેમાં દૈનિક તથા પર્વકૃત્યને પણ સમાવેશ થઈ જાય છે. શ્રી-માન વિજયધર્મસૂરિએ ઉભી કરેલી આ ગુંચવણ કે જે તેમને પિતાનેજ ગુંચવનારી થઈ પડી છે તે ઉકેલવાની તસ્દી લેશે? બેલીને સંબંધ એ દૈનિકોની સાથે જ છે એવા ભા સૂચન કરવા શ્રીમાન વિધર્મસૂરિ કયા વિશિષ્ટ હેતુથી હાર પડ્યા હશે તેની કલ્પના કરી લેવા સિવાય આપણે પાસે બીજો ઉપાય નથી. આપણે કલ્પી લઈએ કે કઈ દેરાસરમાં રેજ આરતી-પૂજાદિને માટે કલેશ થતો હોય અને એ કલેશની નિવૃત્તિ અર્થે બેલી કે ઉછામણી કરવાનું નિર્ધાર્યું હોય, અને શ્રી વિજયધર્મસૂરિએ એ દશ્ય પિતાના ચર્મચક્ષુથી નિહા હોય તે કોણ જાણે! અમારી જાણમાં એ કઈ પ્રસંગ આવ્યું નથી. ઉલટુ કેટલીકવાર ઘણેખરે સ્થળે-ન્હાનાં ન્હાનાં ગામડાઓમાં આરતી ઉતારનાર કે પૂજા કરનાર ભાવિક શ્રાદ્ધના પણ સાંસા હોય છે. પૂજા-આરતીનું કામ એકલા ગેટીનેજ ગમે તેમ કરીને ઉકેલી નાંખવાનું હોય છે. હવે પૂજાઆરતી ઉતારનારને જ જ્યાં પ્રાયઃ અભાવ રહ્યા કરતે હેય ત્યાં બેલી બેલવા કે ઉછામણું કરવા કેણુ શા માટે બહાર આવે? રાજ કરતાં પર્વના દિવસોમાં જનસમાજને ઉત્સાહ વિશેષ વેગથી બહાર આવે છે. બેલી કે ઉછામણી માટે પ્રસંગ પણ એજ ઉપયોગી થઈ પડે છે. આવા સર્વસામાન્ય અનુભવ સામે પડી એલી”ને દૈનિક ધર્મકત્યની સાથે જ દેવી એ કાં તે વિચારકની ખામી અથવા તે લેખકની અલપઝતાને લીધેજ બની શકે. Page #57 -------------------------------------------------------------------------- ________________ લાઇટ પહ આવી શાસ્ત્રવિહિત, સુવિહિતાચતિ અને પ્રામાણિક છે, એ વિષય અમે ચી ગયા. હવે ખેલીના પ્રધાનહતુ ચા હોવા જોઇએ ?, એ પ્રશ્ન આપણી સ’મુખ ઉપસ્થિત થાય છે. શ્રીમાન્ વિજયધર્મસૂરિ દેવદ્રવ્યની આવકને સાધારણખાતામાં લઈ જવાની પ્રરૂપણા કરે ત્યારે કુદરતી રીતેજ તેમની સામે એવા પ્રશ્ન આવે કે જે આરતી-પૂજાદિની ખેતીની આવકને સાધારણ ખાતામાં લઇ જશે. તા પછી દેવદ્રવ્યની વૃદ્ધિ શી રીતે થશે? આ પ્રશ્નના ઉત્તર આપતાં તેમને માથું ખજવાળવું પડે! કંઇ નવું તૃતીય* શેાધવું પડે! શ્રીમાની પત્રિકાએ તેમની એ સ્થિતિના ચિતાર આપી રહી છે! ખેતીના પ્રધાનહેતુ સમજાવવા માટે, અતે તે મને ઉપજાવી લેવું પડે છે કે “ ક્લેશનિવૃત્તિ” એ ખેાલીના રીયાના મુખ્ય હેતુ છે. અહીં કલ્પનાશક્તિએ શ્રીમાન્ વિ જયધર્મસૂરિને કઇક યારી આપી હોય તેમ જણાય છે. અમારે et સ્વીકારવુ જોઇએ કે એ કથન અત્યારના જમાનામાં કદાચિત્ કાઈ સ્થળે કોઈ મશે ખધખેસતુ થાય, પરંતુ મૂળ શાસ્ત્રકારના એવા અભિપ્રાય હાય એમ સ ંભવતુ નથી. ક્લેશનિવૃત્તિ એજ ખેતીના મુખ્ય હેતુ છે અથવા હાવા જોઇએ એમ કહેવું તે કેવળ કલ્પનાજન્ય છે, એક અપેક્ષાને એકાંતે વળગી રહેવા જેવું છે. વર્ષાઋતુમાં વાદળ ઘેરાય અને પૃથ્વી ઉપર પાણી ૫રવા લાગે ત્યારે પ્રાકૃત મનુષ્યા વરસાદના હેતુની વિચિત્ર ન્યા “એલી” ના પ્રધાન હેતુ-શું ફ્લેશનિવૃત્તિ ખ્યાએ પાતાની મતિ અનુસાર કરે એ સવિત છે. ક્રાઇ કહે કે વરસાદના હેતુ માત્ર નદી-નાળાં પાણીથી ઉભરાવી દેવાં એટલેાજ હાવા જોઇએ. કાઇ કહે કે વરસાદના અંતરંગ હતુ તા શિષ્મથી સતખ્ત થયેલાં પશુ-પ્રાણીઓ અને મનુષ્યને શાંતિ આપવા પૂરતાજ હવા જોઇએ. મુદ્ધિમાન મનુષ્ય વિચારી શકે Page #58 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ, કે એ કલ્પનામાં સત્યા હશે પણ યથાર્થમાં તે તે સર્વ ગાણ હેતુઓ છે. પૃથ્વીના રસ-કસમાં વૃદ્ધિ કરી જગને નવજીવન પુરું પાડવું એજ વરસાદને મુખ્ય ઉદ્દેશ હો જોઈએ. તેવીજ રીતે કલેશનિવૃત્તિ એ કદાચ કોઈ સ્થળે, આ કાળે, કિંચિદંશે ગણ હેતુની ગરજ સારે, પરંતુ એટલાજ ઉપરથી તેને મુખ્ય ઉદ્દેશ માની લે એ પાખંડ છે. ફ્લેશનિવૃત્તિને પ્રધાન હેતુ માનવામાં આવે તે જૈન સંઘે અથવા શ્રાવકેમાં પૂજા-આરતી માટે હમેશાં કહેશે થતાં હોવા જોઈએ અથવા થાય છે એમ એક રીતે કબૂલવું પડે. અમે એટલી બધી હદે જવાને તૈયાર નથી. દેરાસરે કે ઉપાશ્રયમાં વાતવાતમાં ક્લેશ થતાં હેય અને બરાબર એ જ વખતે બેલી રૂપી લશ્કરી સત્તાવાળાઓ હાજર થઈ લેશેને દબાવી દેતા હોય એમ અમે માનવાને તૈયાર નથી. શ્રીમાન વિજયથર્મસૂરિ કહે છે કે “ હ ધની નિર્ધન ઉપર આક્રમણ ન કરે એજ બોલીના રીવાજને મુખ્ય હેતુ છે.” આ વિચાર-પરંપરા અમને નિર્દોષ નથી લાગતી. તેમના પિતાના દષ્ટિબિંદુથી નિરખીએ તે ઉલટું એમજ કહેવું પડે કે ધની નિર્ધન ઉપર આક્રમણ કરે એજ બોલીના રીવાજને મુખ્ય હેતુ છે. કારણ કે બેલી વખતે હમેશાં ધનિક પુરૂજ દ્રવ્યની ઉછામણીમાં ફાવી જાય છે એમ કેણ નથી જાણતું ? તે પછી એમ શી રીતે કહેવાય કે “ધની નિર્ધન ઉપર આક્રમણ ન કરે” એજ બોલીને મુખ્ય હેતુ છે જેજોઈએ! ખરી રીતે આરતી-પૂજા આદિમાં આક્રમણ કે કલેશ જેવું કંઈ કલ્પી લેવું એ વધારે પડતી ઉતાવળ છે. એ પ્રસંગો એવાં છે કે જ્યાં આક્રમણ કે કલેશ જેવા શબ્દોને ઉલ્લેખ પણ અસહ્ય થઈ પડે. દ્રવ્યપૂજામાં દ્રવ્યની બહુલતાવાળાને જયમાળ વરે અને ભાવપૂજામાં ભાવની વિશુદ્ધિવાળે વિજય મેળવે એમાં ક્લેશ કે આક્રમણને અવકાશજ કયાં રહે છે? શ્રીમાન વિજયધર્મસૂરિ પિતાની પરસ્પર વિરૂદ્ધતાવાળી આ વિ . Page #59 -------------------------------------------------------------------------- ________________ સર્ચલાઈટ: ચાર-પરંપરા ફરીથી એકવાર તપાસી જશે તે તેમને તેમાં સુધારે કરવાને અવકાશ મળી શકશે. " હવે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે જે લેશનિવૃત્તિ એ બેલીને | મુખ્ય ઉદ્દેશ નથી તે પછી બેલીને ઉ બોલીને મુખ્ય દેશ વસ્તુતઃ શે હવે જોઈએ? શાસ્ત્રીય ઉદેશ પ્રમાણે એ વિષે કંઈ પ્રકાશ નાંખી શકે દેવદ્રવ્યવૃદ્ધિ, તેમ છે? આ પ્રશ્નના ઉત્તર મેળવવાને જ આપણે પ્રયત્ન કરીશું. પુનરૂક્તિના - ષથી બચવા માટે હીરપ્રશ્નોત્તરવાળે તે પાઠ કે જ્યાં પ્રતિક્રમણતિની બેલીને અસુવિહિતાચરિત છતાં ચિત્યાદિના નિર્વાહને માટે આવશ્યક ગણવામાં આવી છે તે એકવાર પુનઃ સ્મરણમાં લાવવાની ભલામણ કરીશું. બલીની આવક ચિત્યાદિના નિવાહને માટે અર્થાત દેવદ્રવ્યની અભિવૃદ્ધિ અર્થે જ હેવી જોઈએ, એવે શ્રીમાન્ હીરવિજયસૂરિને આંતરિક અભિપ્રાય છે અન્યાન્ય શાસ્ત્રીય પ્રમાણે પણ જોઇએ તેટલા મળી શકે છે. આપણે તેમાંના માત્ર થોડાજ જોઈ લઈશુંतथा देवद्रव्यदचर्थ. प्रतिवर्ष मालोद्घट्टनं कार्य । | (શ્રાદ્ધવિધિ પાનું ૧૬૬). માલેદ્દઘાટન વિગેરે બલી પૂર્વકજ થાય છે એ વાત આગળ ચર્ચાઈ ગઈ છે. બોલીને મુખ્ય ઉદેશ સમજવામાં “દેવદ્રવ્યવૃધ્યર્થ” એ અખે અહીં ઉપયોગી થશે. શ્રીમાન રત્ન-. શેખરસૂરિજી પણ બેલીને દેવદ્રવ્યની વૃદ્ધિ અર્થે અમદ આપે છે એમ આપણે નિર્જન્તપણે જોઈ શકીએ છીએ. । यदाच येन यावता मालापरिधापनादि कृतं तदा ताब.. દેવાર દ્ર વાર્તા (શ્રાદ્ધવિધિ પાનું ૭૮), દ્રવ્યાસસતિકા પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ સરલાદ. જ કથનને પુષ્ટિ આપે છે. (જુઓ દ્વરાસતતિકા પા ૧૩) અથાત જ્યારે જેટલી બેલીથી માળા વિગેરે લીધી હોય ત્યારે તે સર્વ દ્રવ્ય દેવદિવ્યજ થાય છે. तथा देवद्रव्यवृध्ध्यर्थं प्रतिवर्ष ऐन्द्रि अन्या वा माला यथाशक्ति ग्राह्या एवं नवीनभूषणचन्द्रोदयादियथाशक्ति मोच्यं (ધર્મસંગ્રહ પાનું ૨૪૫) દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દરવર્ષે ઈ માળા અથવા બીજી કઈ માળા શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી તેવીજ રીતે નવીન અલકારે તથા ચંદરવા પણ સ્વશક્તિ અgસાર મૂકવાં. મંત્રીશ્વર પેથડશાહે પદ ધડી સોનું બેલી ઈન્દ્રમાળા - હણ કરી હતી એ વાત પ્રસ્તુત લેખમાં “સુકૃતસાગર” અને “ઉપદેશસક્તતી”ને આધારે અમો અગાઉ જણાવી ગયા છીએ. કથામાં એવા પ્રકારનું કહેવામાં આવ્યું છે કે એટલું સુવર્ણ મંત્રીશ્વર તુરતમાં જ ભરપાઈ કરી શકે તેમ નહોતું. તેથી તેણે તેનું લેવા સાંઢણુઓ રવાના કરી અને ત્યાં સુધી દેવદ્રવ્યમાં આપવાનું સુવર્ણ ન આવી પહોંચે ત્યાં સુધી તેણે ચારે પ્રકારના આહારત્યાગને અભિગ્રહ કર્યો. છેવટ બીજા ઉપવાસ દરમીઆન સાંઢ@એ સુવર્ણના ભાર સાથે આવી પહોંચી અને तत्कालं तोलयित्वास, ददौ देवस्य कांचनम् । चक्रे चतुर्विधाहारक्षपणे च क्रियापरः ॥ શુભ ક્રિયામાં તત્પર એવા તે મત્રીએ તત્કાળ દેવનું જ્યાંચન તળીને આપી દીધું, ત્યારબાદ છઠ્ઠનું પારણું કીધું.” કથાવાદને અહીં કેટલે અંશે પ્રમાણિક ગણવે એવી શંકા ઉઠશે. અમે વિધિવાદ કરતાં કથાવાદ ઉપર વધુ ભાર મૂકવા માંચવા તે આગ્રહ પણ નથી કરતા. પણ આદેય તે માનીયે જ છીએ, અર્થ તુ એક વાત તે ચેકસજ છે કે આપણી Page #61 -------------------------------------------------------------------------- ________________ સલાઈટ, કથાઓ હંમેશા વિધિવાદને કિવા ચક્કસ સિદ્ધાન્તને પરિણસ્ટ કરવા માટે જ હોય છે, કથાના ઐતિહાસિક કિવા કલ્પિત નાયકે મોટે ભાગે ચેકસિ ધર્મનીતિ યા આચારનેજ અનુસરતા હોય છે. મંત્રીવર પેથડશાહના જીવનચરિત્ર દ્વારા કથાકાર આ પ્રસંગે એટલું જ સૂચવવા માગે છે કે પૂજા-આરતી તથા માલાપરિધાપનાદિ પ્રસંગે જે ઉચ્છમણની આવક થાય તે દેવદ્રવ્યમાં જ જાય અને જેમ બને તેમ તે ઉછામણીનું દ્રવ્ય શ્રાવકોએ તુરતમાંજ ભરપાઈ કરી દેવું જોઈએ કથાના બાહ્યસવરૂપ તથા વિવિધ કળાવિધારેને વળગી નહીં રહેતાં કથાને આંતરભાવ સમજી લે એજ સુજ્ઞ વાચકેની વિચક્ષણતા છે. બોલીને હેતુ કલેશનિવૃત્તિને હોય કે દેવદ્રવ્યની અભિવૃ - દ્ધિને હાય, શાસ્ત્રમાં લીનું વિધાન હોય ગુમડાની ઉપર કે નિષેધ હેય-ગમે તે હેય. આપણે શ્રી વિસ્ફટક! વિજયધર્મસૂરિના એક મુદ્દા ઉપર મધ્યસ્થ તાથી વિચાર ચલાવવાની હદ આવી પહેમ્યા છીએતેઓ એમ જણાવવા માગે છે કે “ દેવદ્રવ્યની વ્યવસ્થા ગામેગામ અસ્તવ્યસ્ત પણે થતી હોવાથી દેવદ્રવ્યની આવક ફેરવી નાંખવી જોઈએ. “ અર્થાત્ વસ્ત્રમાં મેલ તથા જુ વિ શેર ભરાઈ રહેતા હોવાથી મનુષ્યમાત્ર અને પરિત્યાગ કરી દેજેઇએ. ભેજનથી ઘણીવાર ઘણાઓને અજીર્ણ થતું હોવાથી મનુષ્ય માત્રે ભજનને સર્વથા ત્યાગ કરી દેવું જોઈએ. વ્યાપારમાં કેટલીએ કવાર મોટું નુકશાન થતું હોવાથી વેપારને તિલાંજલી આપી બેસી રહેવું જોઈએ. દેવદ્રવ્યની વ્યવસ્થા સમિચીનપણે ન થતી હોય તે તે માટે યથાશક્તિ ઉપદેશ, પુરૂષાર્થ કે પ્રબન્ધ કરે એ એક વાત છે, જ્યારે દેવદ્રવ્ય તરફ સર્વથા ઉપેક્ષા કરવી એ બીજી વાત છે. દેવદ્રવ્યના ભક્ષણથી દુર્ગતિ થાય છે, દરિદ્રતા પ્રાપ્ત થાય છે અને ધીબીજને નાશ થાય છે એવા યથાર્થ ભયે હદયમાં પિષવા છતાં તેની વ્યવસ્થા જેવી જોઈએ તેવી Page #62 -------------------------------------------------------------------------- ________________ સર્ચ લાઈટ રાખવામાં નથી આવતી તે પછી સાધારણખાતાનું દ્રવ્ય કે જેની વ્યવસ્થા શ્રાવક સમુદાયના વિચાર ઉપર રહે છે. તેની વ્યવસ્થા ખબરજ કરવામાં આવશે એવી ખાત્રી શ્રી વિજયધર્મસૂરિ શક રીતે આપી શકશે? દેવદ્રવ્યની અવ્યવસ્થા રૂપી જે ગુમડું જેન-. સમાજના દેહ ઉપર. જેવાય છે તે ગુમડું મટાડવા માટે દેવદ્રવ્યને સાધારણ દ્રવ્યનું રૂપ આપી ભયંકર વિષ્ણુટક પેદા કરવું એ વેદનાને શાંત કરવાને વિહિતમાર્ગ છે કે વેદના વધારનારૂં ઉંટવૈદું છે તે કરૂણાબુદ્ધિથી વિચારવાનું છે. જે દેવદ્રવ્ય બીજા ચિત્યાદિના જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં વાપરી શકાય તેમ છે. અને જે દેવદ્રવ્ય એ રીતે વાપરવાને ઉપદેશ પણ મહેટા, મહેક આચાર્ય આપી રહ્યા છે, એટલું જ નહીં પણ જીર્ણોદ્ધાશનિા કાર્યકર્તાઓ. ઘણજ, આજીજીપૂર્વક માગણી કરવા છતાં, દેવદ્રની સારી આવક ધરાવનારા દેરાસરના વહીવટદાર ઉદા-. ૨તા બતાવતા અસહાય છેતે પછી તે દેવદ્રવ્યવે. સાધારણમાં ફેરવી નાખી વહીવટદારે એવી ઉદારતા કરવા તૈયાર થશે. એમ, શ્રીમાન વિજધર્મસૂરિ. કયા પ્રકારના ન્યાયને અનુસરીને કહેવા તત્પર થયા છે તે સમજાતું નથી. સહેજ ઉંડા ઉતરીને જોઈશું તે જણાશે કે દેવદ્રવ્યની આવક તેડી નાંખવાથી દેવદ્રવ્યની આવક તેડી નાંખવાનું દૂષણ તે વહેરી લેવું જ પડશે. અને એટલું છતાંયે બીજા બધા ખાતાના ઉદ્ધારની મુરાદ અદ્ધર. જ રહી જશે! શ્રીમાન વિજયધર્મસૂરિજી સાધારણ ખાતાના સદ્વ્યય માટે: વિશ્વાસ ધરાવતા હોય અને છાતી ઉપર હાથ મુકી એવી ખાત્રી. જનસમાજને આપી શક્તા હોય તે પછી દેવદ્રવ્યની આવકને રૂપાંતરિત કરવા કરતા શા માટે સાધારણ દ્રવ્યની વૃદ્ધિ પાછળ, જ પિતાનું સર્વ બળ, નથી ખર્ચતા ? શાસ્ત્રકારે કેની ઉપર. કંઈ એવી ફરજ નથી નાંખી કે “તમારે આરતી આદિની બેલીમાં આટલું દ્રવ્ય તે અવશ્યમેવ બોલવું જ જોઈએ.” સાધા Page #63 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ, શ્ખાતામાં દ્રવ્ય આપવાથી કઈ લાભ નથી એમ પણ નથી કહ્યું. શ્રી વિજયધર્મસૂરિ જેવાઓને માટે રાજમાર્ગ તા એજ ગણાય કે તેઓ જનસમૂહને કેળવે, સાધારણુદ્રવ્યની આવશ્યકતા તથા ઉપયોગિતા વધારે સારા રૂપમાં સમજાવે, તેના સદ્દવ્યયને માટે ખાત્રી આપે અને એ રીતે, ખરેખરજ જો તેમણે જમાના - 'ળખ્યા હાય તા, જમાનાની સેવા બજાવે!, એમ કહેવામાં આવે છે કે સમાજના ઘણાખરા-મ્હોટા ભાગ એ ઉપદેશ સ્વીકારવાન ને તૈયાર નથી. જનસમાજ જે લાભ દેવદ્રવ્યવૃદ્ધિથી માને છે તેટલા લાલ તે બીજા ક્ષેત્રામાં માનતા નથી. તેા પછી એટલુ તેા નક્કોજ થયુ` કે જૈનસમાજ દેવદ્રવ્યવૃદ્ધિથી થતા લાભને અંતઃકરણપૂર્વક પરમલાલ સમજે છે. આવી સ્થિતિમાં જનસમાજે જે નાણાં પરમલાભ મેળવવા માટે આપ્યા હોય અથવા આપે તે નાણાં તેમની ધારણા કરતાં, સરખામણીએ હુલકા એવા અન્ય ખાતામાં વપરાવવા એ શું સમાજના એક પ્રકારના વિન શ્વાસઘાત નહીં ગણાય? સર્વ મનુષ્યની ભાવના અને ધારણા એકસરખી ન હોય. દેવદ્રવ્ય માતે નાણાં આપનારાઓની ભાવના સામે થઈ કઈ પણ પ્રકારના સુધારો કરાવવા તૈયાર થવુ" એ શું મળાત્કારે પેાતાની ભાવનાને માનવવાની–અનુસરવાની ફરજ પાડવા અંરાખર નથી લાગતુ? સમાજ એવો આપખુદી સામે અવાજ ઉઠાવે તા તેથી કુદ્ધ થવાને બદલે આવેગને ३५. કરવા એજ વધારે વ્યાજખી ગણાય. કાઇ કાઈ સ્થળે, દેવદ્રવ્ય તરફ અસાધારણ પક્ષપાત કે માહ ધરાવનારા અમને ચીતરવામાં આવ્યાં છે. પક્ષપાત કે મેહ કાને કહેવાય તેની વ્યાખ્યા તેમજ મીમાંસા કરવી એ અમારી કર્ત્તવ્યસીમાની મ્હારનું કામ છે. સામાન્ય દૃષ્ટિએ એટલુ' જોઈ શકાય છે કે જ્યાં પક્ષપાત, મેહ કે આગઢ હાય છે ત્યાં તે પક્ષપાતાદિ દોષો બીજાનું જીરૂ તાકીને પક્ષપાત કે માહ ક્યાં છે? Page #64 -------------------------------------------------------------------------- ________________ - સલાટ, પણ પોતાના અભિલાષા સેતેશે છે. અમે જે સાધારણાદિ દ્રવ્યને છેક તેડી પાડી દેવદ્રવ્યવૃદ્ધિના અભિલાષ બતાવ્યા હોય તે અમે પક્ષપાતબુદ્ધિવાળા કે મેહિત ગણાઈએ. અમે કઈ પણ ક્ષેત્રને સૂકવી નાખી દેવદ્રવ્યના ક્ષેત્રને પલ્લવિત કરવાને આગ્રહ વથી દર્શાવ્યું. બહિસ્ક એ આગ્રહ અમને ઈષ્ટ પણ નથી. કારણ કે અમે એમ દઢપણે માનીએ છીએ કે, સંસાર-વ્યવહારમાં જેવી રીતે બીજાનું બુરું તાકવાથી પિતાને સ્વાર્થ અતિ કત્સિત બની જાય છે તેવી રીતે બીજા ખાતાની વૃદ્ધિને અટકાવી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ પણ અનુચિત બની જાય છે. શાસ્ત્રકાર ખુલ્લેખુલ્લું કહે છે કે – जिणवर आणारहियं वदारतावि केवि जीणदव्वं ।.. યુતિ મરણ પૂરા પદે રન્નાઈ છે અર્થાત્ “જીવરની આજ્ઞાથી વિરૂદ્ધપણે જેઓ દેવદ્રવ્યની વૃદ્ધિ કરે તેવા અજ્ઞાન અને મૂઢ અને ભવસમુદ્રમાં ડુબી જાય છે. મતલબ કે ગમે તેવા અનુચિત સાધને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ ઈચ્છવા ચગ્ય નથી. દાખલા તરીકે કસાઈને મચ્છીમા. રને, દારૂ વેચનારને કે એવાજ બીજા હલકા ધંધા કરનારાઓને દેવદ્રવ્ય વ્યાજે ધીરી દેવદ્રવ્યની વૃદ્ધિ ચાહવી એ પણ અવિધિજ કહેવાય. અમે એવી અવિધિયુક્ત દેવદ્રવ્યવૃદ્ધિ ચાહતા નથી. હ- વે દેવદ્રવ્યની સીધી વિહિત આવકને લુલી બનાવી દઈ સાધાર ખાતાની અભિવૃદ્ધિ ઈચ્છનારને મેહ કે પક્ષપાતબુદ્ધિવાળા ગણવા કે નહીં તે એક અવાંતર પ્રશ્ન જ છે. અમને પક્ષપાતી ચીતરવામાં આવ્યા છે એટલાજ માટે અમે સામા પક્ષને એવું વિપણ લગાડવા ઉદ્યક્ત થયા છીએ એમ કેટલાકને આ ઉપરથી લાગશે. પરંતુ પક્ષપાત અને મેહના કાર્ય વિષે જે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે તેને વિચાર કરવાથી જણાશે કે અમે તે વિશોષણ લગાડવામાં મર્યાદાની બહાર