________________
સઃ-લાઇટ:
२७
એક સરખું અપમાન કરવા બરાબર હાય એમ શું નથી. લાગતું ?
આરતી-પૂજાદિની ખેલી કે જેનું સર્વમાન્ય સમર્થન શ્રી રત્નશેખરસૂરિના શ્રાદ્ધવિધિ ગ્રંથમાં આપણે જોઈ શકીએ છીએ તેને શ્રી હીરવિજયસૂરિ સુવિહિતાચરિત કહે એ છેક અસ ભવિત છે, એમ આપણે ઉપર જોઇ ગયા, હવે આપણે આ એલી' શાસ્ત્રાધારે અસુવિહિત ચરિત છે. ખરી તેને જશ વધુ વિચાર પ્રસ’ગાનુસાર કરી લઈયે
(
પૂજા-આરતી આદિની લીને જે સુવિહિત આચ
રિત કહી પરાવર્તન કરવા આજ્ઞા કરે છે, તે ચરિત અનાતિના ભેદ્ર સમજ્યા હાત તે। આવી માટી મુંઝવણમાં પણ ન આવી પડત, જે ખેલીને રત્નશેખરસરિ જેવા માન આપે છે તે એલી’ને અસુવિહિત આચરત કહેવાનું પણ તેઓ ખરેખર સાહસજ ખેડે છે, આચરિતનું લક્ષણ અભયદેવસૂરિજી પ્રમાણે આપે છે—
“સુવિહિત આચરિતનું લક્ષણ. ”
असढेण समाइन्नं जं कत्थइ केणई असावज्जं । न निवारियमनेहिं बहुमणुमयमेयमायरियं ॥ १ ॥ ( ભગવતિટીકા )
અર્થ:- “ કાઈ' અમુક કાજીના લીધે અશૉ ગીતાર્થે પુરૂવ ષાચે આચર્યું હાય અને તેમાં કાઇ પ્રકારનુ સાવધ ન હોય; તથા તે કાલે અન્ય ગીતાર્થમુનિયાચે નિષેધ્યું ન હોય અને ઘણુા. આ તેને સ'મત થયા હાય તા તે ચરિત ગણાય. ”
‘બલી' એ ઘણા પ્રાચિનકાલથી
ચાલી આવી છે. એવુ
'