________________
સ-લાઇટ.
માત્ર જીનેશ્વરના અંગ સબધી કાર્યોમાંજ વાપરી શકાય, આ લકારાદ્ધિ અનાવી શકાય. (૧૬૩) અક્ષત, ફળ, ખલી અને વઆદિથી આવેલુ જે દ્રવ્ય તેને શાસ્ત્રકાર નિર્માલ્યદ્રવ્ય કહે છે. આ દ્રવ્ય ૭નમ`દિરના કાર્યમાં ( સમરાવવા વિગેરેમાં-જીર્ણોદ્ધા રાદિમાં) ઉપયોગી થાય. (૧૬૪) સુવર્ણાકિથી અનાવેલાં - લંકારાદિને પણ નિર્માલ્ય કહી શકાય; પરંતુ અહીં લે. માત્ર એટલેજ છે કે આ દ્રવ્ય જીતેશ્વરના અંગકાર્યના ઉપયોગમાં આવે અને ન પણ આવે એટલે કે ચૈત્ય સબંધી કાર્યમાં પણ વાપરી શકાય. (૧૬૫) ઋદ્ધિયુક્ત શ્રાવકાને સમાન્ય એવા શ્રાવકાએ અથવા દેવમંદિર બનાવનારે પોતે આચરેલા (સશાસ્ત્રી૫) સાધના દ્વારા, જિનેશ્વરની ભક્તિને માટે જે આવક થાય તે આચરિતદ્રવ્ય કહેવાય. આ દ્રશ્ય ચૈત્ય સંબધી કાર્યમાં, ગેસઢીના પગારમાં, કેસર સુખડ આદિ સર્વ કાર્યમાં વાપરી શકાય, તેમજ જીતેશ્વરના અલ'ાદિમાં પણ વાપરી શકાય. (૧૬૬)
દેવપૂજા-ભક્તિ નિમિત્તે થતી દેવદ્રવ્યની આવકને સાધારજીખાતે લઈ જવાની હીમાયત મુખ્યત્વે શા માટે કરવામાં આવે છે. એ વિષેના કિ ચિત્ ઇસારા અમે આગલના લેખમાં કરી ચુક્યા છીએ, દેવદ્રવ્યની રકમ સાધારણમાં ન ખેં'ચી શકાય તેમજ ચૈત્ય અને પ્રતિમા સિવાયના અન્ય કોઇ પણ કાર્યમાં ન વાપરી શકાય એવા લગ્નત શાસ્ત્રીય સસ્કારી ભવ્ય જીવાના અંતરમાં ઢપણે સ્થાપવાના પૂર્વાચાયોએ વિવિધ વચના દ્વારા ઉપદેશ કર્યો છે અને તે ઘણુ ખરે અ'શે સાર્થક પણ થયા છે એ વાત સર્વ કાંઈના જાશુવામાં છે. ખેને દુર્ગતિ થાય, રખેને કર્મમષત થાય, રખેને વિદ્ર મણા લાગવવી પડે એવા અન્ય ભયથી લેાકેાના ઘણા ખરા
મારતી આદિની મેલી કુપિત અને અસુવિ હિતાચારત છે?