નથી ગયા. જે લેકે દેવદ્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ | સર્ચ-લાઈટ) વ્યની આવકને ધકકે પહોંચાડી સાધારણદ્રવ્યને પરિપુષ્ટ બનાવવા માંગતા હોય તેમને તેમનું પિતાનું વિશેષણ પાછું આપવુિં એ કઈ ગુન્હ ન ગણાય. નિષ્ફળ બનેલું સુદર્શન જેવી રીતે પિતાના છોડનાર તરફ પાછું ફરે તેવી જ રીતે આ વ્યર્થ બનેલું વિશેષણરૂપી સુદર્શન પણ તેના મૂળ પ્રવર્તક તરફ જાય એમાં કંઈક અદભૂતતા હશે પણ ખિન્નતા પામવા જેવું તે કઈજ નથી. છતાં ધાસ કે અમે મહિતમતિવાળા કિંવા અપાતી બની ગયા છીએ. અમારી મતિમાં એ મેહ અથવા પક્ષપાત શી રીતે ઉદભવ્યો? ઉપદેશપદ, સંધપ્રકરણ, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દર્શનશુદ્ધિ, ઉપદેશપ્રાસાદ, સંબોધસપ્તતિકા, અને દ્રવ્યસત્તરી આદિ શાસ્ત્રકારે જેઓ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું વીર્યકર૫ણ સુધીનું મહટું ફળ બતાવે છે તેઓનાં કથને વાંચવાવિચારવા અને શ્રદ્ધાના પરિણામે એ મેહ ઉહ્ન હોય તે તેને માટે કોને જવાબદાર ગણી શકાય? શ્રીમાન વિજયધર્મસૂરિ અથવા તે એ વિષયમાં તેમના પગલે ચાલનારાએ ઉક્ત શાસ્ત્રકારેને પક્ષપાતવાળા અથવા મહવાળા કહેવાની હિ. મત કરી શકશે? ઉપર કહા તે પૂન્ય પૂર્વાચાર્યોના ઉચિત છેથનને એક બાજુએ રહેવા દઈ શ્રીમાન વિજયધર્મસૂરિની માફક દેવદ્રવ્યની આવકને લુલી-પાંગળી બનાવી દઈ સાધારણુંખાતાનાં સ્તવને. ગાયા કરીએ તાજ અમે નિષ્પક્ષપાત અથવા મધ્યસ્થ જણાઈએ એમ શું તેઓ ઠસાવવા માગે છે? દેવદ્રવ્યનું લક્ષણ કિવા તેની આવકમાં હાનિ કરનારને માટે જે એમ કહેવામાં આવ્યું છે કે- आयाणं जो उभंजइ पडिवमधणं न देइ देवस्स।.. नस्संत समुवेक्खइ सोवि हु परिभमइ संसारे । Page #66 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ અર્થાત્ દેવદ્રવ્યની આવકને જે ભાંગે, ધર્મનિમિત્તે આ પવાનું કબૂલવા છતાં તે કબૂલેલું દેવદ્રવ્ય ન આપે અને બીજાને દેવદ્રવ્યના નાશ કરતા જોવા છતાં ઉપેક્ષા કરે તે ત્રણે જણ સ‘સારમાં પરિભ્રમણ કરે. ” તે સાંભળવા તથા શ્રÇા છતાં નિષ્પક્ષપાત્ત અને જમાનાના જાણકાર તરીકેની નામના મેળવવા અમારે ઉક્ત સર્વ શાસ્ત્રકારાના અનાદર કરવા એમ છુ. તેઓ કહેવા માગે છે. અમને ગમે તેટલા પક્ષપાતી કે આગ્રહી ચિતરવામાં આવે, અમે તેની બહુ દરકાર રાખતા નથી. જે શાસ્ત્ર અમારૂં રક્ષણુ, કવચ અવલખન અને દુર્ભેદ્ય દુર્ગ છે તે રી પાસે–અમારી તરફેણમાં છે એ સતેષ કાઈ લુ'ટી શકે તેમ નથી. શાસ્ત્રીય પ્રમાણાના અવલંબનમાં અમારા જે સતષ રહેછે તેને વ્યર્થ વિશેષણા લેશ પણ હાનિ પહોંચાડવાને સમ મેં નથી. અમા આ પ્રસગના લાભ લેવા કાઈ મહાનુભાવ અમારી સામે એવા આક્ષેપ કરશે કે દેવદ્રવ્યની પુજી લાખા અને કરડીની થવા છતાં તેને વળગી રહેા છે એ શુ તમારા દુરાગ્રહ ન ગણાય? ” અમે કહીએ છીએ કે-ગુજરાત અને મારવાડના કેટલાક ભાગેામાં આપણાં ચૈત્યેની જે શૈાચનિય સ્થિતિ થઈ પડી છે તેના દેવદ્રવ્ય વડે જીર્ણોદ્ધાર કરાવવાને બદલે દેવદ્રવ્ય ' ... ની આવકને સાધારણખાતામાં લઈ જવાના જે આગ્રહ દર્શાવા છે તે શું તમારા સદાગ્રહ ગણાય? વિવાદને લંબાવવાની ખાતર કે પોષવાની ખાતર અમે આ પ્રતિપ્રશ્ન નથી ગાઠવ્યેા. શાંતદૃષ્ટિથી નિરાગ્રહપણે તપાસવામાં આવે તેા સ્પષ્ટ જણાઇ આવે તેમ છે કે હાલ જે દેવદ્રવ્યની પુજી છે તેનાં જોખમ અને જરૂરીઆતનાં પ્રમાણમાં કઇ રીતે તે વધારે પડતી નથી. અલબત્ત, દેશના વહીવટદારાએ તેના જીર્ણોદ્ધારાદિ કાર્યો પાછળ ઉચિત પ્રકારે વ્યય કરવા જોઇએ. ચૈત્યાની સ્થિતિનું અવલોકન કરનારાઓ કહે છે કે, મારવાડ-મેવાડ આદિ પ્રદેશમાં આપણા Page #67 -------------------------------------------------------------------------- ________________ સર્ચલાઈટ. પ્રાચિન ભવ્યતમ મંદિર પણ એવી ખંડીએર સ્થિતિમાં આવી પડ્યાં છે કે જે તેને ઉદ્ધાર હાથ ધરવામાં આવે તે જે દેવદ્રવ્યને આજકાલ અતિશક્તિવાળાં વાકથી વધારે પતું રૂપ આપવામાં આવે છે તે બધું દ્રવ્ય ખર્ચવા છતાં બીજા દ્રવ્યની અપેક્ષા રહી જાય. આવી પરિસ્થિતિમાં દેવદ્રવ્યની સુવિહિત આવકને-દેવદ્રવ્યની વૃદ્ધિને અટકાવી દેવી અને ગયાગાંઠ્યા વ્યવસ્થાપકેની ઉપેક્ષાને આગળ આણું બાળજીવને શંકાશીલ સ્થિતિમાં મૂકી દેવા એ શું વ્યાજબી ગણાય? આજકાલ ઘણેખરે સ્થળે પૂરતા દેવદ્રવ્યના અભાવે મંદિરે તાળા લાગ્યાના અને કપાળ પર ચાંલ્લે ભૂસી નાંખી સ્થાનકવાસી સંપ્રદાયમાં ભળી ગયાનાં વર્ણને વર્તમાનપત્રમાં ઉદ્વિગ્નચિત્તે વાંચીએ છીએ. દેવદ્રવ્યની ચાલું આવકને અટકાવી દેવાથી અને મંદમંદપણે જે ચોદ્ધાર થઈ રહ્યો છે તેને ગુંગળાવી નાંખવાથી ભવિષ્યમાં શાસનની, કેવી કફોડી સ્થિતિ થાય તે વિચારવાનું કામ અમે વાચકવર્ગને માટેજ રહેવા દઈએ છીએ. રેગ્ય, સ્થાનકે ચિત્યની અવિદ્યમાનતામાં અથવા તે જીર્ણોદ્ધાર પૂરતા દેવદ્રવ્યના અભાવમાં શ્રી જૈનસંઘ તથા શાસનની કેવી. કઢંગી સ્થિતિ થાય તેને વિચાર કરતાં પણ અમને કંપારી છૂટે છે. સાધારણખાતામાં દ્રવ્યની વિશેષ આવશ્યકતા જણાતી હોય તે તે માટે ઉચિત પ્રબંધ કરવાની મજબૂત ભલામણ આગળનાં પૃથ્યમાં અમે કહી ચૂક્યા છીએ. જમણવાર, લગ્ન કે જન્મત્સવ જેવા પ્રસંગે. લાગા નાખવાથી સાધારણ દ્રવ્યની વૃદ્ધિ થતી હોય તે તેમ કર. વામાં કઈ પણ પ્રકારને વાંધો નથી. એમ પણ અમે આગળ સૂચવી ગયા છીએ. સાધારણખાતું સીદાતુ હોય તે તેને માટે સુંદર વ્યવસ્થા કરે, પણ એક ખાતું સદાય એટલા માટે બીજા ખાતાએ સીદાવું જ જોઈએ એવી સ્થિતિ ઉભી ન કરો. સાધાર રણની સાથે દેવદ્રવ્યને પણ સીદાતુ બનાવવું અને નિષ્પક્ષપા Page #68 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ તતા બતાવવા શાસ્ત્રીય પ્રમાણેની અવગણના કરવી એ ખરેખર અમને અસહ્ય લાગે છે. - દેવદ્રવ્યની અસ્થવા અટકાવવા માટે શાસકારોએ વિવિધ મર્યાદાઓ અને અકુશ મૂકવામાં બાકી વહાણુમાં છિદ્ર પા- નથી રાખી. તેઓ માનવપ્રકૃતિને લક્ષમાં હવાને પ્રયતન રાખી એવા સખ્ત નિયમ બાંધી ગયા છે - કે એ નિયમોમાં લેશમાત્ર પણ છિદ્ર પાહવું એ આપણી નૈકાને સમુદ્રના તળીએ લઈ જવા બરાબર છે. શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથમાં એમ પ્રકટપણે કહેવામાં આવ્યું છે કે "चैत्यशाला प्रणालायागतजलायपि च स्वकार्ये किमपि न વ્યાપા-” તેમજ “રેવતી એવા વાચજો, क्रियते, नाणकं न परीक्ष्यते, देवदीपादीपः स्वकार्ये न क्रियते-" મતલબ કે-“દેરામાં થઈને આવતું વરસાદનું પાણી લેવું, દેરામાં કરેલા દીવાની તિથી સાંસારિક કાર્યો કરવાં, તેમજ એ દેવદીપથી બીજો-ઘરને દ કર એ પણ દુર્ગતિને આમંત્રણ આપવા જેવું છે.” આવી ચેકસ કરેલી મર્યાદાને ઉલ્લંઘવાને પ્રયત્ન કરે એ પ્રારંભમાં નિર્જીવ લાગે પરંતુ પરિણામમાં બહુ ભયંકર થઈ પડે એમાં શક નથી. શ્રીમાન વિજયધર્મસૂરિ કહે છે કે-“હું કાંઈ તમારૂં દેવદ્રવ્યવૃદ્ધિ રૂપી વહાણ ડુબાવી દેવા નથી માંગતે હું તે તેમાં એક નાનું સરખું છિદ્ધ પાડીને જ સંતેષ લેવા ઈચ્છું છું.” અમે કહીએ છીએ કે ભલે તમારે હેતુ વહાણને ડુબાડવાને નહીં હોય, તમે એક લ્હાના સરખા છિદ્ર દ્વારાજ સતેષ માનવાના હશે પરંતુ છનશાસન રૂપી નૈકાને માટે તે છિદ્ર પણ ભયંકરજ નિવડે. જીનમૂર્તિ નિમિત્તે થતી આવકને સાધારણખાતે ખેચી જવાને ઉપદેશ કરે એ જનશાસનની મર્યાદામાં પાયમાલીને પ્રવેશવા એક છિદ્ર પાડવા સમાન છે એમ કહેવાની જરૂર નથી. દેવદ્રવ્યને સવ૫ ઉપ Page #69 -------------------------------------------------------------------------- ________________ સ-લાઇટ ગ પણ ચેત્યાદિ સિવાયના અન્ય કાઈ કાર્યમાં ન થવા જોઈએ એમ શાસ્ત્રકારો પુનઃ પુનઃ ભાર મૂકીને જણાવે છે. શ્રાદ્ધતિષિમાં વેદાન્ત-વચનની સાક્ષીપૂર્વક કહેવામાં આવ્યુ' છે કે प्रभास्वं ब्रह्महत्या व दरिद्रस्य च यत् धनं । गुरुपत्नी देवद्रव्यं स्वर्गस्थमपि पातयेत् ॥ વળી, स्वल्पोपजीवनमात्रेऽपि मात्राधिकं दारुणविपाकं विज्ञाय विवेकीभिर्देव ज्ञानसाधारणद्रव्याणां स्वल्पोऽप्युपभोगः सर्वथाવિનાયક “ અર્થાત્ ચાઠા પણ ઉપજીવનને માટે મહાદીશુ વિાક આપનારૂ" જાણીને વિવેકીજને એ દેબ, કમા અને સાષાણુદ્રવ્યને લેશ પણ ઉપયેગ પરિહરવા ચેગ્ય છે. ” આ ઉપરથી જણાશે કે મૂર્ત્તિ નિમિત્તે કિંવા પૂજા કે બેહીને અંગે આવતુ' દેવદ્રવ્ય સાધારણખાતામાં લઈ જવું એ કાઈ પણ રીતે માદરવાયાગ્ય કે અનુમોદાયેગ્ય નથી. સાધારદ્રવ્ય અને તેના ઉપયાગ વિષે અમે આગળ જતાં વધુ વિવેચન કરનાના હાવાથી આ પ્રસંગે તે વિષે ચૈન સેવવુ એજ ઉચિત ગણાય. શ્રીમાન્ વિજયધર્મસૂરિ કેટલાક ગમાના દૃષ્ટાંતે તે પશુ અસત્ય આપી એમ કહેવા માગે છે કે શું સેંકડા મનુષ્ય, દેવદ્રવ્યની આવકને ભાંગનારા હોય તે તે બધા સ‘સારમાં પરિભ્રમણ કરનારા છે એમ મનાય ? '' સખ્યાની બહુલતા હોય ત્યાં પુણ્ય અથવા ધર્મજ હોય એમ તે કઇ વિચિત્ર ન્યાયશૈલીથી સિદ્ધ કરવા માગે છે તે સમજવુ અમારે માટે મુશ્કેલ થઇ પડે છે. ડિડસાદિમાં આખા જગતની પ્રવૃત્તિ હોય તેથી તે પ્રવૃત્તિ નિર્દોષ ગ ણાય એમ શું તેએ કહી શકશે? દેવદ્રવ્ય ભક્ષણ કરવારા તથા ખીજા એવા કુકમ કરનારા મ્હોટી સખ્યામાં હાય તેથી શ તેમને પરમ સજ્જત અથવા પરમ ધાર્મીકની પક્તિમાં મુકી શકશે? દેવદ્રવ્યની આવકને સાધારણખાતા જેવા અન્ય ખાતા Page #70 -------------------------------------------------------------------------- ________________ સર્ચ-લાઈટ માં ખેંચી જનારા જેટલા મનુષ્ય નીકળે તેના કરતાં દેવદ્રવ્ય ખાતું સર્વસ્વ પચાવી બેસનારાઓની બહોળી સંખ્યા નીકળે એથી દેવદ્રવ્ય ખાઈ જનારાઓ વધુ પ્રામાણિક અથવા માનનીય ગણાય એમ કહી શકાય ખરૂં? શ્રીમાન હરિભદ્રસૂરિજી કહે, देवाइ दव्यंभख्खणः तप्परा तह उमग्गपख्खकरा: साहुजणाण पाओसकारिणं मा भणह. संघ.-. દેવદ્રવ્ય આદિનું ભક્ષણ કરવામાં તત્પર તથા ઉન્માર્ગ અને ઉન્માર્ગના પક્ષકારોને પક્ષ કરનાર, તેમજ સુસાધુજન . પર દ્વેષ કરનાર વર્ગને આ સંઘ છે. એમ કદાપિ ન કહેવું.” અર્થત દેવદ્રવ્યને ખાનારા પણ કદાચ ઘણા હેય તથાપિ તેઓ ને શાસ્ત્રકાર નિર્દૂષણ માનતા નથી. જે દૂષણ છે તે તે ગમે તેટલી મહેટી સંખ્યામાં કે સત્તામાં પણ દૂષણજ રહે છે. પરંતુ એ દૂષણને ભૂષણુના રૂપમાં રજુ કરવા માટે એક નવી યુક્તિ શોધી કહાડવામાં આવી છે. શાસ્ત્રીય વાક્યને સહેજ ટેકે મળી જાય તે પછી દુષણના સ્વરૂપમાં આકાશ-જમીનને તફાવત પડી જાય, એમ ધારી શાસ્ત્રના કેટલાક શબ્દ ટાંકવામાં આવ્યા છે. આ શબ્દ વસ્તુસ્વરૂપને ઉલટાવી નાંખતા હોવાથી વિસ્તારમયની ચિંતા રાખવા છતાં અમે તે નીચે રજુ કરી તેનું સંશોધન કરવાને લેભ કાબુમાં રાખી શક્તા નથી.' ..जीपवयणबुट्टिकर फ्भावगं नाणदंसणमुणा". ઈત્યાદિ પંક્તિઓને આગળ લાવી અમને પૂછવ્વામાં આવે છે કે આ ગામમાં દેવદ્રવ્યનું વિશેષણ જણાસ્તા, દેવદ્રવ્યને ઉપચિગ કેઈ પણ જ્ઞાન, દર્શન તથા ચાગ્નિની વૃદ્ધિને માટે તથા સાસનને માટે કરવાનું શાસ્ત્રકાર જણાવે છે. તે પછી આરતી આદિની બેલીનું દ્રવ્ય સાધારણખાતે કચ્યા સિવાયજ તેમાંથી Page #71 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ કેઇપણ જ્ઞાનાદિ કાર્ય શા માટે ન કરી શકાય?” દેવદ્રવ્યથી જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિની વૃદ્ધિ તથા જનશાસનની પ્રભાવને શાસ્ત્રકારેને કેવી રીતે અભિષ્ટ તથા અભિપ્રેત છે તે આ પ્રસંગે આપણે સમજવું જોઈએ. ઉક્ત શંકાનું સમાધાન અમે અમારી પિતાની સ્વતંત્ર લેખિનીથી નહીં કરતાં મૂળ આચાર્યપ્રવરના શબ્દ દ્વારા જ કરીશું તે તે વધારે વજનદાર ગણાશે. ઉપર્યુક્ત ગાથાની ટીકા અમે નીચે ઉધૂત કરીએ છીએ. તે પરથી અમારી સામે જે પ્રશ્ન લાવવામાં આવે છે તેનું સમાધાન વાચક–સમાજ સ્વયમેવ કરી શકશે. દર્શનશુદ્ધિની ટીકામાં શ્રીમાન દેવભદ્રાચાર્ય બહુજ સુંદર રીતે નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે– . "जीनप्रवचनमाईत शासनं, तस्य वृद्धिकरं तत्संतानाsव्यवच्छित्तिहेतुतया तथा प्रभावकं-दीपकं ज्ञानदर्शनगुणानामुलक्षणत्वाचारित्रगुणानां च, न खलु जीनप्रवचनवृदिर्जीनवेश्मचिरहेण भवति न च तद् द्रव्यव्यतिरेकेण प्रतिदिनं प्रतिजागरयितुं, जीर्ण विशीणं वा पुनरुद्धर्नु पार्यते तथा तेन पूजामहोत्सवादिषु श्रावके क्रियमाणेषु ज्ञानदर्शनचारित्रगुणाश्च दीप्येते, यस्मादज्ञानीनोप्यहो तत्त्वानुगामिनी बुद्धिरेतेषामित्यु'पद्व्हयंतः क्रमेण ज्ञानदर्शनचारित्रगुणलाभभाजो भवंतीति ॥" જીનેશ્વરના શાસનની વૃદ્ધિ કરનારું, અર્થત મહાવીરની શાસન-પરંપરાને સાચવી રાખનારૂં તેમજ જ્ઞાન-દર્શનાદિ ગુણેનું પ્રભાવક અને ઉપલક્ષણથી ચારિત્રગુણનું પ્રભાવક એવું દેવદ્રવ્ય છે. કારણ કે જનમદિર સિવાય જીનશાસનની પ્રભાવના થઈ શ કતી નથી, અને દેવદ્રવ્ય વિના જીનમંદિર નિરંતર પ્રકાશવાન ? હેતું નથી. આવા કારણેથી તે જીનદ્રવ્ય વડે શ્રાવકે પૂજામહેસૂવાદિ કરે ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્રગુણની ઉદીપના થાય, આ ઉદ્દીપનાને જોઈ અજ્ઞાનીઓની બુદ્ધિ પણ Page #72 -------------------------------------------------------------------------- ________________ સ–લાઈટ, તિરે અનુસરનારી બને છે અને તેથી તેઓ જનશાસનની શસા કથ્થાની સાથે પરંપરાએ જ્ઞાન-દર્શન-ચારિત્રગુણના પાત્ર તે (અજ્ઞાનીઓ) બને છે.” દેવદ્રવ્યની વૃદ્ધિ અને તેને યથાર્થ ઉપગ એજ વસ્તુતઃ જ્ઞાન-દર્શન અને ચારિત્રગુણની પ્રભાવનામાં હેતુભૂત થાય છે એમ પુનઃ કહેવાની અમને જરૂર રહેતી નથી. વિસ્તારમયથી એ વિષેના વધુ પ્રમાણે અમે રહેવા દઇએ છીએ. એલી શાય છે અને આરતી-પૂજાદિની આવક દેવદ્રવ્ય વૃદ્ધિને માટેજ છે એ બે મહત્વના મુદાશ્રી સઘ-તેની સ. એ ચાલુ ચર્ચાને અગે શાસ્ત્રીય દષ્ટિએ આતા અને સાધા. પણે તપાસી ગયા. ત્રીજે યુ આપણે ત રણદ્રવ્યનું પાસવાને છે તે એ છે કે-“આરતી-પૂ- રૂપ. જાદિથી થતી દેવદ્રવ્યની આવક સાધારણ ' ખાતામાં લઈ જવાની શ્રી સંઘને સત્તા છે કે કેમ?” શ્રીસંધ ભગવાન તીર્થકર મહારાજાઓને પણ પૂજન્ય હોવાથી તે ઘણજ ઉંચી સ્થિતિ ધરાવે છે તે નિ સંશય છે. એટલું છતાં શ્રીસંઘ પિતાની સત્તાથી તે આવકને ફેરવી શકે કે કેમ એ આપણે વિચારવાનું છે. જે શ્રીસંઘને તેવી સત્તા હોય તો પછી હવે પણ તે આવકને સાધારણખાતે કેમ ના લઈ જઈ શકે? અને જો એવી સત્તા ન હોય તે તેની આવકના સાધનમાં ફેશ્કાર કિંવા ન્યૂનાયિકપણું કરી શકે કે કેમ? એ પણનેના ઉત્તર મેળવવા પ્રયત્ન કરીશું. ' પરંતુ તે પહેલાં સાધારણદ્રવ્ય અને શ્રીસંઘનું સ્વરૂપ અને અમે તપાસવું પડશે. એકી સાથે બન્નેના સ્વરૂપ તથા લક્ષણો આપવાથી ગુંચવાડે ઉભે થાય એ ભય રહે છે. એટલા માટે સો પહેલાં સાધારણદ્રવ્યનું સ્વરૂપ તપાસી શ્રીસંઘનું લક્ષણ અને સત્તાના પ્રશ્ન ઉપર આવશે તો તે વધારે સરળ થઈ પડશે * * * * * * Page #73 -------------------------------------------------------------------------- ________________ સર્ચ-લા. સાધારણનું વરૂપ ઉપદેશપદ, દર્શનશુદ્ધિ, શ્રાદ્ધ હિનકૃત્ય, શ્રાવિધિ, ધર્મસંગ્રહ તથા ઉપદેશસણતિકામાં આ પ્રમાણે બેતાવવામાં આવ્યું છે. સાધારણનું સ્વરૂપ साधारणं चैलपुस्तकापगतश्रादादिसमुदरणयोग्यं, ऋहिमच्छावकमीलितं (ધસંગ્રહ છે. साधारणं च जीर्णचैत्योद्धारादिनिमित्तकत्रमीलितं सप्तक्षेत्रोपयोगी वा (દશમશુદ્ધિ). - साधारणं च द्रव्यं तथाविधव्यसनप्राप्तौ शेषद्रव्यांतराभावे जीनभवनजीनर्विवचतुर्विधश्रमणसंघजीनागमलेखनादिषु धर्मकललेषु सौदत्य यहुपष्टवकल्पमानीयते - (શ્રીઉપદેશપદ).. साधारणं चैत्य पुस्तकापगतश्रावकादिसमुद्धरणयोग्यं ऋद्धिमच्छामकहतसमुगकरूपं - " (શ્રાદ્ધદિનકૃત્ય). નિષ્કર્ષ–“તેવા પ્રકારના કણ અથવા આપત્તિના સમયતે વિષે નિહ કરવાને બીજું કંઈ પણ દ્રવ્ય ન હોય અને છતામદિર, ઇનબિસ્મ, ચતુર્વિધ સંઘ, જીનાગમલેખન ઈત્યાદિ ધર્મકાર્ય સાતાં હોય ત્યારે ઉપગમાં આવનારૂં એવું જે દ્રવ્ય શ્રીમોએ એકત્ર થઈ એકઠું કર્યું હોય તે સાધારણદ્રવ્ય કવાય. ઉક્ત પ્રમાણે ઉપરથી વાચકે સમજી શકે તેમ છે કે શ્રીમોએ એકત્ર થઈ જે દ્રવ્ય છદ્ધાર માટે, શ્રાવકેને આ પતિના સમયમાં સાથ આપા માટે તથા પુરતાવાર વિગે Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સર્ચ–લાઈટ, ને માટે એકઠું કરેલું હોય તેને જ સાધારણુદ્રવ્ય કહી શકાય. દેરાસરની કે