________________
હિ૭
સર્ચ–લાઈટ. વામાં આવ્યું છે. તેમાંથી અમે “ ઉછામણને અર્થ સૂચવના નીચેના થડા કે ઉતારી લીધા છે.
सौ टंकान् हाटकान् हेमसत्कसेरघटीरपि । क्रमेण चक्रतुस्तीर्थग्रहव्यग्रहदौ तदा ॥
रैपटीः सचिवस्तत्र पंचेन्द्रस्रक्कृते कृताः। . વળ્યો િતત સતાણાઘ જતુ ભાર !
चक्रे च षोडषायस्ताः सद्यस्तत्र क्षणेऽपरः ।। ... मार्गयित्वा दिनान्यष्टौ स्वर्ण मेलयितुं ययौ ।।
તે વખતે તીર્થ લેવામાં ઉત્સુક હદયવાળા તે બન્ને જણ કમે અમે સેનાની ટાંક, શેર અને ધડીએ બોલવા લાગ્યા. તેમાં મંત્રી (વેતાંબર સંઘના સંઘપતિ) એ ઈન્દ્રમાળા લેવા માટે સેનાની પાંચ ઘડીની ઉછામણી કરી, એટલે સામાવાળા છ ઘડી બોલ્યા. ત્યારે મારી સાત આઠ એવી રીતે મે મે ઉછામણી કમાં હાજા, તે વાતેવાં સાધમોને કઈ - એક રસેલ ઘડી બે અને તે માણસ આ દિવસની અંદર સેનું લાવી દેવાનું કબૂલી સુવર્ણ એકઠું કરવા ગયે.” (છેવટે છપ્પન ઘડી સુવર્ણ મેલીને પેથડે ઈંદ્રમાળા અંગીકાર કરી અને તે તીર્થને પિતાનું બનાવ્યું.)
રાજા કુમારપાળ, મંત્રી વાડ્મટ અને શેકીપુત્ર જગડુશાને ઉછામણવા પ્રસંગે શ્રાદ્ધવિધિકારના પિતાના શબોમાં અમે આગળ એકવાર રજુ કરી ચુક્યા છીએ. વાંચકે જોઈ શક્યા હશે કે મંત્રી અને રાજ વચ્ચે કલેશને અવકાશ ન હોય અને તેથી જ્યુનિવૃત્તિ માટેજ બેલી કલ્પવામાં આવી છે એ અનુમાન ખાલી તર્કવિલાસ સિવાય બીજું કંઈજ ન હોઈ શકે. કુમારપાળ પ્રબંધ એ પ્રસંગ ઉપર વિશેષ - કરી નાખે છે