________________
સચ-લાઇટ, એજ માળાના ચઢાવા સંબધે ઉપદેશસપ્તતી અને ચતુશિતિપ્રબંધકાર પણ સ્પષ્ટ શબ્દોમાં આ પ્રમાણે વિવેચન કરે છે–
मालोद्घाटनप्रस्तावे तादृशि संघे राज्ञि संघे च निषपणे वाग्भटः प्रथमं लक्षचतुष्कमवदत् प्रच्छनधार्मिकः कश्चित्कथापयति लक्षा अष्टौ एवमन्यान्येष्वीश्वरेषु वर्दयत्सु कवित्सपादकोटी पकार.
(ચતુર્વિશતિબપ). અર્થ–“તેવા પ્રકારના (મહાદ્ધિયુક્ત) સંઘમાં માળાના ચઢાવા પ્રસંગે રાજા અને સંઘ સ્વસ્થપણે બેઠા પછી પ્રથમ વાડ્મટ્ટ ૪ લાખ બેલ્યા તેવામાં કોઈ ગુણ ધર્મને એક લાખ કહ્યા, એવી રીતે અન્ય અન્ય ગૃહસ્થ પણ એલીને દૂર ત્યને વધારે કશ્યા લાગ્યા ત્યારે ઈયે. જવાહરુપિયા કયા (અન્તમાં તેણે મારા પહેરી” - - - * અહીં રાજા કુમારપાલ, મંત્રી વાડ્મટ અને અન્ય અન્ય ગૃહસ્થોએ માળાની “ઉછામણી” કરી એ સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉછામણી” ના સમયે હેમચંદ્રમહારાજ, શ્રીદેવસૂરિ શ્રી શ્રીધર્મષસૂરિ આદિ મહાપ્રભાવક આચાર્યો હાજર હતા. એ આ બેલીને અસુવિહિત માનેલ હેત તે તે તે આચાર્યો અવશ્ય નિષેધ કરતા, પરંતુ આ સ્થળે તે આથી ઉલટો જ પ્રયાગ જેવાય છે.
શ્રી નિિિ સત્ર માઘની વરણાવિષ્ટ પામ બથ II प्रच्छन्नपुरुषः कोऽपि लक्षस्तामष्टभिः पुनः। वतः पोडशमिलसागभटस्ताममार्ग यत् ॥