દેવદ્રવ્યની આવકને સાધારણખાતામાં લઈ જઈ શકાય એવે તેને બીલકુલ અર્થ નથી થઈ શકતે. શ્રાદ્ધવિધિ તથા ધર્મસંગ્રહના આધારે જે એમ કહેવામાં આવે છે કે“શ્રાવકે બીજા ખાતામાં ધનને ખર્ચ નહીં કરતાં મુખ્યત્વે સાધારણખાતામાં જ ખર્ચવું.” તેને એક દલીલની ખાતર વ્યાજબી માની લઈએ તે પણ તેથી દેવભક્તિ નિમિત્તની-દેવપૂજાદિ ની બોલીની આવકને સાધારણ ખાતામાં લઈ જવી એમ નથી કરતું. ચક્કસ રકમ દેવદ્રવ્યના સ્વરૂપમાં ન આવે ત્યાં સુધી તેને ઉપયોગ સ્વતંત્રપણે થઈ શકે. પરંતુ દેવદ્રવ્ય બનેલી રકમને સાધારણનું રૂપ આપવું એ કેઈની સ્વતંત્રતાને વિષય નથી, દ્રવ્ય ખર્ચનાર મનુષ્ય બીજા ખાતામાં નહીં ખર્ચતાં સાધારણને પ્રધાનપદ આપે અને તેમાં પિતાના દ્રવ્યને સદુપયોગ કરે તે તેને માટે કઈ વાંધો ન લઈ શકે. વળી સાધારણુદ્રવ્ય શ્રાવકે ભક્ષી જશે એવા વારંવાર અપાતા આક્ષેપ ઉપર પણ અમે વજન નથી મુકી શકતા. કારણ કે સાધારણુદ્રવ્ય શ્રાવક પિતાની મરજી મુજબ ન વાપરી શકે–શ્રીસંઘની સત્તા એ વિષયમાં પણ મર્યાદિત છે. ધીમે ધીમે આપણે એ વિષય ઉપર આવીશું. આ પણે પ્રશ્ન અત્યારે મુખ્યત્વે સાધારણખાતામાંજ દ્રવ્ય ખર્ચવું કે કેમ એ સંબંધી છે, એ ન ભૂલવું જોઈએ. - દ્રવ્ય ખર્ચનાર મનુષ્ય પોતાના દ્રવ્ય માટે સ્વતંત્ર હોય છે. તેની ઈચ્છા હોય તે તે દેવભક્તિ નિમિત્તે ખર્ચ અથવા *અન્ય ગમે તે ખાતામાં ખર્ચે. દ્રવ્ય ખર્ચવા ઈચ્છનાર મનુષ્યના હાથ કેઈ શાસ્ત્રકારે બાંધી લીધા નથી. તેની સ્વતંત્રતા લુંટી લેવાને અદ્યાપિ પર્યન્ત કેઈએ પ્રયત્ન કર્યો નથી. હા, એટલી વાત તે ચોક્કસ છે કે દેવભક્તિ નિમિત્તે આરતી-પૂજાદિની બોલી બોલવી અને પછી તે બેલીનું દ્રવ્ય સાધારણખાતે ઉપ4 જવાની અનિયંત્રિત સત્તા કઈ શાસ્ત્રકારે હજી સુધી કેઈને Page #75 -------------------------------------------------------------------------- ________________ સંચ–લાઈટ, ૭પ નથી આપી. શ્રીમાન વિધર્મસૂરિ પણ કબૂલ કરે છે કે દેવદ્રવ્ય બીજા કોઈ પણ ખાતામાં કામ આવી શકે નહીં. તેમના શેદે આ પ્રમાણે છે-“દેવદ્રવ્યના નામે ગમે તેટલે માટે ખજાને ભરેલ હશે, પરંતુ દુષ્કાળના ભિષણ સમયમાં ભૂખમરાથી પીડાતા માણસને તેમાંથી એક કેડી પણ સીધી રીતે કામમાં આવી શકવાની નથી, અને તેમ કરવાને કે પશુ આ સ્તિક સલાહ નહીં આપે.” અર્થાત્ જે દેવદ્રવ્ય છે તે સંઘની સત્તાથી કે આપનારની સ્વતંત્રતાથી દેવ સિવાયના બીજા કઈ પણ ખાતામાં વાપરી શકાય નહીં એમ કહેવાને તેમને હેતુ છે. એટલું છતાં દેવની ભક્તિ નિમિત્તે-દેવદ્રવ્યની વૃદ્ધિને માટે શાઆધારે બેલાતી બેલીનું દ્રવ્ય બીજા સાધારણક્ષેત્રમાં લઈ જવામાં યુક્તિ કયાં છુપાએલી છે તે અમે સમજી શકતા નથી. “દ્રવ્ય ખર્ચનારે મુખ્યત્વે સાધારણ ખાતામાં જ ખરચવું જોઈએ.” એમ શ્રી વિજયધર્મસૂરિ શ્રાદ્ધવિધિ તથા ધર્મસંગ્રહના પ્રમાણે પૂર્વક પ્રતિપાદન કરી રહ્યા છે. વાત ખરી છે, પણ તેમણે તે વાત એવા વિપરીત આકારમાં રજુ કરી છે કે એક શાસ્ત્રવિશારદને માટે તે તે કઈ રીતે સંતવ્ય ન ગણાય, મુશરા ઘર્ષઘા સાધારણ પર થિ મુખ્યત્વે કરીને સાધારણ ખાતામાં જ ધર્મવ્યય કરવે એની સામે, અમારો વાંધો નથી. અમારે વધે તે રજુ કરવાની પદ્ધતિ સામે છે. શ્રી વિજયધર્મસૂરિજીએ સાધારણખાતામાં જ ધર્મવ્યયનું પ્રતિપદન કરતાં પહેલાં આખું પ્રકરણ દષ્ટિ તળેથી પસાર કરી દેવું જોઈતું હતું. એ ઉપદેશ ક્યા પ્રકરણને અંગે કરવામાં આવ્યું છે અને વસ્તુતઃ ત્યાં કયે અધિકાર ચાલી રહ્યો છે. તે પ્રથમ સમજાવવું જોઈતું હતું. તેઓ જાણી જોઈને પ્રકરણને સંદર્ભ પાવવા માગે છે કે ઉપરીયા અવલોકનના પ્રતાપે તેઓ અર્થને તે અનર્થ કરી રહ્યા છે. તે તે એક કેવળી ભગવાન જ જાણે છે Page #76 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ) ખરી હકીકત એવા પ્રકારની છે કે ધર્મસાહ અને શ્રાવિધિમાં, સાત ક્ષેત્રમાં ધન કેવી રીતે વાપરવું એ વિષેને અધિકાર આવે છે. (જુઓ શ્રાદ્ધવિધિ પાને ૭૩ થી ૮૧ સુધી અને ધર્મસંગ્રહ પાને ૧૬૬ થી ૧૬૯ સુધી.) સાત ક્ષેત્રના અધિકાર જૂદા જૂદા જણાવ્યા પછી સાધારણક્ષેત્રના અધિકારમાં પ્રથમ સાધારણનું સવરૂપ બતાવ્યું છે, અને પછી આજકાલ જેવી રીતે શ્રીમંતના મરણ પ્રસંગે ધર્મદાની રકમે કહાડવામાં આવે છે, તે રીતે તે વખતે પણ ધર્મદાની રકમ કહાડવામાં આવતી હતી એ વાત ચાલે છે. તે પ્રસંગને અનુલક્ષીને જણાવવામાં આવ્યું છે કે “સુખ્યવૃત્તિઓ કરીને શ્રાવકે ધર્માદા રકમ કહારવી તે સાધારણખાતે જ કહાડવી.” આ વાત વધારે સ્કુટપણેઅવિકૃત રૂપે સમજાય એટલા માટે મૂળ ગ્રંથના, સંબંધને સૂચવનારા કેટલાંક વાક્યનું ભાષાંતર માત્રજ અહીં રજુ કરીએ છીએ કે આ “તેમજ માતાપિતા આદિ લેકની આયુષ્યની ફી ઘડી આવે ત્યારે જે તે પુણ્યને અર્થે દ્રવ્ય ખર્ચવાનું હોય તે મરનાર માણસ શુદ્ધિમાં છતે ગુરૂ તથા સાધર્મક વિગેરે સર્વ લેકની સમક્ષ મરનારને કહેવું કે તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખચશ; તેને તમે અનુદાન આપે. એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વ લેકો જાણે એવી રીતે ખરચવું.” આમ કરવાનું કારણ દર્શાવતાં શ્રાદ્ધવિધિકાર કહે છે કે “સૂખ્યવૃત્તિએ વિવેકી પુરૂષ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય સાધારણાજ રાખવું. કારણ કે તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દૂય યય કરી શકાય.” - જીજ્ઞાસુ સત્યશોધકે જોઈ શકશો કે દેવભૂતિ નિમિત્તે બીલકુલ ધનવ્યય નહીં કરતાં સાધારણખાતેજ સર્વથા વ્યય કરવાનું આ અધિકારમાં કિંચિત્ માત્ર સૂચન નથી. અવકાશ, શાંતિ અને ધૈર્યને અભાવ હોય તેવા સંગમાં ધર્મવ્યય સા Page #77 -------------------------------------------------------------------------- ________________ સ-લાખુંટ. ch ધારણખાતામાં કરવા એવા અત્ર હેતુ છે, વળી અહીં એ પશુ ધ્યાનમાં શખવાનુ` છે કે શાસ્ત્રકાર મુખ્યત્વે સાધારણખાતામાં ખર્ચવાનુ` કહે છે. પરન્તુ કાઇ અમુક ખાતાના નિષેધ કરી સાધારણુ ઉપર એકતરફી ભાર મૂકવામાં નથી આવ્યા. સાધારણખાતાનેજ પુષ્ટ બનાવવાના અને તે અંગે દેવદ્રવ્યને ઉપેક્ષાના અથવા નિષેધવાને શાસ્રકારના હેતુ હાંત તા, કબુલ કરેલી ધ્રુવની રકમ જે ન આપે તે સ`સામાં પરિભ્રમણુ કરે એમ શા માટે કહેત? દેવદ્રવ્યને સાધારણખાતામાં પલતવી ક્ષકાનું હાત તે મુખ્યત્વે દેવદ્રવ્યમાંજ ધર્મવ્યય કરવાનુ` શા માટે ન સૂચવતી એ ઉપરથી સ્પષ્ટપણે બેઈ શકાય તેમ છે કે ફાઇ પણ શાસ્ત્રમાં શ્રીમાન્ વિજયધર્મસૂરિની જેમ દેવદ્રવ્યખાતાની બાળકને તેડી પાડી અન્યખાતામાં લઈ જવાનું પ્રતિપાદન નથી જોવાતું. બીજા ક્ષેત્રમાં ઉડ્ડાસ પ્રમાણે પૃથક્ પૃથક્ રકમ શ્રાવફા આપે અને ધર્માદાની રકસ કહાડતી વખતે દેવદ્ધિ ક્ષેત્રના સ્પષ્ટ વિભાગ કરે ળથવા તે માધે ભારે મુખ્યત્વે સાધારણખાતે કહારે એમાં કાઈ જાતના વિવાદને અવકાશ નથી. અમે અત્યાર પહેલાં સાધારણખાતાની પુષ્ટિ વિષે ચગ્ય વિવેચન કરી ગયા છીએ. એટલે સાધારણખાતાની તરફેણમાં અહીં વધુ કઈ - લવું એ પિષ્ટપેષણ જેવું ગણાશે. હવે, આપણે શ્રીસંઘનુ લક્ષણ અને શ્રીધની સત્તા વિષે વિચાર ચલાવી આ પત્રિકાના ઉપસ દ્વાર આણુવાતા પ્રયત્ન કરીશું. દેવભક્તિ નિમિત્તે થતી દેવદ્રવ્યની આવકને શ્રીધ અન્ય કાઈ ખાતામાં લઈ જઈ શકે કે નહીં એ શ્રીસ ઘનું લક્ષણુ પ્રશ્નની મીમાંસા કરતાં પહેલાં શ્રીસલનુ લક્ષણુ તપાસવુ" અત્યાવશ્યક છે. સાધ પ્રકરણ તથા સાધસપ્તતિકામાં શ્રીસંધનુ લક્ષશુ આ પ્રમાણે છે— Page #78 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ निम्मलनाणपहाणो देसणजुत्तो चरित्तगुणवंतो। तित्थयराणाजुत्तो वुच्चइ एयारिसो संघो ॥ નિર્મળ જ્ઞાન કરીને પ્રધાન, દર્શનયુક્ત, ચારિત્ર ગુણવંત અને તીર્થંકરની આજ્ઞાને આરાધક એવા પ્રકારના સમુદાયને સંઘ કહેવાય છે. - આ ઉપરથી જણાશે કે શ્રીસંઘ પણ સ્વતંત્ર કિંવા - ચછ નથી, પરંતુ તે તીર્થંકરની આજ્ઞાને આધીન છે. હવે બે શ્રીસંધ વિધિનિષેધ અને મર્યાદાને ભંગ કરી, શાસ્ત્રજ્ઞાથી વિરૂદ્ધપણે દેવદ્રવ્યની આવકને સાધારણખાતે લઈ જાય તે શું તે શ્રીસંઘને શાસ્ત્રીય આજ્ઞાને આરાધક ગણી શકાય ? અને શ્રીસંઘ શાસ્ત્રાજ્ઞાની અવમાનના કરનાર હોય તે તેને સ. વનું ઉપનામ આપી શકાય ખરું. શ્રીમાન હરિભદ્રસૂરિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે रंगों साहू एगा य साहूणी साचों सड़ीयः । શાળાનુત્તો સંઘો gm લિંદા .. એકજ સાધુ અને એકજ સાથ્વી, એકજ શ્રાવક અને એકાર શ્રાવિકા જ તીર્થંકરની આજ્ઞાને આરાધક હોય તે તે શ્રી iધ કહેવાય. નહીંતર બાકીને ગમે તેટલે સમુદાય, અસ્થિસમતુલ્ય માન.” સંખ્યા ગમે તેટલી મહેટી હેય પણ શાસ્ત્રાજ્ઞાન, ભગ કરનાર છે તે તેને શ્રીસંઘનું સંબોધન ના ઘટી શકે. શ્રીમાન વિયધર્મસૂરિ એ વાતથી છેક અજાણ હોય, એમ માનવાને. કરણ નથી. તેઓ પોતાની પત્રિકામાં એક સ્થળે કહે છે કે શ્રીસંઘ પણ તે દેવદ્રવ્યને કેઈ, પણ પ્રસંગે બીજા ક્ષેત્રમાં ન વાપરી શકે. અર્થાત તેમના પિતાની માનીનતા પ્રમાણે પણ શ્રીસંઘની સત્તા દેવદ્રવ્યની ઉલટપાલ સ્થિતિ નથી કરી શકતી. તે પછી દેવની ભક્તિ નિમિત્તે બોલાતી આરતી Page #79 -------------------------------------------------------------------------- ________________ સ–લાઈટ, આદિની બેલીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં ન લઈ જતાં સાધારણખાતે લઈ જવાની સત્તા તે શી રીતે વાપરી શકે? શ્રી હરિભકસૂરિ પણ કહે છે કે – जीणदव्वलेसजणियं ठाणं जीणदव्वभोयणं सव्वं । साहूहिं चइयव्वं जइ तंमि वसिज पच्छित्तं ॥ - “અલ્પ પણ જીન દ્રવ્યથી બનાવેલું સ્થાન તથા જનદ્રવ્યથી આવેલું ભોજન એ સર્વને સાધુએ ત્યાગ કરે. જે જીનદ્રવ્યથી બનેલા સ્થાનમાં સાધુ નિવાસ કરે તે તેને અવશ્ય પ્રાયશ્ચિત લાગે. અર્થાત્ દેવદ્રવ્યની બાબતમાં સાધુ કે શ્રીસંઘની કેઈની સત્તા મુદ્દલ ચાલતી નથી. સાધારણ ખાતાની વ્યવસ્થામાં શ્રીસંઘ એટલે બધે નિયમાધીન નથી. પ્રચલિત ભાષામાં કહીએ તે શ્રીસંઘ દેવાદિ ક્ષેત્રનાં દ્રવ્ય અને તેની આવકના સંબંધમાં એક ટ્રસ્ટી શ્રીસંઘની સત્તા અથવા વ્યવસ્થાપક તરીકે જ કામ કરી શકે. * વ્યવસ્થાપક પિતાની ચોક્કસ હદ કે સીમાનું ઉલ્લંઘન કરે તે તેણે પોતાની સત્તાને સદુપયોગ કર્યો એમ ન કહી શકાય. સાધારણ ખાતાના સંબંધમાં પણું નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે પરંતુ તે નિયમો અમુક હદ સુધી સ્વતંત્રતા આપનારા છે. જો કે સાધારણ ખાતાના વ્યવસ્થાપક સાત ક્ષેત્રને સુકી એક પગલું આગળ ન વધી શકે તેમજ શ્રી સંઘની રજા વિના તરંગાનુસાર વર્તન પણ ન ચલાવી શકે એમ તે તેજ વખતે જણાવી દેવામાં આવ્યું છે– साधारणमपि द्रव्यं कल्पते संघसम्मतम्श्रीसंघेनाऽपि तद्र्व्यं सप्तक्षेत्र्यां जीनाझया॥ व्ययनीयं न देयं तु मार्गणादौ यथा तथा। (ઉપદેશસપ્તતી ) Page #80 -------------------------------------------------------------------------- ________________ સર્ચ લાઇટ ___ साधारणमपि द्रव्यं संघदत्तमेव कल्पते व्यापारपितुं नत्वन्यथा, संघेनाऽपि सप्तक्षेत्रीकार्य एव व्यापार्य न मार्गणा િાં . (ધર્મસંગ્રહ). દેવદ્રવ્યના લક્ષણની સાથે સાધારણદ્રવ્યની ઉપરોક્ત વ્યાખ્યાની તુલના કરવી જોઈએ. અમે તે તુલનામાં ઉતરી આ લેખને લંબાવવા નથી ઇચ્છતા. ઉપદેશસપ્તતી અને ધર્મસગ્રહના ઉપલા પાઠોપરથી જણાશે કે, સાધારણ ખાતાનું દ્રવ્ય શ્રીસંઘ દીધેલું ગણાય છે અને તેજ શ્રાવકાદિને માટે કલ્પી શકે છે. વૈદ્ધાર કરાવવાની જરૂર જણાતાં સાધારણખાવાના દ્રવ્યને વ્યય કરવાની શ્રીસંઘ સત્તા ધરાવી શકે, આપત્તિમાં આવી પડેલા પોતાના સ્વધર્મી બધુઓને ઉદ્ધાર પણ સાધારણદ્રવ્યની સહાયથી કરી શકાય. પુસ્તક દ્વાર જેવાં કાર્યો પણ તેમાંથી કરી શકાય. પરંતુ દેવદ્રવ્યના સબંધમાં શ્રીસંઘને એવી હવતંત્રતા તે બિકુલજ નથી. દુકામાં, દેવદ્રવ્યને માટે શ્રીસંધ પરિમિત સત્તા ધરાવે છે-આજ્ઞાના પાલન સિવાય બીલકુલ સના નથી ધરાવતું એમ કહીએ તે ચાલી શકે. સાધારણ દ્રવ્યમાં શ્રી સંઘની સત્તા પરિ મિત નહીં, પણ નિયમાધીવ છેજ્ઞાનદ્રવ્યમાં શ્રીસંઘની સત્તા મૃધ્યમ પ્રકારની છે. જ્ઞાનવ્યને ઉપગ મુખ્યત્વે જ્ઞાનમાં અને જરૂરના પ્રસંગે દૈત્યમાં પણ થઈ શકે. જ્ઞાનદ્રવ્ય હાસહિમાં વાપરી શકે એવી સત્તા સંઘને છે, પણ દેવદ્રવ્યને ઉપ- * એગ જ્ઞાનખાતામાં કરવાની સત્તા સંઘ નથી ધરાવતે. જે જ્ઞાનખાતમાં દેવદ્રવ્યને ઉપયોગ કરવાને શ્રીસંઘ અશક્ત હોય તે પછી તે દ્રવ્ય સાધારણખાતામાં ખર્ચવાને નિતા અસમર્થ હેય એમ કહેવાની આવશ્યકતા નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ; સી–લાઈટ અહીં એક નવે તર્ક ઉઠશે. કેઈ કહેશે કે ભલે, શ્રીસં. ઘને આવેલા દેવદ્રવ્યને અગે એવી સત્તા કદાચ ન હોય પણ જે આવક હજી આવવાની હોય તેને અંગે પણ શું તે - તાની સત્તા ન વાપરી શકે? આ પ્રસંગે આવક અને આયાત વચ્ચે શાસ્ત્રકારો તફાવત રાખે છે કે નહીં તે આપણે તપાસવું જેઈએ, શાસ્ત્રકાર ગાવા અંગvહવા ના પર ઈત્યાદિ વાક વડે આવકને અંગે પણ આયાત જેવું જ નુકશાન-પરિણામ બતાવી રહ્યા છે. તે પછી એ તે સિદ્ધજ થયું કે આવી ગયેલી-આયાતને અને શ્રીસંઘની સત્તા જેમ ચાલતી નથી તેમ આવકને અગે પણ નજ ચાલી શકે. આયાત દેવદ્રવ્યની વ્યવસ્થા, રક્ષણ અને વૃદ્ધિને માટે જેમ શ્રીસંઘ જલાબદાર છે તે જ પ્રમાણે જે આવકને અંગે દેવદ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ ન થાય તે તે માટે શ્રી સંઘ લેખમદાર રહે છે. આયાત અને આવક એ ઉભયના સંબંધમાં રક્ષણ અને વૃદ્ધિને સુરે એક જ પ્રકારે સચવા જાઈએ. જે એ મુખ્ય મુદ્દે ન સચવાય તે શ્રીસંઘ પિતાની જવાબદારી અને જોખમદારી નથી સમજો એમજ કહેવું પડે, દેવદ્રવ્યના રક્ષણ અને વૃદ્વિને માટે શ્રીસંઘ તે દ્રવ્ય વ્યાજે પણ ધારી શકે છે. અને કદાચિત્ વૃદ્ધિના પરિણામ છતે નુકશાન થાય તે પણ શ્રીસં. . ઘને તેથી ડુબવાપણું નથી રહેતું. દર્શનશુદ્ધિ અને દ્રવ્યસપ્તતિકા આદિ શાસ્ત્ર-2 થે એ વિષે જોઈએ તેટલે પ્રકાશ પાડી શકે છે. તાત્પર્ય એ છે કે દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણ એ સાધ્ય સર્વથા-સર્વદા શ્રીસંઘ સાચવવું જોઈએ. વ્યાજે મૂકવામાં અને જોખમ ખેડવામાં એજ ઉચ્ચ હેતુ સદા દષ્ટિપથમાં રહેવા જેઈએ. અમે વિરતારભયથી દેવદ્રવ્યની વૃદ્ધિને માટે શ્રીસંઘ કેવા પ્રકારની સત્તા ધરાવે છે તે વિષે મન જ રહીએ છીએ, Page #82 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ છે. આજકાલ જમાનાને ઓળખવાની અને તેને અનુસરવાની લાંબીપહેલી વાત થાય છે. અમને જજમાનાને અનુસ- માનાને અનુસરી દેવદ્રવ્યની આવકમાં ફેરરવાની લાલચ. ફાર કરવાનું પણ સૂચન કરવામાં આવે છે. અમે એ સઘળી દલીલના ઉત્તરમાં કહીએ છીએ કે દેશ-કાળાનુસાર દ્રવ્ય-ક્ષેત્રાદિ તપાસવા એ અમારૂં કર્તવ્ય છે, તેની સાથે મૂળ મુદ્દો ન માર્યો જાય એ તપાસવું સૌથી વધારે આવશ્યક કર્તવ્ય છે. ઉન્નતિ અથવા પ્રગતિ તેનેજ કહી શકાય કે જે મૂળ વસ્તુને--મૂળ મુદ્દાને-મૂળ આત્માને કાયમ રાખી તેને અધિક ઉન્નત અને સગપુષ્ટ બનાવે. આર્યાવ ની ઉન્નતિ ચાહનારાઓ જે પિતાના તમામ આચાર-વિચાર અને વ્યવહારમાં પાશ્ચાત્યપણું દાખલ કરીદે અને દેશ-કાળાનુસાર પિતાની પ્રગતિ સાધી લેવાને ગર્વ સેવે તે તે ખરેખર દયાપાત્રજ ગણાય. જે ઉન્નતિ અથવા પ્રગતિમાં આર્યાવર્તનું આમ-આર્યત્વ ન જળવાય તે તે ઉન્નતિ શા કામની? આ પણ વ્યવહાર, આપણું નીતિઓ અને આપણી ભાવનાઓની વિશેષતા જે આપણે ન સાચવી શકીએ અને જમાનાની સાથે આંખ મીંચી દેડવા લાગી જઈએ તે તે યથાર્થમાં ઉન્નતિ નહીં પણ એક પ્રકારને આત્મઘાતજ ગણાય. તેવી જ રીતે શ્રીસંઘ અને શાસનની ઉન્નતિ ચાહનારાઓ જે શાસ્ત્રીય મર્યાદાઓને તેડી નાંખી, મૂળ મુદ્દાને ગુમાવી દઈ, જમાનાને નામે સ્વચ્છદતા પ્રવર્તાવે છે તે પણ આત્મઘાતક થઈ પડે એમ અમે માનીએ છીએ. શાસ્ત્રોમાં જ્યાં જોઈએ ત્યાં મૂળ મુદ્દાને સંભાળવા, સાચવવા અને રક્ષવા માટેજ દ્રવ્ય-ક્ષેત્રાદિ વિચારવાનું ફરમાન છે. ઉત્સર્ગમાર્ગથી જે પિષણ મળતું હોય તે દેશકાળાનુસાર મળી શકે એમ ન હોય તે તે વખતે પિષણ અને વૃદ્ધિ પ્રાપ્ત કરવા શ્રીસંઘે ચકકસ આચરણ કિવા બંધારણ નકકી કરવું જોઈએ. દાખલા તરીકે કઈ પણ જીવની હિંસા નહીં કારૂપ સં. Page #83 -------------------------------------------------------------------------- ________________ - લાઈટ યમને જ્યારે એક જ ક્ષેત્રમાં રહેવાથી બાધ આવવા લાગે ત્યારે શાસ્ત્રકારે વિહાર અને નદી ઉતરવારૂપ સાધને દર્શાવ્યા. આ સ્થિરતા અને વિહાર આદિ સાઘને દ્વારા સંયમની વૃદ્ધિરૂપી ફળ તે અવશ્ય નિપજવું જ જોઈએ. જે એવું ફળ ન મળે તે એ સાધને દ્રવ્ય-ક્ષેત્રાનુસાર પિષણ આપવામાં નિષ્ફળ જ ગયા સાત મજવા જોઈએ. વસ્ત્રને રંગવાની અને વાંસના ડાંડાને બદલે બીજી જાતના કાંડા રાખવાની વિગત રજુ કરી શ્રીમાન્ય વિજય ધર્મસૂરિ દેશ-કાળકનુસાર ફેરફાર થયાનું સૂચન કરે છે. પરંતુ જે તે વિચારશે તે જણાશે કે મૂળ મુદ્દાને, કોઈપણ પરિ વર્તનમાં લેપ નથી થયે; અને નજ થવું જોઈએ. પીળાં વસ્ત્રો કરવાને બદલે તે વસ્રરહિત રહેવાનું કે કફની આદિ ધારણ કરવાનું કહેવાયું હતું તે શું તે ફેરફારને દેશ-કાળાનુસાર વ્યાજબી ગણી શકાત? જે ફેરફાર સૂચવવામાં આવે. તેથી મૂળ પ્રકૃતિને બાધ ન આવવું જોઈએ. સારાંશ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર ત્રાનુસાર જે અપવાદ- સેવવામાં આવે કિંવા કેઈ કેસ નવને નિયમ બાંધવામાં આવે તે દ્વારા ઉત્સર્ગ નિયમનું ફળ તે અવશ્ય પરિણમવું જ જોઈએ. આ કથન કેવળ દેવદ્રવ્યના સંબધમાંજ લાગુ પડે છે એમ કંઈ જ નથી. જમાનાને ઓળખ- . વાની અને અનુસરવાની ધાંધલ મચાવનારા મહાને માટે, ઉક્ત કસોટી સિાથી વિશેષ અગત્ય ધરાવે છે. દેવદ્રવ્ય સંબંધી શ્રીસંઘની સત્તા અને જમાનાની જરૂરીઆત વિષે જે પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે તેને અંગે સંક્ષિપ્તમાં એટલું જ કહી શકાય કે દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણરૂપ મુદ્દાને સંમુખ રાખી શ્રીસંઘ, જે કાંઈ ફેરફાર જમાનાને અનુસરતે કરે તે. સંમાન્ય થઇ શકે. બાકી મૂળ મુદ્દાને ઉડાવી દેવામાં આવે અને જમાનાને અનુસરવાને અહંકાર અભિવ્યક્ત કરવામાં આવે તે દેખીતી રીતે જ તે અનુચિત છે, એટલું જ નહીં પણ આત્મઘાત છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ સલામ. ઉપસંહાર. અમે આ વિષય. એટલા બધા વિસ્તારપૂર્વક-પ્રસ’યશાતૂ પુનરૂક્તિ પૂર્વક પણ ચચ્યા છે કે પાકાની ધૈર્યચ્યુતિ થાય એમાં નવાઈ નથી. આ પત્રિકા લખવાના અમારા ઉદેશ શ્રીમાન્ વિજયધર્મસૂરિ મહારાજને કેવળ ઉત્તર માપવા પૂરતેજ કંઇ ન હતા અને નથી. તેઓશ્રીને ચર્ચાના એક નાન ચક અથવા પ્રતિનિધિ સ્વરૂપ માની તેમને સ્થળે સ્થળે સએધન કરવામાં આવ્યું છે. મનુષ્યેાચિત દુર્વ્યળતાને અંગે પ્રસપ્રપાત અમે સીમાલુ ધન પણ કરી ગયા હોઈશું. પરંતુ આ પત્રિકાના ઉપસ’હાર કરતી વેળા શ્રીમાન્ વિજયધર્મસૂરિજીને તથા અન્યાન્ય વાચકાને ખાત્રી આપવા માગીએ છીએ કે કા ઈને અપમાન પહોંચાડવાના કે ઉતારી પાડવાને. અમે અમારા આત્મામાં લેશમાત્ર પણ ભાવ નથી રાખ્યું. ખની શક્યું. ત્યાંસુધી વિવેક અને વિનયની મર્યાદામાં રહી અમે કેવદ્રવ્યની ચર્ચા ઉપર પ્રમાણપુર:સર્ પ્રકાશ નાંખ્યા છે. ચર્ચાનું યુદ્ધ જેવા એકઠા થનાર કુતુહુલીએને તે કદાચ સતીષ નહીં આપે. પણ અમને તે માટે લાગી નથી આવતુ. અમે ઉપરજ કહી ચૂક્યા છીએ કે અમારા ઉદ્દેશ ચર્ચાને અંગે વિખવાદની વૃદ્ધિ કરવાના નહીં પણ દેવદ્રવ્યૂ, સબધી સ`ગીન વિચારો અને શાસ્ત્રીય પ્રમાણાજ પૂરા પાડવાના હતા. દેવદ્રવ્ય સંબધી ઉદ્ભવેલા પ્રશ્ને મને ઉદુભવતી સમસ્યાઓના ઉકેલમાં અમારા એ પામર પ્રયન લેાકેાયેગી હા! તથાસ્તુ. 2 ૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ सर्य-सा ચર્ચાનું પ્રધાનમૂલ. न्याये यत्र परःशसा मुनिवरा स्वीयां ददुः सम्पति .. शास्त्राद्यप्यनुकूलतां हि भजते सत्संप्रदायोऽपि च । तस्माज्जैनसमाज निश्चिनु मतं देवार्चनारात्रिका, द्यादेशार्पणसंभवं स्वमखिलं देवस्वमेवेति तत्व स्वमादेशसमर्पणोत्थविभवो नेयो न साधारणइत्येवं गदितं स्वहस्तलिखिते पत्रे स्वकीये पुरा । भाषन्ते च परेऽधुनावितरथा चेयः स साधारणइत्येवं क्षणिका हि जल्पविषया चिंत्या परेषां स्थितिः ॥२॥ सूरीश्वरादिवतिहन्दसूचितं शास्त्रेषु फाठे यदि कोऽपि दर्शयेत् । याचे तदाऽहं नियतं क्षमामिति श्रीजैनपत्रेण समाजसाक्षिक ॥३॥ संगीर्य पाठः समदर्शि सूरिणा प्रामाणिक श्राविधेर्यदा स्फुटः । मौनं तदाशारि परेने पालिता स्वीयप्रतिज्ञा बलवान हि कुग्रहा भो भी जैना वादिनं पौर्वपक्ष, क्षयं हायं पूर्व पूर्व प्रतिज्ञा । कारं कारं भिन्न भिन्नप्रतिज्ञा, संप्रेक्षध्वं निग्रहस्थानमा ॥५॥ अस्माभिः क्रियते विधातुमनघं शास्त्रार्थमाहानकमागच्छन्तु समृद्ध राजनगरे कृत्वा प्रतिज्ञा परे। ... स्वं साधारणवित्तमेव भगवन्नीराजनादेशजमित्याचं कुमतं वयं निरसितुं शास्त्रादिना तत्परा ॥६॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ -- સલાઈટ: ભાવાર્થ–ખંભાતથી દેવદ્રવ્યને નિર્ણય કેવલ શાસ્ત્રને અનુસારી અને ન્યાયી બહાર પડયે જેમાં વર્તમાનમાં વિચારતા અને સમાજને માનનિય સેંકડો મુનિવર પિતાની સીધી અને આડકતરી સંમતિ પણ આપી ચૂક્યા છે, તથા ચાલતી પરંપરા અને શાસ્ત્રો પણ તેને જ સર્વથા અનુકૂલ છે, તે નિર્ણયમાં આમ ખુલ્લું બતાવ્યું છે કે “દેવદ્રવ્યની જે જે આવકે - કાનના ભાડારાએ, વ્યાજદ્વારાએ, પૂજા-આરતી-અંગનદી વિગેરે વિગેરેના ચઢાવાદ્વારા થતી હેય તે તે રસ્તાઓને બંધ કરવાનું ફળ શાસ્ત્રકારે સંસાર પરિભ્રમણ કહે છે. વળી બોલીયે શાસ્ત્રવિહિત અને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શાસ્ત્રોમાં બતાવી છે, ને તે બોલીયેનું દ્રવ્ય સાધારણખાતે લઈ જવાય નહીં એવા શાસ્ત્રકારોના મતને અનુલક્ષી આચાર્ય આદિ મુનિવરે તે નિર્ણય બહાર પાડે છે, આથી જેતસમાજે એવા નિર્ણયચર આવવાની જરૂર છે કે-દેવ ની આરતી-પૂજા આદિની બોલીયેનું દ્રવ્ય દેવદ્રવ્યખાતેજ વાપરી શકાય, પરંતુ સાધારશખાતે વાપરી શકાય નહીં. ૧ ; શ્રીમાન ધર્મવિજ્યજી અમુક ગામના સંઘપર પત્ર, લખતા સ્વહસ્તે પિતાના પત્રમાં સ્પષ્ટ લખે છે. “ લી. ધર્મવિજયાદિ + + + સુપન સંબંધી ઘીની ઉપજ વન બનાવવા પારણું બનાવવું વિગેરેમાં ખરચ કરવો વ્યાજબી છે, બાકીના પૈસા દેવદ્રવ્ય ખાતે લઈ જવાની. રીતિ પ્રાયઃ સર્વ ઠેકાણે માલૂ મ પડે છે. + + + આજકાલ સાધારણખાતામાં વિશેષ પૈસે ન, હોવાથી કેટલાક ગામમાં સગ્ન વિગેરેની ઉપજ સાધારણખાતે લેવાની યેજના કરે છે પરંતુ મારા ધાર્યા પ્રમાણે તે ઠીક; નથી.” | ૨ | આ પ્રમાણે એક અગ્રગણ્ય ગામના સંઘપર શ્રીમાન પત્ર લખી પિતાને સાથે સાથે ખુલ્લે અભિપ્રાય પ્રગટ કરે અત્યારે Page #87 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ. તેથી વિપરીત વાતને પ્રકાશ કરે છે, આપણને અધિક આશ્ચર્ય એ થાય છે કે શ્રીમાને કાશીમાં શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી પ્રાપ્ત કરી અને ત્યારબાદ અમુક વર્ષ પછીજ ઉપરને પત્ર લખે છે, છતાં હાલમાં એવું ક્યા નવા શાસ્ત્રોનું અવગાહન કર્યું કે જેના પ્રતાપે પ્રથમ બેલેલું અશુદ્ધ માની નવીન તત્વપ્રકાશ કરવાને શ્રીમાનને સમય હાથ લાગ્ય, આ પરથી અમને ભય રહે છે કે, રખેને અમુક મુદત પછી શ્રીમાન્ પુનઃ આથી પણ ઉલટું તત્વ ન પ્રકાશે, આવી રીતે ક્ષણે ક્ષણે ગમે તે કારણે ગાડાના ચકની માફક ફરતા આચાર્યમન્ય શ્રીમાનના વિચારે પર અમારે દયાજ ખાવી પડે છે. - જ્યારે આચાર્ય આદિ મુનિમંડળે કરેલ નિર્ણય બહાર આ બે ત્યારે શ્રીમાને તા. ૨૮ મી માર્ચના જેનપત્રમાં આ પ્રમાણે પ્રતિજ્ઞા જાહેર કરી-“જે કઈ પ્રામાણિક ગ્રંથમાં અગર તેઓએ (આચાર્યાદિકેએ) ગણવેલ ગ્રંથમાં તે ઉલેખ નીકળે કે આરતી-પૂજાનું ઘી દેવદ્રવ્યમાં જ લઈ જવું બીજા ખાતામાં લઈ જઈ શકાય નહીં તે હું માફી માંગું.” આમ ખુલ્લી માફી માંગવાની પ્રતિજ્ઞા આચાર્વ આદિ જેનસમાજ સમક્ષ બહાર મુકી હતી. આ ૩ - જે પછી આચાર્યાદિકના પક્ષકારોએ પરમપ્રતિષ્ઠિત શ્રાદ્ધવિધિને પાઠ બતાવ્ય (આ પાઠ આ પત્રિકાના ૩૦ પૃષ્ઠ છે) આચાર્યાદિક જે કહે છે તેજ વાતને સિદ્ધ કરનાર પાઠ બતાવ્યા છતાં શ્રીમાને પિતાની પ્રતિજ્ઞા ન તે પાલી અને ન તે પિતે પકડેલ કદાગ્રહનું પુચ્છ પડતું મુક્યું. .