Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 27
________________ સઃ-લાઇટ: २७ એક સરખું અપમાન કરવા બરાબર હાય એમ શું નથી. લાગતું ? આરતી-પૂજાદિની ખેલી કે જેનું સર્વમાન્ય સમર્થન શ્રી રત્નશેખરસૂરિના શ્રાદ્ધવિધિ ગ્રંથમાં આપણે જોઈ શકીએ છીએ તેને શ્રી હીરવિજયસૂરિ સુવિહિતાચરિત કહે એ છેક અસ ભવિત છે, એમ આપણે ઉપર જોઇ ગયા, હવે આપણે આ એલી' શાસ્ત્રાધારે અસુવિહિત ચરિત છે. ખરી તેને જશ વધુ વિચાર પ્રસ’ગાનુસાર કરી લઈયે ( પૂજા-આરતી આદિની લીને જે સુવિહિત આચ રિત કહી પરાવર્તન કરવા આજ્ઞા કરે છે, તે ચરિત અનાતિના ભેદ્ર સમજ્યા હાત તે। આવી માટી મુંઝવણમાં પણ ન આવી પડત, જે ખેલીને રત્નશેખરસરિ જેવા માન આપે છે તે એલી’ને અસુવિહિત આચરત કહેવાનું પણ તેઓ ખરેખર સાહસજ ખેડે છે, આચરિતનું લક્ષણ અભયદેવસૂરિજી પ્રમાણે આપે છે— “સુવિહિત આચરિતનું લક્ષણ. ” असढेण समाइन्नं जं कत्थइ केणई असावज्जं । न निवारियमनेहिं बहुमणुमयमेयमायरियं ॥ १ ॥ ( ભગવતિટીકા ) અર્થ:- “ કાઈ' અમુક કાજીના લીધે અશૉ ગીતાર્થે પુરૂવ ષાચે આચર્યું હાય અને તેમાં કાઇ પ્રકારનુ સાવધ ન હોય; તથા તે કાલે અન્ય ગીતાર્થમુનિયાચે નિષેધ્યું ન હોય અને ઘણુા. આ તેને સ'મત થયા હાય તા તે ચરિત ગણાય. ” ‘બલી' એ ઘણા પ્રાચિનકાલથી ચાલી આવી છે. એવુ '

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92