Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 33
________________ સચ-લાઇટ, એજ માળાના ચઢાવા સંબધે ઉપદેશસપ્તતી અને ચતુશિતિપ્રબંધકાર પણ સ્પષ્ટ શબ્દોમાં આ પ્રમાણે વિવેચન કરે છે– मालोद्घाटनप्रस्तावे तादृशि संघे राज्ञि संघे च निषपणे वाग्भटः प्रथमं लक्षचतुष्कमवदत् प्रच्छनधार्मिकः कश्चित्कथापयति लक्षा अष्टौ एवमन्यान्येष्वीश्वरेषु वर्दयत्सु कवित्सपादकोटी पकार. (ચતુર્વિશતિબપ). અર્થ–“તેવા પ્રકારના (મહાદ્ધિયુક્ત) સંઘમાં માળાના ચઢાવા પ્રસંગે રાજા અને સંઘ સ્વસ્થપણે બેઠા પછી પ્રથમ વાડ્મટ્ટ ૪ લાખ બેલ્યા તેવામાં કોઈ ગુણ ધર્મને એક લાખ કહ્યા, એવી રીતે અન્ય અન્ય ગૃહસ્થ પણ એલીને દૂર ત્યને વધારે કશ્યા લાગ્યા ત્યારે ઈયે. જવાહરુપિયા કયા (અન્તમાં તેણે મારા પહેરી” - - - * અહીં રાજા કુમારપાલ, મંત્રી વાડ્મટ અને અન્ય અન્ય ગૃહસ્થોએ માળાની “ઉછામણી” કરી એ સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉછામણી” ના સમયે હેમચંદ્રમહારાજ, શ્રીદેવસૂરિ શ્રી શ્રીધર્મષસૂરિ આદિ મહાપ્રભાવક આચાર્યો હાજર હતા. એ આ બેલીને અસુવિહિત માનેલ હેત તે તે તે આચાર્યો અવશ્ય નિષેધ કરતા, પરંતુ આ સ્થળે તે આથી ઉલટો જ પ્રયાગ જેવાય છે. શ્રી નિિિ સત્ર માઘની વરણાવિષ્ટ પામ બથ II प्रच्छन्नपुरुषः कोऽपि लक्षस्तामष्टभिः पुनः। वतः पोडशमिलसागभटस्ताममार्ग यत् ॥

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92