________________
૧૪
સચ–લાઈટ,
ને પ્રયોગ ખાસ કરીને બંધબેસતે થઈ પડે છે. આવી સીધી સાદી વાત શ્રીમાન શાસ્ત્રવિશારદજીને સમજાવવાની પ્રસરી ફરજ બજાવવા માટે અમે દિલગીર છીએ. - અમે પહેલાં જ કહી ગયા છીયે કે-“ઉત્સર્પણ” શબને
અર્થ ઉછામણ અથવા બેલી એ આર્ય ઉછામણી” સિદ્ધ થાય તે શ્રીમાન મટી મુંઝવણમાં શદને જન્મ.” આવી પડે અને પિતાની પત્રિકારૂપી ઈ
મારતની દિવાલ મૂલમાંથી જ ધસી પડે એટલા ખાતર શ્રીમાન શિરે ઉર્પણને અર્થ નાંખવું- મુકવું કરવાની ફરજ આવી પડી છે, પરંતુ આગ્રહને ક્ષણવાર બાજુ પર મૂકી સત્યની શોધ માટે વિચાર કરીશું તે જાણશે કે“ઉછામણી” એ શબ્દ ખાસ “ઉત્સર્પણ” પરથી ઉતરી આવે. લ અપભ્રંશ ભાષાને શબ્દ છે, જેમકે-ઉસ્થાપન શબ્દ પરથી અપભ્રંશ ભાષામાં “ઉડામણ” વદ્યાપન પરથી “ઉજવણુ'
ત્સવ” પરથી “ઓચ્છવ' ઇત્યાદિ શબ્દ બન્યા છે, તેમ પ્રથમ માગધીમાં “જીવન' એ શબ્દ વાપરે તેના પરથી રસ્કૃતમાં “રાઈન' એ શબ્દ બને અને કાલાંતરે તેને
અપભ્રંશ “ઉછામણ ઉછામણી” ઈત્યાદિ રૂપ થયા, આ શબ્દ એક વાતુની હરરાજી (લીલામ) થતી હોય ત્યાંજ વપરાય છે, પરંતુ જ્યાં સિધી રીતે આપવાનું હોય અગર નાંખવાનું કે મૂકવાનું હોય ત્યાં તે કમશઃ “અરે, મોરને, ન ઈત્યાદિ શબ્દ જ વપરાય છે. જુઓ શ્રાધાવિધિ પા૧૬૬ માં જયાં સિધી રીતે ચંદરવા આદિ મુકવાના જણાવ્યા છે ત્યાં “ના” * એ શબ્દથી જ વ્યવહાર કર્યો છે, તેમજ મૂલ સંસકૃત કે પ્રાકૃત ભાષાના શબ્દ હોય તેને જ વાચ્યાર્થ કે લક્ષાર્થ અપભ્રંશમાં પણ કાયમ જ રહે છે, પરંતુ જે શબ્દ પરથી અપભ્રંશ શબ્દ બન્યું હોય તેમાં અતર કદી સંભવી શકે જ નહીં, દ ા