૪ શ્રીમાનના લેખે અને પત્રિકાઓને મધ્યસ્થબુદ્ધિએ અવગાહતા તે લેખેમાં પરસ્પર વિરૂદ્ધ વચનાવલી પ્રમાણુશન્ય ઇલીલે અને અર્થવિરહિત વા શિવાય દરેક વાંચનાર એક પણ શાસ્ત્રીયપ્રમાણ તેમજ દેવદ્રવ્યની આવક ફેરવીને સાધારણ Page #88 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ ખાતે લઈ શકાય, બેલી કલેશનિવારણાર્થે કલ્પેલી છે અને અમુક આચાર્યે અમુક સગોમાં કલ્પી કાઢી હતી, આ વાતને પૂરવાર કરનાર એક પણ ઐતિહાસિક પ્રમાણનું દર્શન કરવા ભાગ્યશાળી બનશે નહીં, હા માત્ર ઉપરટપકે દેખનાર કદી શ્રીમાનના કથન પર મુગ્ધ બને તેમાં અમે ના ન કહી શકીયે, અમને ભારે ખેદ તે એજ થાય છે કે, શ્રીમાનના પ્રત્યેક લેખમાં પિતાના વચને રથચકની માફક ફરે છે એ શું! પિતે જોઈ શકતા નથી. વાંચનાર સમજી શકે માટે તે ક્ષણિક વચનાવલીને અમે નીચે ઉધૂત કરીયે છીયે. પt (પત્રિકા નં. ૧ પા.૧૦) પૂજા-આરતી વિગેરેમાં બેલાતી બેલીનું દ્રવ્ય સાધારણખાતે લઈ જવાની કલપના કરવામાં કંઈ શાસ્ત્રીય દેષ પણ લેવામાં આવતું નથી કારણ કે બેલી બેલવાનો રીવાજ અમુક વર્ષો અગાઉ સુવિહિત આચાર્ય અને સંઘે અમુક કારણને લઈને દેશકાલાનુસાર દાખલ કરેલૈ જેવાય છે જ જો આ બેલી ૌલવીને મુખ્ય હેતુ તે કઈ પણ ધાર્મિક કાર્યોમાં કલેશ ના થાય.” ધર્મવિજયજીએ પિતાના આ વિચારે હેરારૂપે પ્રથમ - ત્રિકામાં જોરશોરથી પ્રતિપાદન કર્યું છે કે જે સમયે આ ચર્ચા નો જન્મ પણ થ ન હતું, પ્રથમ પત્રિકામાં શાસ્ત્રવિશારદજીયે “બેલી અશાસ્ત્રીય અને કલેશનિવારણાર્થે સુવિહિત આચાર્ય અને સંઘે દાખલ કરી છે (૧), બેલીનું દ્રવ્ય દેવદ્રવ્યખાતે જ લઈ જવું એવું શાસ્ત્રોમાં કશુ વિધાન નથી (૨), આથી તે દ્રવ્ય હવે પછી સંઘ સાધારણખાતે લઈ જવા ક૯પના કરે તે તેમાં શાસ્ત્રીય બાધ નથી (૩).” આ ત્રણ મુદ્દા બહુ જોરથી ચર્ચા છે અને અત્તમાં દરેક ગામના સંઘને એ પ્રકારે વલણ લેવા આગ્રહ પણ કર્યો છે જે અમે તેમનાજ શબ્દો આપી જ અમુક અને સાથે ખલ કરે લવાને મુખ્ય Page #89 -------------------------------------------------------------------------- ________________ સર્ચ–લાઈટ, વાંચકે ને વિચાર કરવા આગ્રહ કરીયે છીયે. આ અત્તમાં દરેક ગામના સંઘને એ ભલામણ કરી હું વિરમું છું કે-સમય એ ખી બોલીમાં બોલાતું દ્રવ્ય સાધારણખાતામાં લઈ જવાને ઠરાવ કરે.” . . . . ઉપરના વિષયચર ખંભાતમાં આચાર્યઆદિ મુનિમલે પૂ તે વિચાર કર્યો અને છેવટે ભદ્રિક ભ્રમણાથી દૂર રહે એમ ધારી એક ટુક શાસ્ત્રાધારે નિર્ણય બહાર પાડે, આ નિર્ણય બહાર પાડવા પહેલા પરમ માનનિય પૂજ્યપાદ સાગરા નંદસૂરિજીયે શ્રીમાન્ ધર્મવિજયજીની સાથે ખાનગી પત્ર-વ્યવહાર પણ કર્યો પણ તેનું પરિણામ શૂન્યજ, વખત જતા આ ચાર્યપક્ષકારે શ્રીમાનની માફી માંગવાની પ્રતિજ્ઞા અવલે શ્રી માનને પ્રથમ “શ્રાદ્ધવિધિને પાઠ દેખાડે અને પ્રતિજ્ઞા પાલવાને સૂચના પણ આપી આનું પર્યવસાન પણ મેટા મીંડા જેવડું જ આવ્યું. - ત્યારબાદ જ્યારે “હીરપ્રશ્નોત્તર” ગ્રંથ શ્રીમાનના જેવા માં આવ્યું એટલે પ્રથમ પત્રિકાના મુખ્ય મુદ્દામાં ફેરફાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યા–“બેલી બેલવી એ સુવિહિત આસરિત નથી.” (પત્રિકા ન૦ ૨ પા. ૬) શ્રીમાન એક વખત બેલીને રિવાજ સુવિહિત આ યે કાઢયે છે, આમ કહે છે અને બીજી વખત એથી ઉલટું જ કહી નાંખે છે, અમને ખેદ થાય છે કે-જે શાસ્ત્રવિશારદજી સમાજના એક સુધારક તરીક પ્રયત્ન કરી રહ્યા છે તે સૂરિજી (?) આ પરસ્પર વિરૂદ્ધ નિકળતા વચને પ્રતિ આવડી મટી કેમ બેદરકારી કરતા હશે, આ બેદરકારી તેમના સુધારકપણની કીર્તિને શું ચાટ લગાવનારી નહીં થાય. એમ તેઓ માને છે? અતુ, અન્યની ગમે તેવી માન્યા હોય તેમાં અમારે શુ લેવા દેવા, આચાર્ય પક્ષકા તરફથી શ્રાદ્ધવિધિને પાઠ બહાર કિ . ' ' " . .. '2' ' * -- લ - - Page #90 -------------------------------------------------------------------------- ________________ છે. સર્ચ -લાઇટ. આવ્યા એટલે તુરતજ શ્રીમાને પુન: પોતાના વિચારા ફેરવ્યા અને બીજી પત્રિકામાં આ પ્રમાણે ઢંઢેરો જાહેર કર્યા-પા॰ ૧૯ આલી ખેલવાના રિવાજો એ આપણી કલ્પનાના રિવાજો છે, અને તેટલા માટે તેમાં ઉચિત રીતે સમયાનુકૂળ ફેરફાર કરવામાં લગાર માત્ર પણ શાસ્ત્રીય દોષ જણાતા નથી. ” અસ, શું કર્યું ‘સુવિહિત આચાયો ’· ક્લેશનિવારણાર્થે ઇત્યાદિ ધૃત્યાદિ શબ્દો કાઢી નાંખ્યા, વાક્યરચના અને મુદ્દો પણ ક્રૂરવી નાંખ્યા, કારણ ? કાણુ પરસ્પર અનુસધાન કરી મુદ્દો લક્ષ્યમાં રાખી વાંચે છે, એમજ શ્રીમાન સમજ્યા હશે, જ્યારે ચર્ચા આગલ વધી ચારે બાજુથી સાધપ્રકરણ ધર્મસ'ગ્રહ આદિ આદિ ગ્રંથાના પ્રમાણે બહાર આવતા ગયા એટલે શ્રીમાને ત્રિજી પત્રિકામાં વધારે ગાડું ગબડાવ્યુ અને આર નવીનજ રૂપ પ્રકાશ્યું. જોઇ લ્યે ચાસ્ત્રવિશારદજીના વાચા-ખેલી ખેલવાનું વિધાન કાઇ પણ આગમમાં પણ ઉપલબ્ધ નથી. ” અહીં વાચકેાયે યાદ રાખવુ: કે–શ્રીમાન પ્રથમ એમ કહી ચુક્યા છે કે ખાલી ખેલવાના રિવાજ કાઇપણ પ્રમાણિક ગ્રંથામાં અગર તેરે ગણાવેલ ગ્રંથામાં નિકળે તા જ્યારે ઉપરોક્ત ઘણા ગ્રંથામાંથી નિકાલી આપ્યુ એટલે ‘આગમા' અને “ભાષ્યટીકા ચૂણી” આ પ્રમાણે કહેવા લાગ્યા તેમજ “ અવાચીન ગ્રંથ કે જે ગ્રંથામાં તેવી હકીકત કદાચિત્ લખાઇ હોય તે તેથી કરીને તે રીવાજ પ્રાચિન કે શાસ્ત્રીય ગણી શકાય નહીં” આમ કહી છેવટે ગ્રથા નહીં માનવા શ્રીમાને હા હાથ ખ’ખેરી નાંખી કહે છે-“ એલી ખેલવી એ અનાદિકાલથી ચાલ્યે. આવતા રિવાજ નથી.” ( પત્રિકા ન. ૩ થા, ૧૪–૧૫). અન્તમાં શ્રીમાન્ સ્વપક્ષસિદ્ધિના પ્રમાણી દલીલા અને પૂછેલ પ્રશ્નનાના એક પશુ શાસ્ત્રાધારે ઉત્તર આપ્યા વગર પેઢી હિ Page #91 -------------------------------------------------------------------------- ________________ તેવદેશ વાચની સૂચના બાલવા બારી સર્ચલાઈટ, તેપદેશવાલી શિયાલ અને સિંહની કથાની માફક પિતાને વિજયવંતા માની શાસ્ત્રાર્થની સૂચના આ પ્રમાણે જાહેર કરી પૂજા-આરતી વિગેરે પ્રસંગોમાં બેલી બેલવાને રિવાજ અને મુક વર્ષોથી સંઘે દાખલ કરેલ છે, અને તેટલા માટે તે બોલીએ દ્વારા હવે પછી ઉત્પન્ન થતું દ્રવ્ય “સાધારણ ખાતામાં લઈ, જવાને સંઘ ઠરાવ કરે છે તે ખુશીથી કરી શકે છે. તેમાં શાસ્ત્રીય બાધ નથી.” વાંચનાર જોઈ શકશે કે પ્રથમ આપેલા વિચારે અને આ વિચારોમાં કેટલી ભિન્નતા છે. તથાપિ, શ્રીમાન, કહે છે કે “મારા આ વિચારની વિરૂદ્ધમાં. જેઓએ સાહીએ. કરી છે. 2 k” કેટલું મહા મૃષાવાદ! કે સહી કરનારાઓ તે પ્રથમના વિચારોની વિરૂદ્ધમાં તેજ વખતે સહી કરી હતી અને. ત્યાર બાદ ઘણાં લાંબા કાલે આ સૂચના બહાર આવી છતાં આ પ્રમાણે લખવું એ શાસ્ત્ર વિશારદજી, માટે તે ક્ષમ્ય નજ ગણાચ, આ કારણથી જયપાદ સાગરાનંદસૂરિજીયે પહેલાનાં વચને યાદ કરાવી, નીચે પ્રમાણે શાસ્ત્રાર્થ સૂચના સ્વીકારી લીધી.. જો તમે રીતસર પ્રતિજ્ઞાપત્ર પંદર દિવસમાં બહાર પાડે તે બીજા સહી કરનારાના હો કાયમ રાખીને ચાલુ કેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં તમે જણાવેલ, શાસ્ત્રાર્થની સૂચના નીચે ની સતે હું સ્વીકારું છું-- આરતી આદિની બેલી કલેંશ નિવારવા માટે જ છે. કપેલી છે, બેલી શાસ્ત્રીય નથી અને તે ઉપજ સાધારણખ-- તામાં લઈ જઈ શકાય.” આ સ્વીકારપત્ર બહાર આવ્યા પછી શ્રીમાન્ તરફથી આડાઅવળા માર્ગેજ લેવાયા છે અને મુદ્દાને ડેલી મારવા અને ગડંબગડું શિવાય કંઈ પણ થયું નથી, બસ, આ પ્રમાણે શ્રી . માનના સમય સમય પર ફરતા વચને, આશયે અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી સમાજ પોતેજ વિચારી લેશે કે ચર્ચા ઉત્પન્ન Page #92 -------------------------------------------------------------------------- ________________ કરનાર ચર્ચા અને શાસ્ત્રાર્થ કરવાના માર્ગે આવવા પ્રયત્ન કરે છે કે કંઈ સમાજને નવીન પરિચય કરાવે છે??, આથી જેનષમાજે વસ્તુસ્થિતિ અવલેકી સુદર અને અબાધ્યિમા ગ્રહણ કરી જનાજ્ઞાપાલન તરફ પિતાની પ્રવૃત્તિ રાખશે તે સમાજ પિતાની ઉન્નતિના પગલે પહોંચવા ભાગ્યશાળી થશે. ॐ शान्तिम् / Save A A A A A A ASLASE